________________
કબુત્ર જેન
સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહ
જૈન સમાજને નમ્ર વિજ્ઞાપન
સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહ સદૂગત સાક્ષર શ્રી વાડીલાલ મેાતીલાલ શાહુને જૈન સમાજને એક ગૌરવપ્રદ વારસે છે. આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં જ્યારે જૈન સમાજની કેળવણીના પ્રશ્નને કેવળ પ્રીરકાલેદની દૃષ્ટિએ જ વિચારવામાં આવતા હતા ત્યારે સદ્ગત વાડીલાલ માતીલાલ શાહે તેમ જ તેમના ભાગીદાર શ્રી. મણિલાલ માક્રમચદ શાહે ઉભયની મેસસ`ખી. મિણલાલ કંપનીમાંથી રૂા. ૩૧,૦૦૦ ની ૨કમ આપીને ત્રણે પ્રીરકાના ઉચ્ચ શિક્ષણ લેતા જૈન વિદ્યાથી ઓને રહેવા વગેરેની સગવડ આપતી આ સંસ્થાની પ્રીન્સેસ સ્ટ્રીટમાં આવેલ પીરભાઈ ખીડી'ગ નં. ૨ માં શરૂઆત કરી હતી. એ સસ્થા છેલ્લાં ૨૫ વર્ષથી મુંબઈ હાઈકોર્ટે નક્કી કરી આપેલ ચેાજના મુજબ ચાલી રહી છે અને આશરે ૪૦ વિદ્યાર્થીએ તેને લાબ લે છે. સંસ્થા પાસે રૂા. ૫૬,૦૦૦ ની લેાન છે અને તેના વ્યાજમાંથી નિર્વાહ કરવાને હાઇને વિદ્યાથી ઓને માત્ર રહેવાની સગવડ આપવા ઉપરાંત વિશેષ કશું પણ થઈ શકતુ નથી, આજે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તેમજ જૈન એજયુકેશન સેાસાયટી ભિન્ન ભિન્ન ફીરકાઓના વિદ્યાધી આને સારા પ્રમાણમાં સંભળી રહેલ છે તેમજ તેમને અનેક પ્રકારની સગવડ આપે છે. તથા ધાર્મિક શિક્ષણના પણ પ્રત્યેક સ્થળે સારા પ્રમ'ધ કરવામાં આળ્યે છે. પણ કશા પણ પ્રીરકાભેદ સિવાય જૈન વિદ્યાથી આને સગવડ આપવાની જવાબદારી મુખઇ ખાતે માત્ર સયુકત જૈન વિદ્યાર્થી ગૃહ જ વહન કરે છે. આજે આવી મદદની અપેક્ષા ધરાવતા જૈન વિદ્યાર્થી એની સખ્યા બહુ મોટા પ્રમાણમાં વધતી ચાલી છે અને જગ્યા અને સગવડના અભાવે વિદ્યાર્થી એની સખ્યાબંધ અરજીએ પાછી ઠેલવી પડે છે. સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહને અન્ય છાત્રાલયેાની માફક બીજી પણ અનેક રીતે વિકસાવવાની ખાસ જરૂર છે. જૈન સમાજ ધારે તે આ સંસ્થાને આખા જૈન સમાજનું સુ'ખ' ખાતેનું એક મહત્વનું શિક્ષણકેન્દ્ર બનાવી શકાય અને એ ભૂમિકા ઉપર જૈન સમાજની સાચી એકતાના પાચ રચી શકાય. આ બધા મનેરથા સસ્થાને પેાતાનુ મકાન ન હેાય ત્યાં સુધી પાર પડવા અશકય છે અને તેથી સંસ્થા માટે આશરે ૧૦૦ વિદ્યાર્થી એ રહી શકે તેવુ' એક સાધનસ’પન્ન મકાન ઉભુંડ કરવા માટે એ લાખ રૂપીઆ એકઠા કરવાની પ્રવૃત્તિ અમેએ કેટલાક સમયથી શરૂ કરી છે. આ ફાળાની શરૂઆત અમારામાંના એક બધુ, સંસ્થાના ટ્રસ્ટી અને મુખ્ય સ'ચાલક શ્રી મધુલાલ એકમચંદ શાહે રૂા. ૧૦૦૦૦ આપીને કરી છે અને તે ફાળામાં આજ સુધીમાં રૂા. ૮૬૦૦૭ ની રકમ ભરાઈ ચુકી છે. જેની વિગતવાર યાદી નીચે આપવામાં આવી છે. સાધારણ રીતે અમાએ હજાર હજારની રકમની જ માંગણી કરી છે, જો કે જે કાઇ જૈન બધુ કે બહેન જેટલુ વધારે આપે તેટલું સવિશેષ આવકારદાયક છે અને આજે પણ અમારા રૂ!. ૨૦૦૦૦૦ ના સીમાચિહ્નને અમે જદ્ધિથી પહેાંચી શકીએ અને મકાન બધાવવ!નું કાર્ય અમે સ્વસ્થ ચિત્તે સત્ત્પર હાથ ધરી શકીએ તે માટે જૈન સમાજના સુસ્થિત ભાઇ વ્હેનેાને સયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહના ઉદાત્ત અને વિશાળ ઉદ્દેશે।ને લક્ષ્યમાં લઇને હજાર હજારના જ ધારણે પેાતાના ઉદાર હાથ અને તેટલેા લખાવવા અમે આગ્રપૂક વિનંતિ કરીએ છીએ, અલખત્ત આજે સમય બદલાતા ચાલ્યા છે; વ્યાપારમાં મંદીનું પુર આવી રહ્યું છે; આમ છતાં પણ લડાઇનું ધન હજી ઢગલાબ`ધ સગ્રહાયક્ષુ' પડયુ છે. જૈન સમાજનેા શ્રીમાન વ ધારે તે આ અમારી માંગણી બહુ જ સહેલાઇથી અને તરતમાં જ પુરી કરી શકે તેમ છે. તે જેમાં જૈન સમાજની ઉછરતી પેઢીને અત્યન્ત જરૂરી અવલંબન પુરૂ પાડવાના સવાલ છે અને જેમાં જૈન સમાજના ઉત્કૃષ્ટ સધાય એવી અનેક શકયતાએ ભરેલી છે. એવા સયુક્ત જૈન વિદ્યાથી ગૃહને સગીનપણે વિકસાવવાના અમારા આ પ્રયત્નને જૈન સમાજનેા સુસ્થિત વ આવકારશે અને પુરેપુરા ટેકે આપશે એવી અમે આશા તેમજ વિશ્વાસ ધરાવીએ છીએ. સાથે સાથે આ સંસ્થાના લાભ લઇને પસાર થયેલા એવા કેટલાય વિદ્યાર્થી એ છે કે જેએ આજે બહુ સારી સ્થિતિમાં ગેાઠવાયા છે. આ ભાઇઓને પણુ પેાતાથી અને તેટલી મદદ કરવા તેમજ પેાતાની લાગવગ પહોંચની ડાય ત્યાંથી મદદે મેળવી આપવા અને એ રીતે આ સસ્થા પ્રત્યેનુ' રૂણ અદા કરવા અમા ખાસ વિજ્ઞપ્તિ કરીએ છીએ.
મદ્દ મોકલવનુ ઠેક ણુ–શ્રી, મણિલાલ મેહકમચંદ શાહ, ૮૧, નાગદેવી ક્રેસ લેન નં. ૧, મુખઇ ૩.
લી આપના
તા. ૧-૧-૪૭
માણેકલાલ અમુલખરાય મહેતા મણિલાલ મામચંદ્ર શાહ ચીમનલાલ ચકુભાઈ શાહ
૧૦૦૦] શ્રી. મણિલાલ મેકમચંદ શાહ
૭૫૦
ચીમનલાલ પી. શાહ ખંભાતવાળા ૧૦] ,, અમૃતલાલ દલપતભાઇ શે જન્મભૂ મિવાળા, ૩૦૮] -, લાલચંદ હીરાચંદ. २०००१ ધીરજલાલ એન. કોર્ २०००] ધીરજલાલ જીવણલાલ
23
કેશરીયદ.
૧૫] માણેકલાલ અમુલખરાય મહેતા ૧૦૦૦] ટી. જી. શાહુ 1°°°
.
૧૦૦]
,, મનુભાઇ ડી. શાહ અમદાવાદ બાબરભાઇ અને કીકાભાઇ રાંદેરી, મોતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆ પ્રવીદ્ર હેમદ અમરચંદ
22
૧૦૦] ચંદુલાલ વર્ધમાન શાહુ ૧૦૦° ,, ચંદુલાલ સારાભાઈ મેદી -
૧૦૦] ૧૦° °)
23
શાન્તિલાલ હરજીવન શાહ શાન્તિલાલ વાડીલાલ શાહ
..
ટ્રસ્ટીઓ, સયુક્ત જૈન વિદ્યાથી ગૃહ, ૧°°° હીરાલાલ અમૃતલાલ શાહ ૧૦૦૦] ભાગીલાલ લહેરચંદ ૧૦૦૧] સર ચુનીલાલ ભાચંદ મહેતા ૧૦૦૦] શ્રી. ક્રાંતિલાલ ભોગીલાલની કુાં, 1°°°] હેમચંદ મે।હનલાલની કાં. ૧૦૦૧] એક ગૃહસ્થ તરફથી હા. શ્રી. રમણીકલાલ એમ. શાહુ
૧૦૦૦ શ્રી. શાંતિલાલ મગનલાલ શાહ ૧°°° મણુિલાલ ભલાભાઈ નાણાવટી
މލ
33