________________
૧૦૦]
..
સરૂપ'દ એન. શ્રોફ
૧૦] ,, અમૃતલાલ કાળીદાસ-શેરબજાર ૧૦૦′′] શ્રેયાંસપ્રસાદ જન.
..
૧૦૦૦] ડૉ. અમીચંદ છગનલાલ - સુરત ૧૦૦] શ્રી. મ’ગળદાસ જેઠાભાઇ મીસ્ત્રી
અમદાવાદ.
1°°°J
મણિલાલ વાડીલાલ અભ્ભા
અમદાવાદ.
t°°°J સારાભાઈ ડાહ્યાભાઈ-અમદાવાદ ૫૦] પ્રેમચંદ ચતુર્ભુજ ભાયાણી. શ્રી. દુલભજીની કુાં.
२०००] ૧૦૦ ] ૧૦૦૧] કસ્તુરચંદ ઠાભાઈ હા.
અમૃતલાલ જેસિ`ગભાઈ
ચંદુભાઇ.
33
"3
23
""
23
""
૧o o o] તીલાલ નથુભાઈ
૧૦૦]
..
છેોટાલાલ ચીમનલાલ મુનસક્
સુરત.
૧૦જી
૧૦૦ ૧}
૧૦૦]
૧૦૦ ૧]
૧૦ ૦૧]
1°°°
ભાગ લઇ શકશે.
શુદ્ધ જૈન
શ્રી. ભાઇચંદ રૂપચંદ દેશી
૧૦૦૦}
૧૦૦′′]
دو
.
"3
વીરચંદ પાનાચંદ શાહની કાં.
,, મહાસુખરામ લલ્લુભાઈ ટ્રસ્ટ
અમદાવાદ
૧૦૦]
૧૦૦]
૧૦૦] લીલાવતીબહેન દેવીદાસ
૧૦૦]
”, વાલજી લધાની કુાં.
33
"
"
તાપીદાસ જેઠાભાઇ દલાલ
એચ. બી. શાહની કુ. આન'દીલાલ ખેચરદાસની કાં.
22
15
જય'તિલાલ લલ્લુભાઈ. પરીખ
ચુનીબહેન. શ્રી. ચીમનલાલ માનચંદનાં માતુશ્રી કામાણી બંધસ
મણુિલાલ જેઠાલાલ
ઇનામી હરીફાઇ
આ
શ્રી. છોટાલાલ ખાલાભાઈ કારા તરફથી તેમના સદ્ગત પિતાશ્રી બાલાભાઈ ગુલાબચંદ કારાની ઈચ્છા અનુસાર તેમના સદ્ગત વડિલ બંધુના સ્મરણાથે એક છનામી નિબંધમાળાની યેાજના અને તેમાં જણુાવ્યા મુજબ રૂા. ૪૦૦ ની રકમ અમારી ઉપર મેકલી આપવામાં આવી છે, અને આ નિબંધમાળા “ડાહ્યાભાઇ આલાભાઇ કારા નિબંધમાળા”ના નામથી ઓળખાય એવી ઇચ્છા તેમણે વ્યક્ત કરી છે. શ્રી મુબઇ જૈન યુવક સધની કાર્યવાહક સમિતિએ આ યોજનાના અમલ કરવાના રાવ કર્યાં છે. રીતે જૈન સમાજના વિચારકાને આખા જૈન સમાજના ભાવી વિષે પેાતાના વિચાર। વ્યવસ્થિત આકારમાં રજુ કરવાની તક ઉભી કરવા માટે શ્રી છેટાલાલ બાલાભઈ કારાને સંધની કાર્યવાહક સમિતિ તરફથી આભાર માનવામાં આવે છે. આ યોજનાના કવા લાભ લેવામાં આવે છે તે ધ્યાનમાં લઇને આગળ ઉપર આવા જ કા અન્ય વિષયો ઉપર ઇનામી નિબધા લખાવવાની પ્રવૃત્તિ ચાલુ રાખવા પેાતાની ઈચ્છા છે..એમ શ્રી ટાલાલ ભાલાભાઇ કારા તરફથી અમને જણાવવામાં આવ્યુ છે. પ્રસ્તુત યોજનાની વિગતે નીચે મુજબ છે.
વિષય : “આધુનિક સમયને અનુલક્ષીને જૈન ધ અને સમાજ (ચવિધ સંધ) ના ઉત્કર્ષ કેમ થાય ?”
ઇનામ : આ વિષય ઉપર એકત્ર થયેલ નિબધમાંથી સૌથી સારા નિાધ લખી. મેકલનારને રૂા. ૨૫૦ અને તેથી ઉતરતે નિબંધ લખી મેાકલનારને રૂા. ૧૫૦નું ઇનામ આપવામાં આવશે.
હરીફાઇ કેાણ કરી શકે? આ હરીફાઈમાં માત્ર જૈને જ
૮૬ ૦૦૭]
ડાહ્યાભાઈ બાલાભાઇ કારા નિમંધમાળા
નિબંધનુ' ક૬ : ફુલ્સકેપ આ પેજીના ૩૨ છાપેલાં પાનાં
શાહઅમદાવાદ
થાય એ આસપાસ.
ભાષા : નિબંધની ભાષા ગુજરાતી અથવા હિંદી હેાવી જોઇએ, સમય : ચાલુ વર્ષના એગસ્ટ માસની આખર તારીખ સુધીમાં જે નિા મળ્યા હશે તેટલા નિબધે જ હરીફાઇમાં સામેલ કરવામાં આવશે.
૧૦૦૦] ડા. ચીમનલાલ એન. શ્રોફ
૧ ૦ ૦ ૦] કાંતાબહેન અંબાલાલ એલ.
પરીખ.
૧૦૦”]
૧૦૦]
૧૦૦′′]
1૦ ૦ ૦]
1°°°]
૧૦૦૦]
1000
1૦૦૦]
૪૫૦૧}
૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ′ ૩.
""
૬. ભગવાનલાલ હરખચંદ
રવજી સેજપાળ
શાંતિલાલ જીવણલાલ
,, અમુલખ અમીચદની કુાં.
પ્રેમચંદ વેલજી મહેતા
હાથીભાઈ ગલાલચંદ મહેતા
હરજીવન નાગરદાસની કું, હા. પ્રાગજીભાઈ
અંબાલાલ એલ. પરીખ
કેટલાક ગૃહસ્થા તરફથી.
..
તા. ૧૫-૪૭
31
',
પરીક્ષક સમિતિ : આ નિધે તપાસવા તેમ જ પહેલા તથા બીજા ઇનામની યુગ્મતા નકકી કરવા માટે નીચે મુખા પરીક્ષક મિતિ નીમવામાં આવે છે. પડિત સુખલાલજી, શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ, શ્રી. પરમાનંદ કુંવરજી કાપડી, શ્રી. શાન્તિલાલ હરજીવન શાહ શ્રી. ટાલાલ બાલાભાઇ કારા,
નિમધેની માલેકી : આ હરીફાઇ માટે મેકલવામાં આવેલા સવ` નિબધા ઉપર પ્રકાશન વગેરેની સ` માલેકીના પ્રો શ્રી મુ`બઇ જૈન યુવક સધતે રહેશે. તેમજ જે નિબંધને ઇનામા મળ્યા હશે તે નિબંધો પ્રગટ કરવાને શ્રી છેોટાલાલ બાલાભાઈ કરાતે પણ હક રહેશે.
આ સરતા ધ્યાનમાં રાખીને ઉપર જણાવેલ વિષય ઉપર વિચારપૂર્ણ લેખે! લખી મોકલવા જૈન સમાજના વિદ્વાન તેમાંં જ અનુભવી ભાઇ મહેતાને અમારી સવિનય પ્રાથના છે.
મણિલાલ મેાકમચંદ્ર શાહ દીપચંદ ત્રીભોવનદાસ શાહ વેણીબહેન વિનયચંદ કાપડીઆ મત્રીએ, મુંબઇ જૈન ચુવક સંધ.
ધાર્મિક અધ્યાપક થવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મદદ
=::=
જુદા જુદા સ્થળે રહી જૈન તત્વજ્ઞાનના અભ્યાસ કરી આવા વિદ્યાર્થીગ્રહામાં ધાર્મિČક અધ્યાપક તરીકે કાર્ય કરી શકે તેવા વિધાર્થીએને મદદ અને સગવડ આપ। શ્રી મહાવીર જૈન વિદ્યાલયે (ગોવાળીઆ ટ્રેક રાડ, મુબઇ ૨૬) યોજના કરેલ છે. આ યોજનાને લાભ લેવા ઇચ્છતા વિધાથીઓએ નકકી કરેલ અરજીપત્રક ઉપર તા. ૧૫ મી નુન ૧૯૪૭ સુધીમાં અરજી કરવી.
શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ. મુદ્રણુસ્થાન : સુ કાન્ત પ્રિ. પ્રેસ, ૪પ૧, કાલબાદેવી રેડ, મુંબઇ, ૨