SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પ્રશુદ્ધ જૈન પ્રતિકુળ થઇ વીરની મહત્તાને આપણે ઝાંખી પાડીએ છીએ. એ ખરેખર આપણા દુર્ભાગ્યની વાત છે. મહ'ભાજી મહાવીરને આંબવા ધસી રહ્યા છે કે આખી ગયા છે એ જુદો પ્રશ્ન છે. આપણે એવી માથાકુટમાં કદાચ ન પડીએ પણ મહાત્માજી મહાવીરનું અધુરૂ' રહેલુ' કાય કરવા આવ્યા છે એમ આપણે શા માટે ન કહી શકીએ ? અને વચ્ચે કેવું અદભુત સામ્ય છે તે જોઇએ તે જણાશે કે ૧. 'તેએ અહિંસા’ના પાયા પર જ પોતાની સમગ્ર ઇમારત ઉભી કરી છે. ૨. ઇન્દ્રિય-વિષયના સેવનમાત્રમાં અને પાપ’ જુએ છે. ૩. સાદાઇ અને ત્યાગ પર અનૈના સરખા જ ઝોક છે. ૪. પરિગ્રહ'માં ખ'ને હિંસા અને તેથી દોષ માને છે. પ. બંનેએ તપને ઉપવાસને ખુબ મહત્વ આપ્યુ છે. ૬. ચાલુ વ`વ્યવસ્થા એકને માન્ય નથી. માનવ માત્રની સમાનતા અને સરખી રીતે જ પ્રોધે છે. છ. તેએ લાકભાષાની પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે. ૮. બંનેએ નારીજાતિને ઉંચે ચડાવી છે; અને સમાનક અર્પિત કર્યો છે. ૯, એક અનેકાન્તવાદના સ્થાપક છે, ખીન્ન સર્વધર્માંસમભાવના પુરસ્કર્તા છે. ૧૦, સ્વાદજય ઉપર અને એકસરખે ભાર મૂકે છે. ૧૧. એક નગ્ન રહેતા. બીજા અનગ્ન રહે છે. ૧૨. જરૂરિયાત ઉપરાંતની વસ્તુઓના ઉપભોગતે 'ને 'ચેરી' માગે છે. ૧૩, ‘સમય ગોયમ મા પમાયણે' ક્ષણમાત્રને પ્રમાદ બંનેને સરખા જ કહે છે. ૧૪. અને એકસરખા પુરૂષાર્થવાદી છે. ૧૫. તેની તપામિ બંગાલ હવામાં કાઇ ઇશ્વરી ઘટના જ હશે! એક રાઢ પ્રાંતમાં છ-છ માસની ઘેર તપશ્ચર્યાંમાં સફળ થઇ બહાર આવ્યા. બીજાએ ‘તેઆખલી'માં અહિંસાની ચકાસણી કરી. . એમના જીવનમાં જે કંઇ પણ ભેદ દેખાય છે તે તાત્ત્વિક નથી, પણ પરિસ્થિતિ અનુસાર વસ્તુ મુકવાની પધ્ધતિમાં છે. બંનેએ જીવનના ભિન્ન ભિન્ન ક્ષેત્રા અહિંસાના પાયા પર જ વિકસાવ્યા છે, છતાં એક ચે!!ખા ધાર્મિક ક્ષેત્ર ભારત અને બીજાએ સામાજિક અને રાજ્યદ્વારી ક્ષેત્ર મારફત શરૂઆત કરેલી. જીવનની શુદ્ધિ એ હુરા થી અ ંકિત થયેલા ધમ માગ હાઇ ધાર્મિક ક્ષેત્ર મારફત કામ કરનારને જીવનશુદ્ધિ પ્રાપ્ત કરવાની પ્રથમ ફરજ હતી. એટલે મહાવીર કે એના જેવા બીજા ચિતાને પ્રથમ સાધનામાર્ગ હાથ કરવા પડયા અને જીવનશુધ્ધિ થયા બાદ પેાતાના નિર્દેલ ચારિત્ર્યથી એ જગકલ્યાણ કર। શકયા. ગાંધીજીએ રાજદ્વારી ક્ષેત્ર ભારત પ્રવેશ કર્યો. એને કાઇ ચેકસ અ'કિત થયેલા માર્ગો ન હાઇ શકે. પરિસ્થિતિ અનુસાર સમાજવ્યવસ્થા રાજ્યવ્યવસ્થા જુદી જુદી પદ્ધતિ માંગે એટલે એમને પ્રથમ સાધનામાર્ગની જરૂર ન હેાય. પ્રાથમિક તૈયારી પુરતી સાધનાથી એ પેાતાનું કામ શરૂ કરી શકે. એવુ' કામ એ જ સાધના અનતી હાઇ સાધના અને સેવા પ્રથમથી જ સાથે જોડાઇ તા. ૧૫-૪-૪ જાય છે. એક શુદ્ધ થઇ સેવા કરે છે, જ્યારે બીજો સાથી શુષ થાય છે. પરિસ્થિતિ મુજબ 'તેને આમ જુદી જુદી રીતે જીવનન શરૂઆત કરવી પડી છે. એટલે મહાવીરને સંસાર ત્યાગ કરવે પડયા અને ગાંધીજીને સ`સાર કેવા ડાત્રા જોઇએ તેને આદર પુરા પાડવા પડયે. એક વ્યકિતગત અહિંસા શીખવી, ખીજાએ સામુદાયિક એકમાં ઉંડાણુ ખૂમ છે, તે ખીજામાં વ્યાપ ખૂબ છે. બન્ને લક્ષણુ આંતરશુદ્ધિ અને સમાજસેવા છે, છતાં એકના એક વિશેષ આંતરશુદ્ધિ તરફ અને બીજાના સમાજસેવા તરફ છે, જેથી સમ જતાં એકના અનુયાયીએ સમાજસેવામાં મેળા પડયા ત્યારે બીજા અનુય,યીએ આંતરશુદ્ધિમાં નબળા નીવડત હોય એમ જણાય જે મહાવીર વિષે ય। જૈન સંપ્રદાય વિષે ઘટી શકે છે. હરકોઇ સપ્રદાય કે તેના આદ્ય સ્થાપક વિષે ઘટી શકે છે, પ અહિં મુખ્યતઃ મહાવીર અને ગાંધીજી વિષે કહેવાનું હાઇ મ વીરના અનુયાયીઓને ગાંધીજી મહાવીરતુલ્ય છે એ લખાણ છે. એમને મન મહાવીર ભગવાનના ય. ભગવાન છે અને ગાંધી તાં એક સામાન્ય જાહેર વ્યક્તિથી વિશેષ નથી. રેક સ`પ્રદાયે પેાતાના ઈષ્ટદેવને એટલા બધા કહે બહારના ઉચ્ચ સ્થાને મૂકી દીધા હોય છે કે પછી એ પુરૂષ પ્રેરા મૂર્તિ ખનવાને બદલે કેવળ પૂજાયોગ્ય જ બની રહે છે. મેં પરિણામ એ આવે છે કે ખિન્ન ભિન્ન મતપ્રવત`કાની સરસા હરીફાઇ એકબીજાને ગડાવી પાડે છે, અને તેથી એકના પૃ બીજાના પાખંડી, તિરસ્કૃત અને હાસ્યરૂપ બની જાય છે. સંપ્રદાયના ચોંપડા આના સાક્ષી છે. પેાતાના પ્રિયને પેાતાના સ્થાને રાખી ખીજા તરફ્ ભાવ કેળવવે એમાં જ પ્રિયની સાચી ભકિત છે. કાકા-મામા ભજીનું મહત્વ ઘટાડામાં પિતાની ભક્તિ નથી, ઉન્ન' એ અપમાનમાં—તિરસ્કારમાં પિતાની જ હાંસી અને ફજેતી સમાયેલી પિતા એ પિતા છે, પૂજ્ય છે. તેથી કાકાને કાકા કહેવામાં આપવું પડે છે ખરૂ? પિતાની ગેરહાજરીમાં પિતાના વારસા સતાના ભાગવે, પશુ તેથી પ્રસંગે જીવતા કાકાની સલાહ લે કે તેને વડીલ માનવામાં છેકરા જો સમજુ હાય તે। આનાકા ખરા ? અડીયલ દીકરાઓની વાત જુદી. તે તે। પ્રસ ંગે ય કચર્ચા ને બાપનેય હાડે. જના મહાવીરને, ખૌદ્દો યુદ્ધને હરેક સ ́પ્રદાયના અનુયાયી પોતાના ધમ સંસ્થાપકને જ શ્રેષ્ઠ માની પેાતાને જ સોંપ્રદાય એક સત્ય છે એમ કહે ત્યાં સાચું અને કોણુ ખટુ ? નિષ્પક્ષ અને શુદ્ધ ન્યાયબુદ્ધિધના કૈફ ઉતર્યા ( પ્રાપ્ત થવી અશકય છે. દરેક સપ્રદાયેાએ ધક્ એવે! પા અને ધર્મ જે સત્યનું પ્રવેશદ્રાર છે અને સુખશાંતિ આ માધિ છે. તેને ખતર એટલી બધી લેહીની નદીઓ વહાવી ધમ'. એ જ ભયંકર વસ્તુ છે એવી ધણુાની માન્યતા ગઇ છે. ધમ એ અંતરની વસ્તુ છે. સ'પ્રદાયેા આ ધર્માંતે પ્રગ નારી ભિન્ન ભિન્ન પદ્ધતિઓ છે. સ્વાદરૂચિ મુજબ એકતે ખારાક ગમે; ખીજાને બીજો ગમે. ક્ષુધાપ્તિ એ જ જ્યાં એક માત્ર ધ્યેય છે ત્યાં આગડ શા? સ્યાદ્વાદની વાતે આપણે સ્યાદ્વાદને જીવનમાં ઉતારી મદ્યાવીરના જીવનધ્યેયને મૂતિ'મન્ત કરીશું' ? શ્રી મુંબ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫–૪૭ મુદ્રણુસ્થાન : `કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨ રતિલાલ મફાભાઇ ધનજી સ્ટ્રીટ, મુંબઈ,
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy