________________
પ્રશુદ્ધ જૈન
તા. ૧-૬-૪૭
ઋણી છું. શ્રી. ભક્તિખાના વડિલ બધુ સદ્ગત શ્રી. હરિભાઇ અમીને તયા ભત્રીજા સદ્ગત શ્રી. મહેશભાઇને પણ તેમાં કેટલા હિસ્સા છે તે તેએાના આત્મા અને અમે બંને જણાં જ જાણીએ છીએ.
* ઢસાના પ્રજાજને મેં ઉપર કહ્યું એ પ્રમાણે આ નિણૅયમાં ઢસા અને રાયસાંકળીની આબાદીને સંવાલ પશુ સડાવાયેલા હતા. છેલ્લા પચીસ વર્ષથી હું તમારાથી દૂર રહ્યો છું, મારા વહીવટ દરમ્યાન જે કાંઇ અનુકૂળતા, સગવડતાઓ, ઉત્તેજન કે મદદ તમને મળતા તે અત્યારે ચાલુ રહ્યાં છે કે નહિ તે હું જાણતા નથી. મારી ગેરહાજરીને પરિણામે તમારે અનેક દિશામાં સહન પણ કરવું ં પડયુ” છે; પરંતુ મેં ઉપર કહ્યું તેમ પૂ. ગાંધીજીની બ્રિટિશ હિન્દુસ્તાનની લડત એ તમાંરાં દુઃખ દર્દીનાં નિવારણૢની લડત હતી અને હુ' બહાર રહ્યો રહ્યો પણ તે રીતે તમારાં શોષણનાં મૂળ દૂર કરવાનાં કામમાં લાગેલા હતા.
પ્રગટેલી આત્મશ્રદ્ધાથી—તેમણે વહેતા મૂકેલા વિચારાથી—તેમણે રેલી નવી હિંમ્મતથી—તેમણે ઊભી કરેલી.કંત નિષ્ઠાની ભાવનાથી આખા દેશ રંગાયા. જગતમાં એક નવીન ચમકાર બન્યા. 'િદુસ્તાનના આત્મા વર્ષોના ધેન પછી સળવળી ઉઠયે, જાગૃત બન્યા, લેાકાએ ભિતા ખ’ખેરી નાખી, ખલિદાના ચેપ ફેલાયા, " પ્રાંતિય ભાવના, કેમી વિખવાદ અને ` સ્વાર્થ સાધુતાનુ સ્થાન રાષ્ટ્રિયતાએ લીધુ. અને દરિદ્રનારાયણુની સેવા એલેકાનુ જીવનધ્યેય બની ગયુ. એક અદ્ભૂત ક્રાન્તિ તેમણે લાવી મૂકી. એ ક્રાન્તિના મેાજા' આપણાં પ્રાંતમાં પણુ, અથડાવા લાગ્યાં. અપમાન, શાણુ અને મુસીબતથી ત્રાસી ગયેલ પ્રજામાં કંઇક નવચેતન આવ્યુ. બ્રિટિશ હુકુમતની સત્તાની સામે લેાકાએ ભીટ માડી.
બ્રિટિશ હકુમત માટે આ અસલ હતું. પેાતાની અબાધિત, અમર્યાદિત 'સત્તા સામે પડકાર કરનારને જમીનદાત કરવાને તે કટિબદ્ધ થઈ અને પેાતાની શક્તિના પરચા બતાવવા માટે તથા રાજા-પ્રજાના દિલમાં ધાક બેસાડવાને માટે તેણે દમનકારી પગલાં ભરવાની નીતિ ગ્રહણ કરી.
તેમાં
પ્રવાહમાં
ખાદી અને ગવનરની મુલાકાત સંબંધમાં મારૂ વળષ્ણુ, પ્રત્યાદિ તે બધાં નિમિત્તો હતાં.. ખરી વસ્તુ તે એ હતી કે પૂ. બાપુનું નિદાન અને પૂ. બાપુએ સૂચવેલ · ઇલાજ એ બન્નેની ગ્રેટ બ્રિટિશ હકુમતને પહોંચી ગઇ હતી. અને તે સામ્રાજ્યશાહીના અંત ભાળતા હતા. અને એ કાઠિયાવાડ અને ખાસ કરીને રાજાએ ન તણાય તે જોવા આતુર હતા. હુ જુદુ જ માનતા હતા, હિંદુસ્તાનથી વિખુટા ... એવા કાઠિયાવાડ અને પ્રજાથી વિખુટા એવા રાજા હુ કલ્પી શકતા. જ નહેાતા, જે રસ્તે હિંદુસ્તાન અને હિંદુસ્તાનની પ્રજા તેજ રસ્તે કાઠિયાવાડ અને કાફિયાવાડનાં રાજવીઓનું કલ્યાણુ સમાયેલુ'. હે એમ હુ' માનતે હતે.
જે સ્થિતિ મને અકળાવી રહી હતી તે હવે અસહ્યું લાગવા માંડી. પૂ. બાપુના વિચારા અને સિદ્ધાન્તાનુ અળ મને મળ્યું ન હાંત, તેમનેા અને પૂ. સરદાર સાહેબને સાથ અને ટેકા મને મળ્યા ન હેાત, શ્રી. ભક્તિબા મારી પડખે ન હેાત અને કાઠિયાવાડ, ગુજરાતનાં અનેક કાર્યકર ભાઇ બહેનનું આકષ ણુ મને ન હેાત તે આ નિણૅય જેટલે। આસાનીથી હું લઇ શકયા તેટલી આસાનીથી લઇ શકત કે નહિ એ કહેવુ ‘મુશ્કેલ છે.
આ નિણૅયની પાછળ એક ખીજું પણ કારણ હતું. સ્વદેશની ચળવળના વખતથી જ હું સ્વદેશીના ઉપાસક હતા. ઢસાતા સુધાર બનાવે તેજ ફરનીચર, ઢસાના મેચી બનાવે તેજ જોડા, ઢસાના વણુકર અને દરજી અનાવે તેજ કપડાં હું વાપરતા, પરંતુ પૂ. બાપુએ આખી રાજકીય અને આર્થિક પરિસ્થિતિનું પૃથક્કરણ કરી સમજાવ્યુ` કે ઢસા અને રાયસાંકળીનાં દર્દનાં મૂળ બ્રિટિશ શાહી. વાદમાં પડેલા છે. જ્યારે આ વસ્તુ સમજાણી ત્યારે જ મારા વિશ ૠતુ' ચિત્ર સપૂછ્યું' બન્યું. અને મારા નિર્ણય દૃઢ બન્યા. આજે એ નિણૅયને પરિણામે જીવનમાં મેં જે કાંઇ મેળળ્યુ છે. તેને મુકાબલે છેલ્લા પચીસ વર્ષમાં મારે ભાગે જે સહન કરવાનું આવ્યું છે તેની કશી વિસાત નથી.
એટલા માટે એ નિષ્કુ'ય સૂચવનાર પરમ કૃપાળુ પરમેશ્વરના જેમ હું ઋણી છુ' તેમ પૂ. ગાંધીજી જેમણે મને જીવનદર્શન આપ્યુ, પૂ. સરદાર સાહેબ જેમણે મને ક્રૂ અને 2કા આપ્યાં, શ્રી ભક્તિમા જેમણે મારા નિર્ણયના પરિણામે કુટુબની સર્વ જવાબદારીએ પચીસ પચીસ વર્ષ સુધી ઉપાડી એટલુ* જ નહિ પણ મારા મિષ્ણેયને અચળ રાખવામાં મન, બુદ્ધિ અને અન્તઃકરણથી મને સાથ આપ્યો અને ગુજરાત 'કાઠિયાવાડના સહકાર્યકર્તાઓ જેમણે અમારે રાહુ સરળ બનાવવાને માટે, અમારા ભાર હળવા કરવાને માટે પચીસ વર્ષ સતત ચિંતા, કરી તેમને સ'ના હું
આજે દેશનાં, "મારાં અને તમારા સર્વનાં સદ્ભાગ્યે 'એ શેષણુની જડ ઉખેડવામાં આપણે સફળ થયાં છીએ. હિંદુસ્તાનની નવરચના કરવાના અધિકાર આપણા હાથમાં જ આગ્ન્યા છે. હિંદુસ્તાનને સ્વરાજ મળ્યું છે અને જે શાવિહીન સમાજરચના ઉભી કરવા માટે આપણે સૌ સપથ લઇને બહાર પડયા હતા તેમને તેવે સમાજ ઉભા કરવાની અનુપમ તક પ્રાપ્ત થઈ છે. કુદરતની એ ધટના હશે કે બલિદાનનો યુગ શરૂ થાય ત્યારે મારે તાલુકા છેડવા અને નવરચનાને યુગ શરૂ થાય ત્યારે એ તાલુકાની નવરચનાને માટે ફરી તમારી વયમાં હાજર થવું.
વિરાધ લડત, અસહકાર, જેલગમન એ બધાં જો મે' સરખી રીતે પચાવ્યા હશે તે જેમ આત્મબલિદાનનાં યુગમાં હું તમારી સેવા કરી શકયે। તેમ આ નવરચનાનાં યુગમાં પણ હું તમને ઉપયોગી થઇ શકીશ. જ્યારે નવરચનાને વિચાર કરૂ' છું... ત્યારે મારા મનમાં અનેક વિચાર। ઉદ્ભવે છે. આજના જમાના રાજાશાહી કે કૈાપ્ત શાહીના નથી. આજના જમાના સેવાનો છે. હુ. તમારે સ્વામી નથી, હું તમારા અંદ સેવક છું. તમે મને તાલુકદાર કહેવાનું પસ' કરે, દરબાર કહેવાનું પસ'દ કરો કે મને ખીજી' કંઇ નામ કે હેદ્દો આપે એ તમારા પેાતાના અખત્યારની વાત છે. પરંતુ તેથી મારી સેવક તરીકેની સ્થિતિમાં લેશ માત્ર કરક · પડતા નથી. સેવક તરીકે તમારે કેટલી સત્તા મને સોંપવી, કેટલી તમારી પાસે રાખવી એ પણ તમારાં અખત્યારની વાત છે.
ત્યાર પછી આવે છે હુકુમતની વાત. ઢસાં એક નાનુ ગામ છે. એની ઉપજ પણુ જ છે. આધુનિક તંત્રને ભાર એના ઉપર પડે તે એના વિકાસ પણ કુંઠિત થઈ જાય, એટલે ઢસાને લાગે વળગે છે ત્યાં સુધી મારી દૃષ્ટિએ હુકુમતને પ્રશ્ન ઉભા થતા નથી. ઢસાના લાકાએ પોતાનું જોડાણ કાઇ મેટી હુકુમત સાથે કરવું જ રહ્યું, તમને અનુકૂળ હેાય તે વડેદરા રાજ્ય સાથે "તમારૂ" જોડાણ ચાલુ રાખશો, અગર તમને કઇ જાતને ફેરફાર કરવાની જરૂરિયાત જણાય તે તેમ કરવા પણ તમે મુખત્યાર છે. તમારા નિણૅય મને માન્ય રહેશે.
ત્રીજી વાત આવે છે આંતરિક વહીવટની, હિન્દુસ્તાનનું ગામડું એક રીતે જોઇએ તે એક સ્વતંત્ર એકમ થવાને સરજાયેલુ છે. જેટલે અંશે આ એકમ આબાદ થશે. એટલે અંશે આ એકમ નિરૅગી બનશે, એટલે અંશે હિન્દુસ્તાન નિરેû ખનંશે. જેટલે અંશે આ એકમ આઝાદ બનશે એટલે અંશે હિન્દુસ્તાન પણ આઝાદ બનશે. હું તમને આજને આજ આર્થિક આબાદી કે શારીરિક આરેગ્યુની બક્ષીસ આપી શકુ તેમ નથી. પણ જે આઝાદીનું મેં' કૉંગ્રેસના ધ્વજ હેઠળ પાન કયુ છે. તે આઝદી તમને આપી શકુ એમ છુ, ઢસાના આંતરિક વહીવટ ઢસાના લેાકેા સ્વતંત્ર ગ્રામપ ચાયત મારફત વહેલામાં વહેલી તકે ચલાવે એમ હુ જોવા ઇચ્છું