SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૪૭ પ્રબુદ્ધ જૈન તો આપણે ગરીબ હતા અને તેમાં લુંટાયા! આમ છતાં પણ શકય તેટલી કેટલાક સમાચાર અને નોંધ ઉંચી ભૂમિકા ઉપર અને બને તેટલી વિવિધતાપૂર્વક પ્રબુદ્ધ જૈનનું પ્રબુદ્ધ જૈનને નવમાં વર્ષમાં પ્રવેશ સંચાલન થઈ રહ્યું છે. આઠ પાનાં આપવાનો નિયમ ધરાવતું - પ્રબુહ જન આજે નવમાં વર્ષમાં પ્રવેશ કરે છે. જોતજોતામાં પ્રબુધ્ધ જન સાધારણ રીતે દશ પાનાંનું કાઢવામાં આવે છે અને વર્ષે ચાલી જાય છે અને હજુ જાણે કે ગઈ કાલે શરૂ કરેલા કદિ કદિ બાર પાનાં પણ આપવામાં આવે છે. પ્રબુદ્ધ જેને આજે તે આઠ વર્ષ પુરાં પણ કર્યા. પ્રબુધ્ધ આ પ્રબુધ્ધ જૈન આટલી તપશ્ચર્યા બાદ પણ હજુ સ્વાશ્રયી જનની તાત્વિક જવાબદારી પ્રબુદ્ધ જૈનના તંત્રી શ્રી. મણિલાલ બની શકયું નથી એ દુઃખને વિષય છે. પ્રબુધ્ધ જૈનમાં એવી મેકમચંદ શાહની છે, પણ પ્રબુધ્ધ જૈન જેવું ચાલે છે, તેમાં જે કોઈ ત્રુટિઓ હોવા સંભવ છે કે જેથી તે જૈન સમાજનું જોઈએ લેખસામગ્રી દર પખવાડીએ પ્રગટ થાય છે તે સર્વની વાસ્તવિક તેટલું આકર્ષણ સાધવામાં સફળ બની શક્યું નથી. કોઈ એમ જવાબદારી મારી છે. આ કારણે આ નેધ હું મારી સહીથી જ કહે છે કે પ્રબુદ્ધ જૈન બહુ ઉંચે ઉડે છે એટલે તેથી ગ્રાહકો પ્રગટ કરું એ વધારે યે એ લાગે છે. વધતા નથી. કોઈ એમ કહે છે કે પ્રબુધ્ધ જનનું સાંપ્રદાયિક નામ * પ્રબુધ્ધ જૈનના આજ સુધીના સંચાલન પાછળ કયે આદર્શ જ પ્રબુધ જૈનને ફેલાવો કરવામાં મહાન અન્તરાય રૂપ બને છે. અને શી શી કલ્પનાઓ રહેલી છે તે વિષે આજ સુધીમાં જુદા ગમે તેમ હોય ! પ્રબુદ્ધ જૈનને પ્રશંસક વર્ગ પણ ઠીક પ્રમાણમાં જુદા પ્રસંગોએ કહેવામાં આવ્યું છે. પ્રબુદ્ધ જૈન માં પ્રગટ થતી ઉભો થયો છે એમ અનેક મિત્રો તથા સ્નેહીઓ દ્વારા જાણવા મળે વિવિધ વિષયને સ્પર્શતી લેખવરતુઓ પણ પ્રબુધ્ધ જનના છે. આ પ્રશંસક વર્ગને પ્રબુધ જનની સત્ય તેમ જ શુભનિષ્કામાં આત્માની ઝાંખી કરાવવા માટે પુરતી છે. આજે દેશની પરિસ્થિતિ પ્રતીતિ બંધાઈ હોય, પ્રબુધ્ધ જૈન આ સ્વરૂપે ચાલુ રહે તેમ જ એકદમ પલટતી ચાલી છે. અંગ્રેજ સત્તાનું પ્રભુત્વ એકાએક વિકસતું રહે એવી તેમના અંતરની ઈચ્છા હોય તે ગ્રાહક સંખ્યા ઓસરવા લાગ્યું છે. આવતા વર્ષના જુન માસમાં આ દેશમાંથી વિપુલ બનાવવામાં બને તેટલા મદદરૂપ થવા તેમને નમ્રભાવે વિનંતિ રીતસર વિદાય લેવાની અંગ્રેજ સરકાર ઉદ્દોષણા કરી ચુકી છે. છે. આ વર્ષ આખરમાં પ્રબુધ્ધ જન સ્વાશ્રયી થવું જ જોઈએ એક બાજુ લોકપ્રતિનિધિ સભા દ્વારા આખા રાષ્ટ્રની નવી રાજ્ય- એ મારે અને મારા સાથીઓને અભિગ્રહ છે. આવા પત્રો રચનાને આકાર ઘડાઈ રહેલ છે; બીજી બાજુએ પાકીસ્તાની ચળવળ સમાજની આર્થિક મદદ ઉપર લાંબા સમય સુધી નભ્યા કરે એ હિંદુસ્થાનને જર્જરિત માત્ર નહિ પણ છિન્ન ભિન્ન કરી રહેલ છે ઈષ્ટ નથી. કાં તે પ્રબુદ્ધ જને જરૂરી ગ્રાહક સંખ્યા સિદ્ધ કરી અને હિંદુસ્થાનના માત્ર બે નહિ પણ અનેક ટુકડાઓ થવાનું જોખમ લેવી જોઈએ. નહિ તે થઈ તેટલી સમાજની સેવા કરી એથી હિંદના માથે ઝઝુમી રહેલ છે. આજે રાજકીય, આર્થિક તેમ જ સંતોષ માનીને આત્મવિસર્જનને માર્ગ સ્વીકારવો જોઇએ. આ વર્ષ સામાજિક અનેક સમસ્યાઓ કોઈ કાળે નહોતી એટલા ભીષણ પ્રબુધ્ધ જનના સંચાલક અને પ્રશાસકે-ઉભયને માટે કટીરૂપ સ્વરૂપે આપણી સમક્ષ ઉભી થઈ છે. દેશના કંઈ કંઈ બને અને તેમાંથી ધારી રીતે પાર પડીએ એવા નિરધાર અને ભાગમાં કોમી દાવાનળ સળગી રહ્યો છે અને જાનમાલની શુભ નિશ્ચયપૂર્વક આપણે નવમા વર્ષમાં પ્રવેશ કરીએ ! પારાવાર ખુવારી કરી રહ્યો છે. જૈન સમાજનું ભાવી પણ ગાંધીજી અને ઝીણની સંયુકત જાહેરાત અન્ય વર્ગો સાથે એટલા જ આગથી ઘડધું રહ્યું છે તેમ જ છુંદાઈ તા. ૧૫-૪-૪૭ ના નામદાર વાઈસરોયના મહેલ ઉપરથી રહ્યું છે. આ સર્વ પ્રશ્નોને-સમસ્યાઓને-સાચે ખ્યાલ તેમ જ ઉકેલ નીચે મુજબની જાહેરાત કરવામાં આવી છે :આપતા રહેવું એ કલ્પનાથી પ્રબુદ્ધ જૈનનું આજ સુધી સંચાલન નામદાર વાઈસરોયની પ્રેરણાથી અને તેમની ખાસ વિનંથઈ રહ્યું છે. આ કલ્પના અને દયેયને પ્રબુદ્ધ જેન કયાં સુધી તિથી શ્રી. ગાંધીએ તેમ જ શ્રી. ઝીચાએ નીચેની જાહેરાત ઉપર પહેચી શક્યું છે એને ન્યાય તે પ્રબુદ્ધ જૈનના વાંચકો જ આપી પિતાની સહી કરી છે અને તે પ્રગટ કરવાની તેમણે સત્તા શકે. એટલું ખરું કે મનોરથ ગમે એટલે મોટે હોય છતાં આજે આપી છે :ઉપસ્થિત થતી અનેકવિધ સમસ્યાઓને પહોંચી વળવાનું મારી અને તાજેતરમાં અરાજકતા અને હિંસાતાં જે કૃ થયાં છે મને સાથ આપતા મિત્રની અતિ એ૯૫ માહીતી અને તાકાત અને જેણે હિંદના શુભ નામને કલંકિત કર્યું છે અને જેણે અનેક જોતાં અત્યન્ત વિટ-લગભગ અશકય જેવું-લાગે છે. માનવીની નિર્દોષ લોકો ઉપર ભારે આફત ઉતારી છે–પછી ભલેને આક્રમણ શક્તિને આખરે મર્યાદા તે છે જ, પગોએ તે સામે બનતી નાની કરનારા અને આક્રમણૂના ભોગ બનનારા ગમે તે હેય-આવાં કૃત્ય મોટી ઘટનાઓની ધરતીને વળગીને જ તેમ જ પિતાની તાકાતનો માટે અમને ઉડે ખેદ થાય છે. રાજકીય હેતુઓ પાર પાડવા માટે માપ મુજબ જ ચાલવાનું રહ્યું. પણ મસ્તકે અનંત આકાશ તરફ બળજોરીના ઉપયોગને અમે સદાને માટે વખોડી કાઢીએ છીએ, પિતાની નજર સદાકાળ ટેકવી રાખવાને પ્રયત્ન અપ્રમત્તપણે સે અને હિંદની સર્વ કોમને–પછી ભલે તે ગમે તે વિચારસરણી છે એટલું જ હું મારા પુરતું કહી શકું. સંભવ છે કે કોઈને આ ધરાવતી હોય-સૌ કોઈને હિંસા અને અવ્યવસ્થાના સર્વ કૃત્યથી જ ઉદ્ગારમાં આભલાધા લાગે અથવા તે માનસિક બ્રમણ લાગે. માત્ર નહિ પરંતુ આવા કૃત્યને ઉત્તેજના આપે એવાં ભાષણ આજના સામાયિકોમાં પ્રબુદ્ધ જૈન કોઈ, પણ વિશેષતા ધરાવતું તેમ જ લખાણથી દૂર રહેવા-અટકવા-અમો હાકલ કરીએ છીએ.” હોય તે તે આટલી જ છે. મહાત્મા ગાંધીજીની આજ સુધીની અહિંસા વૃત્તિને ઉપદેશતી, પ્રબુધ્ધ જન ‘ગજુ નાનું અને મનોરથ મોટો' એ મુજબ ઉતેજતી અને અનુદતી એક સરખી નીતિને આ જાહેરાત તદ્દન પિતાનું કાર્ય આજ સુધી કરી રહ્યું છે. કમનસીબે સારા વિચાર અનુરૂપ છે એ વિશે બે મત હેવા સંભવ છે જ નહિ. પણ જેણે તેમ જ વિદ્વાનને, પ્રબુદ્ધ જૈનને અપેક્ષા છે તેના પ્રમાણમાં, આજ સુધીમાં અનેકવાર અહિંસાનો ઉપહાસ કીધે છે, પોતાની નેમ બહુ જ ઓછા સહકાર મળે છે અને તેથી પ્રબુધ્ધ જૈનમાં લેખકો સિદ્ધ કરવા માટે હાલતાં ચાલતાં જેણે પશુબળ વાપરવાની ચાલુ તેમ જ લેખોની ધારી વિવિધતા લાવી શકાતી નથી. આવી પરિ. ધમકીઓ આપ્યા કરી છે, જેમાં અહિંસાને ઉલ્લેખ સરખા નથી સ્થિતિમાં પ્રબુદ્ધ જનને સદ્દગત વ્રજલાલ મેઘાણીની પડેલી ખટ એવા સીધા પગલાને મેસ્લમ લીગ પાસે જેણે ઠરાવ કરાખ્યું છે, તેના પારાવાર સાલે છે. તેમના વિના સમાજના ત્રસ્ત, પીડિત, દલિત કાર્યક્રમો રચ્યા છે અને પિતાના લાગવગના પ્રદેશમાં તે કાર્યવર્ગની હૃદયસ્પર્શી કથાઓ કાણુ લખી આપે ? એ સદા ધબકતું ક્રમોનો અમલ કરાવીને આખા દેશ ઉપર પાર વિનાની યાતનાઓને હૃદય અને કરણારસ ઝરતી લેખિની કયાંથી લાવવી? એક પ્રવાહ વહેતો કર્યો છે, અહંકાર, અસભ્યતા અને ગુંડાગીરી જેની
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy