________________
દા
:
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૫-૪૭
સાને અર્થ શું ? તમે લડે છે શા માટે ?” તેણે જવાબ આપ્યોઅસ્તેય એ ત્રણ ઉપાંગે સમ્યક કર્મમાં છે. અહિંસાના ઉપાંગોમાં કે, “મતભેદ અને ઝધડા વગર તે મજા ન આવે. એ પણ એક મનુષ્યની કે બીજા કોઈ પ્રાણીની હિંસા ન કરવી એને સમાવેશ વર્ગ છે કે જેને ઝઘડામાં જ આનંદ આવતો હોય છે. એક થાય છે. અને બાકીનાં બધાં અંગ ઉપાંગો મનુષ્ય મનુષ્ય સાથે શરાબીની દુકાન પર બે માણસો વચ્ચે ઝઘડો થયે ત્યારે એક કાયા, વાચા અને મનથી શુદ્ધ પ્રેમથી કેમ વર્તવું એ જ શીખવે આયરિશે પૂછયું કે “આ ઝઘડે ખાનગી છે કે જાહેર ? જે જાહેર છે. પ્રાણીને વધ માણસે શા માટે ન કરે? કારણ કે, તેમ હોય તો હું પણ એમાં ભાગ લઉ.”
કરવાથી માણસ અધેરી બને છે અને માણસાઈ તેનામાંથી ચાલી
જાય છે. જગતમાં વરસેથી હિંસા ચાલી આવે છે, પરંતુ એથી પણ સમાધાન-શાંતિને કોઈ માર્ગ હજી હાથ લાગ્યું નથી. બુધને
આ જગતમાં બે ધમ છે-જ્ઞાન અને કરૂણુ. જે તેને પ્રચાર ન પણ એમ જ વિચાર થતું હતું કે, આ ઝઘડા શા માટે ? લડીને કરવામાં આવે તે એ જેની પાસે છે ત્યાં જ રહી જશે. જ્ઞાન માણસે શા માટે કરે છે? વિચારશીલ પુરૂષે તે એ ઝધડાને દયાના પ્રચાર માટે છે. માત્ર દયાના ખાલી આડંબરથી મધ્યમ માર્ગ મિટાવીને એમાંથી શાંતિ અને સમાધાનને માર્ગ જ શોધે છે. જાણી લીધે એમ કહી શકાય નહિ. બુદ્ધને ઉપદેશ એ છે કે, પાર્શ્વનાથ હજારે વરસો પહેલાં થયા. એ સમયે જૈન એક જ મહાન સામાન્ય કોટિના લોકોને ઉપદેશ કરે, અનેકના હિત માટે ઉપદેશ સંધ હતો. શ્વેતાંબર અને દિગંબર એવા પંથે નહોતા. ત્યારે કરો અને ચારે દિશાઓમાં જઈને ઉપદેશ કરે. બ્રાહ્મણ અને શ્રમણ એવા બે વર્ગો હતા. શ્રમણો તપશ્ચર્યાને પ્રાધાન્ય કેટલાકની એવી માન્યતા છે કે, રાજા અશોકને લીધે જ બૌદ્ધઆપતા હતા. બ્રાહ્મણ યજ્ઞયાગાદિ કરતા અને સમરસ પીતા. મતને પ્રચાર થયું છે. પરંતુ એ હકીકતને આધાર મળતા નથી. તથા બ્રહ્મર્ષિ કે એ પર ઝધડો કરતા. જનક રાજાએ યજ્ઞ ભગવાન બુધે અને તેના ભિક્ષશિષ્ય એ સામાન્ય જનસમાજમાં ! કર્યો ત્યારે બ્રહ્મર્ષિ કોણ કહેવાય એ પર વાદવિવાદ ચાલ્યો આ ધર્મ ફેલાવવા માટે પુષ્કળ પ્રયત્નો કર્યા. તેમણે આ પ્રયત્નો હતા. બૃહદારણ્યકઉપનિષદમાં એ વાત છે. બુધ્ધ ભગવાનને કેવી રીતે કર્યા અને તે પ્રયત્નોને વિકાસ કેમ થતું ગયે તેને એ જ આદેશ હતું કે ખેડુતનાં જાનવરો જબરદસ્તીથી પકડી લાવી ઇતિહાસ આજે સંપૂર્ણ ઉપલબ્ધ નથી છતાં શસ્ત્રવિજયથી આપકાપીને યજ્ઞમાં હોમી દેવામાં આવે છે એ શરમની વાત છે. કૃષિને પાસના પ્રદેશને જીતી લેનારા અશોક જેવા સાર્વભૌમ રાજાના મન પ્રાધાન્ય આપનારા રાજાઓ પશુહિંસામાં માનતા નહેતા, એથી ઉપર આ ધમને આટલે બધો પ્રભાવ પડે તેના મૂળમાં બુધના તેઓને શ્રમણો પ્રિય હતા. બુધે જે તપ કર્યું તે મેક્ષ માટે શિષ્યએ પિતાનું પ્રચારકાર્ય સતત ચાલુ રાખ્યું એ જ હોવું નહિ પણ જગતના કલ્યાણ અર્થે કર્યું હતું. ઝઘડાઓમાંથી જગતની જોઈએ. ખ્રિસ્તી ધર્મ ઉપર પણ બૌધ્ધ ધર્મની અસર જણાય મુક્તિ કરાવવા માટે જ તેમનું તપ હતું. એ તપને અંતે તેમણે
છે. અશેકના સમય સુધી બુધ્ધ ધર્મ સિલેન અને પૂર્વમાં બ્રહ્મદેશ મધ્યમ માગ શેધી કાઢયો. આ મધ્યમ માર્ગનું રહસ્ય એ છે કે વગેરે પ્રદેશમાં વિસ્તાર પામ્યું હતું, બંને અંત ઉપર ન જવું. એક વૈભવ-વિલાસને અને બીજે
- કોઈ એમ કહે છે કે બૌદ્ધ ધર્મને શંકરાચાર્યે હઠાવ્યો. આ નિષ્ક્રિય દેહદમનને. કાંટાના બિછાના ઉપર સૂઈ રહેવું વગેરે બાબતે મિથ્યા દેહદમન છે, એમાં નથી પિતાનું કલ્યાણ કે નથી અન્યનું.
હકીક્તને પણ આધાર મળતો નથી. કારણ કે બારમી સદીની, આથી જ તેમણે જગતને મધ્યમપ્રતિપદા ભાગને બંધ કર્યો છે,
આખર સુધી કાશી નજીક સારનાથમાં બૌદ્ધ ધર્મના કેટલાક મહે કે જેથી જ્ઞાન પેદા થાય.
હતા અને મહમ્મદ ઘોરીએ એ તેડાવ્યા હતા એવી હકીકત મળે છે. ભગવાન બુધ્ધ ધી કાઢેલો નવે માર્ગ તે ચાર આયંસલે પ્રથમ તે ગૃહસ્થાશ્રમ પછી જ બૌદ્ધ ધર્મમાં ભિક્ષ થતા. છે. તેને વિસ્તાર કરીને તેનું વિવેચન કરવું અત્યારે અશક્ય છે.
ત્યાર પછી બૌદ્ધ ધર્મને પ્રચાર કરવા માટે ભિક્ષુઓની જરૂર છતાં ટૂંકમાં તેને ઉલ્લેખ કરવાનું યોગ્ય જણાય છે. પ્રથમ આર્ય જણાવા લાગી એટલે નાની વયમાંથી પણ ભિક્ષુઓ બનાવવાની સત્ય એટલે દુઃખ. મનુષ્યજાતિનું દુઃખ એક છે. સંસર્ગજન્ય
શરૂઆત થઈ. વળી એ સમયે બૌધ્ધ ભિક્ષુસંધ શ્રીમંત થવા રોગે, દુકાળ કે ધરતીકંપ જેવી ભૌતિક આપત્તિએ એકાદ દેશ લાગ્યા હતા. દા. ત. માત્ર નાલંદાવિહારના નિભાવ માટે જ બસો ઉપર ઉતરી પડે તે તેની અસર બીજા દેશો ઉપર થાય છે જ. ગામે ઇનામમાં મળેલાં હતાં. આ બંને કારણોને લીધે બૌદ્ધ ધર્મની એટલે બધી મનુષ્યજાતિનું દુઃખ એક છે એ કહેવાની જરૂર અવનતિ થવા લાગી હતી. જણાતી નથી.
આવા સંયોગોમાં હિંસાવાદી પાશુપત શૈવધર્મનો ઉદય થયો બીજું આયસત્ય એ છે કે, મનુષ્યનું દુઃખ તૃષ્ણામાંથી
અને પાશુપત સંન્યાસીઓએ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મને ધકકે ઉત્પન્ન થાય છે અને વધે છે. બીજા માણસને ગેરલાભ ઉઠાવીને
માર્યો. છતાં પણ બૌદ્ધો અને જેમાં આપસમાપસના ઝઘડા તે આપણે સુખી થવું તેને તૃષ્ણ કહે છે. આમાંથી માણસ મારામારી
ચાલુ જ હતા. આ બંને ધર્મો અહિંસા પર રચાયેલા છે; છતાં બંને તથા યુદ્ધ કરવા તત્પર થાય છે. યુદ્ધ કરીને બીજાને જીતી લીધા
એકબીજાનાં માથાં ભાંગતા હતા. એક કહે મારો ધર્મ સારે અને પછી તેના શ્રમ ઉપર નેતાઓ મોજ માણી શકે છે.
બીજે કહે મારે વધારે સારે. આ ઝઘડાને નિર્મળ કરવાના આશ
યથી જ બુધે અહિંસાને પ્રચાર કર્યો. એમાં માત્ર યજ્ઞમાં થતી ત્રીનું આર્ય સત્ય એ છે કે, તૃષ્ણાના નાશથી જ દુઃખેને
પશુહિંસા અટકાવવાને જ હેતુ નહે. એ અહિંસા જીવનના દરેક નાશ થશે, બીજા કોઈ ઉપાયોથી થશે નહિ. યજ્ઞયાગાદિ ઉપાયે તે
ક્ષેત્રમાં સાંગોપાંગ ઉતારવી આવશ્યક છે. અગ્નિમાં ઘી હોમવાથી જેમ અગ્નિ પ્રજવલિત થાય તેમ તૃષ્ણાને પ્રજવલિત કરનારા છે અને આ કાર્યમાં તપશ્ચર્યાને માર્ગ ઝાઝે
બુદ્ધ ધર્મ એ અહિંસાવાદી ધર્મ છે. એ અહિંસા મન, ઉપગી નથી. તેનાથી શારીરિક દુઃખમાં જ માત્ર વૃદ્ધિ થાય છે.
વચન અને કર્મથી પણ પાળવાની છે. બૌદ્ધ ધર્મના સર્વ સિદ્ધાં.
તને સાર એ છે કે, માત્ર અહિં સા જ જગતને ઉદ્ધારી તથા ચેથે આર્ય સત્ય એ આર્યઅષ્ટાંગિક માર્ગ છે. સમ્યક દષ્ટિ, ઉગારી શકશે. કારણ કે હિંસાથી કોઈનું સમાધાન થઈ શક્યું સમ્યક સંક૯પ, સમ્યક વાચા, સમ્યક કર્માન્ત, સમ્યક આજીવ, નથી અને કદી થવાનું પણ નથી. બુદ્ધને બધે એ મધ્યમ માર્ગ સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ આ આNઅછાંગિક જગતમાં સાચી શાંતિ સ્થાપી શકશે. અને નિરર્થક ઝઘડાનો અંત માર્ગનાં આઠ અંગે છે. આમાંથી અહિંસા, અવ્યભિચાર અને લાવીને જગતને શાંતિ અને અહિંસાને મંત્ર આપશે.