________________
કોટક વિ કી
તા. ૧૫ ૫-૪૭
ચકિત થઈ રહે છે. એક એવું છે ને
મને વાન થાય પણ
ગાંધીજી અને જવાહરલાલ: (પુષ્ટ ૧૨ થી ચાલુ), નિરતિશય સમૃદ્ધિ ગમે છે; વળી જીવન જે સંધર્ષો ઊભા કરે છે. અતિ વિરલ ગુણ આવી વસ્યા છે. ભાષણો જુએ તે લાવાને તે પ્રત્યે ઝાઝે અણગમે, પણ નથી.' જીવનનું અને એમને " ક 1 ધગધગત નિબંધુ પ્રવાહ, પણ આચરણ સંયમપૂર્ણ હાવભાવમાં
ઉત્તેજિત કરી મૂકે છે' પણ અંધ બનીને એમાં રચ્યાપચ્યા આકળા અસ્વસ્થ, નિર્ણય ત્યારે સુચિતિત સુનિશ્ચલ; નાનાં નાનાં રહેનારની ગ્રામ્યતા એમનામાં જુગુપ્સા પેદા કરે છે. એ વીર્યવંત છે , કાર્યોમાં પિતાનું જ ધાર્યું કરાવનાર મમતીલા, તે મેટાં કાર્યોમાં
અને વેદનશીલ છે અને એટલે આવેશ કે વેદનાની યાતનામાંથી આત્મવિલોપનની જાણે મતિ; ધ્યેય ક્રાન્તિકારનું, નિષ્ઠા સ્થિતિચુસ્તની;
એ ઉગરી શકે એમ નથી. રણભેરી સંભળાતાં એમનું લેહી ધમકોઈ હેતુનું સમર્થન કરવું અત્યંત આવેશયુક્ત, કોઈ હેતુને ઉતારી
ધમવા લાગે છે, એમનામાં વસતા વીરને હાથ તલવારની મૂઠ પર પાડવે અત્યંત ન્યાયયુક્ત; અંગત જોખમ વિશે સાવ લાપરવાહ,
જાય છે અને યુદ્ધમાં ઝંપલાવવાને એ અધીર બની રહે છે. જેમાં પણ રાષ્ટ્રના હિતને આંચ આવે એમ હોય ત્યાં અત્યંત સાવધ;
આંખ મીચે છે ત્યાં વારેવારે બુદ્ધની પ્રતિમા બંધ નયનને અવઆ સંસારની સઘળી સારી વસ્તુઓ વિશે ચાહના, છતાં અંગત
- કાશમાં તર્યા કરે છે. “શતદલકમલ પર વિરાજીત, શાન્ત અને મેજશોખ પ્રત્યે સર્વથા ઉદાસીન; બીજાઓને એ સત્તાસ્થાને ચઢાવે
નિર્વિક૯૫, આવેશ અને કામનાઓથી પર, જીવનના કલહ અને અને છતાં પોતાને માટે કશું પણ બાવીને બેસવાની બધા રોગયુક્ત
ઝંઝાવાતથી દૂર, એટલા બધા દૂર કે દુધર્ષ અને અપાયું.” એ ' અને નિર્લેપ, માનવસહજ રીતે હળનાર ભળનાર અને માનવસમાજ
ચક્તિ થઈ રહે છે. આ બે વિરોધનું-જીવનના અને આત્માના સાથે કંઇ જ સંબંધ ન હોય એમ દૂર પણ સરકી જનાર-સ્વભાવનાં
સાદનું–ઉપશમન થઈ શકે એવું શું નથી ? બુદ્ધની પ્રતિમા ઉપર આવાં પરસ્પરેિધી લક્ષણે એમનામાં ભેગાં વસે છે. પરિણામે ધડીમાં એ પુનઃ અંતઃક્ષને સ્થિર કરે છે ને એમને જ્ઞાન થાય છે કે ઉષ્માભર્યા તો ઘડીમાં ટઢા, ઘડીમાં ગર્વિષ્ઠ તે ઘડીમાં નમ્ર લાગે. “એ પ્રશાન્ત ને નિશ્ચલ દીસતી રેખાકૃતિઓની પાછળ પણ છે છે. સમુદાયના પ્રેમમાં પડેલે એ વૈભવી ધનપતિ છે; પરદેશીની આવશે અને ઊમિએ નથી એમ નથી; પણ આપણુને પરિચિત ' સંસ્કૃતિ પિતાદ્વારા પ્રગટ કરે એ રાષ્ટ્રવાદી છે; એના
છે તેથી સાવ જુદા, અદ્ભુતતર પ્રબતર એ આવેશે ને ઊર્મિઓ છે પ્રચંડ ઝંઝાવાતમાં સપડાયેલો એ બુદ્ધિવાદી છે. વ્યક્તિત્વના આવા
છે. બુદ્ધનાં નેત્રે મીંચેલાં છે, પરંતુ એ મીંચેલાં નેત્રે માંથી કે કોઈ વિરોધાભાસને લીધે જ અનેરું આકર્ષણ એમાંથી પ્રગટે છે. પરમ આત્મશકિત વસ્તુ માત્રને ભેદીને જુએ છે અને સમસ્ત
આ માણસ જે મિજાજે મનસ્વી ફાંટાબાજ છે, માન્યતાઓ દેહમાં પ્રાણશક્તિ ઉભરાઈ રહે છે. યુગ પછી યુગો વીતે છે પરંતુ જડવાદી છે, પથનિર્ણયે ભાવનાવાદી છે અને હૃદયે કરીને માનવ- બુદ્ધ કંઈ આઘે નીકળી ગયા લાગતા નથી; એ જ મૃદુવાણી હજી પ્રેમી છે તે શું માને છે વારૂ જેમાંથી એને આટલું બધું નૈતિક પણ આપણાં કાનમાં ગુંજે છે અને કહે છે કે “જીવનવિગ્રહથી કાયરની "બળ મળી રહે છે ને એની જીવનશ્રદ્ધા કઈ છે? ધર્મની એને જેમ ભાગશે નહિ, કિન્તુ શાન્ત ચિત્તે એને પ્રતિકાર કરજો; જીવ
જરાય પડી નથી, જો કે Discovery of India નામના નમાં જ વિકાસ અને પ્રગતિ માટે એક એકથી ચડે એવી તકે ' પિતાને પુસ્તકમાં ઉપનિષદો વિશે એણે મન મૂકીને લખ્યું છે. પડેલી છે. વિરોધના આવા સમાધાનની પ્રતીતિ મેળવવા /
પણ એ ગુણુદર્શન બૌદ્ધિક ભૂમિકા રહીને કર્યું છે અને મૌલિક વર્તમાન જગતમાં એ આસપાસ નજર ફેરવે છે. અને ગાંધીજી * પણ નથી કેમકે એ સીધું અંગત અનુભવમાંથી ઉતરી આવતું પર જઈને એ નજર ઠરે છે. એ જ છે પ્રશાન્ત નેત્રવાળા કાન્તિ
નથી. ગાંધીજીની જેમ એ નીતિવાદી, ગૂઢવાદી કે અધ્યાત્મવાદી. કાર, જે ધિ કાર્યા વિના લડી શકે છે, જે સદા પ્રવૃત્તિમય છતાં સદા નથી. મનુષ્યના સામાજિક નિર્માણની પાર જઈને જીવનના ગૂઢ નિવૃત છે, જેના લોહીમાં શિવાજીનું એજિસ વહે છે, જેની આંખભેદ ઉકેલવા માટે ભીતરમાં વસતો કઈ આભા એમને ઠેલત માંથી બુદ્ધની ક્ષમાને પ્રકાશ નીતરે છે. અને એટલે નાસ્તિક નેહરૂ લાગતું નથી. “સ્વર્ગને શિકારી શ્વાન” એમનાં પગલાં સુંધતે પૂઠે ગાંધીજીને આશક બને છે એને લેહનું ખડ્ઝ મ્યાન કરી સુવર્ણ પળતા નથી. પિતાના માનવબંધુઓની એ સેવા કરે છે તે મનુષ્યમાં ખટ્ટના પ્રકાશને અનુસરે છે. એમને ઈશ્વર વસતા જણાય છે એટલા માટે નહિં; પરંતુ પિતાનું
એ એવા જગતના સર્જન માટે મથે છે જેમાં સ્વાર્થલેલુભાવી એ સર્વેના ભાવી સાથે સંકળાયેલું છે એટલું સમજવા પતાનું લોકકલ્યાણ સાથે, વ્યક્તિ સ્વાતંત્ર્યનું સામુદાયિક પુરૂષાર્થ સાથે; જેટલા એ શાણા છે માટે. એમની દેશભક્તિનું કોઈ માનસિક અને રાષ્ટ્રીય હિતોનું આંતરરાષ્ટ્રીય શાતિ સાથે સમાધાન કરવામાં ચાલકબળ હોય તે તે અભિમાન–અર્થાતુ આભગૌરવ છે. એ પર
આવ્યું હોય. કેવી રીતે આ પ્રકારના જગતનું નિર્માણ સધાશે દેશીઓ સાથે લડે છે કેમકે ગુલામી બિલકુલ સાંખી ન શકે
તેની એમને ચોકકસ ખબર નથી છતાં એમને શ્રદ્ધા છે કે મનુષ્યને
' બુદ્ધિયુક્ત દલીલે થી સમજાવી શકાય છે અને પારમાર્થિક સ્વાર્થ એટલા બધા એ અભિમાની છે. એ લોકતંત્રવાદી છે કેમકે જેના મનુષ્યનાં કાર્યોનું પ્રેરક ને નિયામક બળ બની શકે છે. એ અન્યમાં પર પિતાને નૈતિક અધિકાર ન હોય એવાં સત્તાસ્થાનો બચાવી પિતાની જ પ્રતિકૃતિ જુએ છે. પરિણામે મનુષ્યને વ્યવહારમાં જે બેસવાનું તુચ્છ ગણે એટલા બધા એ ઉચ્ચાશયી છે. આત્મગૌરવની કંઇ બુદ્ધિસિદ્ધ નથી હોતું, પણ ગૂઢ કે અકલિત હોય છે તે એમને સાથે સંકળાયેલો બીજો આવે તે હદયની ઉદારતા ને ઉમાતે છીતા કરી મૂકે છે. એમની સમજમાં જ એ ઉતરતું નથી. એમાં છે. એ સમાજવાદી છે કેમકે વ્યક્તિને લેભ અને ધનપતિને દુર્વ્યય
રહેલી શક્તિની એમને ઝાંખી ખબર તો પડે છે, પણ એનું ચલનશાસ્ત્ર એમનાથી સંખ્યા જ નથી, અને ઉદાર એટલા બધા છે કે આ
એ સમજ્યા નથી. એ જાણે છે કે ગાંધીજી એનું રહસ્ય જાણે છે ,
અને એ અદ્ભુત શક્તિને પ્રભાવ પ્રગટ કરી શકે એમ છે એટલે દુનિયાની બધી સારી વસ્તુ એ સૌને ભાગે પડતી આવે એવું જ જ્યારે મહાત્માજીનાં કાર્યો કે નિર્ણય પાછળ રહેલી તકેસરણી. એ ઈ છે. ગાંધીજીમાં એમને આસ્થા છે તેનું કારણ થેડેક અંશે એમને સમજાય નહિ ત્યારે એ મને મૂંગે મોઢે અનુસરવામાં એ એ કે પિતાથી મહત્તર એવી શક્તિને સ્વીકાર કરવા જેટલા એ સત્ય
સંતોષ માને છે. ગાંધીજી પ્રત્યેની એમની નિષ્ઠા સાચી અને ભકત અને નમ્ર છે; અને થેડેક અંશે એ ૫ણું ખરું કે એમના સ્વ
કસાયેલી છે; ગાંધીજીને એમને વિશેને પ્રેમ પણ ઉઠે ને સ્થિર
છે. બંને એકમેકના બળના પૂરક છે. ગાંધીવિનાના નેહરૂ નિપૂરિભાવમાં અનુસ્મૃત એવી જે વૃત્તિઓની નિમળતા છે તેણે કરીને
ણામી બની રહે; નેહરૂ વિનાના ગાંધી અપૂર્ણ રહી જાય. જ્યારે કલ્યાણકર સાધ્ય માટે સાધન પણ કલ્યાણકાર પસંદ કરવામાં રહેલું ગાંધીજી સાથે એમને મતભેદ પડે છે ત્યારે એ પ્રમાણે તે કહી ડહાપણ એ પામી ગયા છે. બીજી રીતે કહીએ તે એમને સંપ્ર. નાખે છે. તે વખતે રૂઢિચુસ્ત એમની સામે વક્રમાવે જોઈ રહે છે, દાય, જે સંપ્રદાય એને કહી શકાય તે તે સુસંસ્કૃત માનવતાપૂર્ણ
અને રૂઢિભંજકે એમને બિરદાવે છે; પરંતુ ગાંધી અને નેહરૂ વચ્ચે ભાતિકવાદને છે. '
કદી તૂટ પડી દેખાતી નથી. બંને એકમેકને પિછાને છે. એ પિછાએમના છેલ્લા ગ્રંથમાં એમણે કહ્યું છે તે પ્રમાણે એ પિતે *
, નમાંથી જ ગાંધીજીની મહત્તાનું અને નેહરૂના ડહાપણનું માપ મળી
રહે છે. બે અંતરોની આ પ્રકારની એાળખ એ હિંદી રાષ્ટ્રીય મહાસ:નારિતક છે અને નાસ્તિકની જેમ એમને પ્રકૃતિ અને જીવનની, ભાની મેટમાં મેટી સિદ્ધિ છે. “પ્રજાબંધુ'માંથી સાભાર ઉંધુ,
કરી .