SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન ' તા. ૧-૪-૪૭ જાર, ગુજ ધર્માલ, શ્રી ઝવેરચંદભાઈ મેઘાણી જેવા એકનિષ્ટ સેવક કોઇ પણ પડી ખટકતી હોય, એમ આ શહેરી મનુષ્ય ગામની વચ્ચે નિરાળા ભાષાને મળે છે તે ભાષાનું અને તે જમાનાનું અસાધારણ ભાગ્ય છે રો રહ્યો ગામડાંનાં હૃદયમાં ખેંચે છે. જ છે. મેઘાણીના અવસાનને કારણે હું શક નથી કરતા. એનું સાદ સાંભળે છે? કારણ એમને હું ભગવાનની ગુજરીગિરાને બક્ષિસ માનું છું. દેવ આજથી સોળ વરસ પહેલાં બાબુ રવીન્દ્રનાથ ઠાકુરે અવાજ ના દીધેલા એવા વરદાનને કૃતજ્ઞતાપૂર્વક વધાવી લઈએ. વરદાન ઉઠાવેલ કે “રાજ્યક્રારી રમત ને પ્રપંચે મૂકી દે, દેશનાયકે ! વધારે ન મળ્યું કે લાંબા વખત સુધી ન ચાલ્યું એવી ફરીયાદ ગામડાંને સજીવન કરે, ઠેર ઠેર મેળા ભરો, ઉજાણીએ કરે, કરાય નહિ. ઇશ્વરની ઈચ્છા આગળ માણસની ઇચ્છા સ્તબ્ધ થાય રામાયણ-મહાભારતને રસ પ્રજાજનોને પાવા માંડે.” ગામડાંને - એ જ આસ્તિકતાની નિશાની છે. સજીવન કર્યો જ ઉગારે છે. જન્મભૂમિ આજે નાની નાની નદીઓ મધ્યકાલીન લેકજીવન, એ જીવનના એકાંગી પણ ઉત્કટ ને કિનારે ઊભી ઊભી, ગારાનાં ઝૂંપડાંનાં પેલાં જૂથની અંદરથી આદર્શે જીવતા કરવાનું કામ જેટલું મેધાણીએ કર્યું છે તેટલું, ડકિયાં કરતી કરતી પિતાનાં નાસેલાં સંતાનોને બોલાવે છે. એ સાદ મને નથી લાગતું, બીજો કોઈ સાહિત્યિક ચારણ કરી શકે છે. કોઈ સાંભળે છે કે?. કેમકે કાલના ઉદરમાં જઈ સૂતેલા જમાના સાથે એકરૂપ થવા માટે જોઈતું હૃદયનું તાદામ્ય અને કલ્પનાનું ઉડ્ડાણ કોઈ વિરલ વિભૂતિ સ્વ. મેઘાણી વિષે શોકપ્રસ્તાવ પાસે જ હોય છે. મેં જે કહ્યું છે કે મેધાણીની અમુક કૃતિઓ વિશ્વસાહિત્યમાં તા. ૧૩-૩-૬૭ ગુરૂવારના રોજ શ્રી મુંબઈ જેન યુવક સ્થાન પામશે, એમાં જરાય અતિશયોક્તિ નથી. કેમકે એમની એ સંધ, લેખકમીલન, કલમ મંડળ, સંસ્કાર મંડળ વગેરે સંખ્યાપ્રવૃત્તિમાં ઉત્કટતા, એકાગ્રતા અને પારમાર્થિકતા ટીપી ટીપીને બંધ મંડળના આશય નીચે લાવવામાં આવેલી મુંબઈના ભરેલાં છે. - કાકા કાલેલકર, શહેરીઓની જાહેર સભા શ્રી રામનારાયણ પાઠકના પ્રમુખપણા નીચે મળી હતી, જે વખતે નીચે મુજબને શેકપ્રસ્તાવ પસાર ચારાના પોકાર કરવામાં આવ્યું હતું:(મુખપૃષ્ટથી ચાલુ) ગુજરાતના જીવન અને સાહિત્યને ગૌરવ અને પ્રાણ આપમુંબઈના ધનવાને આપણા મોં સામે ફેંકી દે, આપણે એ દાતા નાર, ગુજરાતી લોકસાહિત્યના રત્નો દ્વારા ધરતીના ધાવણને ગુજ એની માયલી હાલતને વિચાર ન કરીએ, અને મુંબઈમાંથી ઉપા રાતની જનતા સમક્ષ રજુ કરનાર આપણા રાષ્ટ્રીય શાયર શ્રી. 'ડીને આપણે આપણાં ગામડાંના હૈયા ઉપર એકાદ ધર્માલય ચાંપી મેઘાણીના અકસ્માત અવસાનથી સમસ્ત ગુજરાતના સાહિત્યરસિકો દઈએ. એ પૈસાના પત્યારે તે મળશે, એ પત્થરને સુશોભિત અને સંસ્કારપ્રેમીઓને પ્રચંડ આઘાત થયું છે. એ અવસાન ગુજ ખડકલે પણ થઈ શકશે. લેકેને મન તે એ કે પરદેશી ચીજ રાતના જીવનમાં ન પુરાય એવી ખેટ મુકી ગયું છે. જેવું થઈ પડશે, પરંતુ એમાં કોને પ્રાણુ શી રીતે પ્રવેશ કરી - “મુંબઈના નાગરિકની આ સભા પિતાનું ઉંડું દુઃખ વ્યકત શકશે? કોની મમતા એને પત્થરે પથરે નથી બંધાવાની. કરવાની સાથેસાથ સૌના લાડકવાયા એ કવિ લેખક અને વિવેચકની ભાંગી ગયેલા એ દેવાલયમાંથી જે ઠોકર મહારાજ ચાલ્યા ગયા છે, અવિસ્મરણીય અને બહુમુલ્ય પ્રતિભા-પ્રસાદી માટે પોતાના હૃદયની તેને પાછો લાવવા હોય, તે એક કેક આદમી જઈને ગારાનું એક કેક . કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.” ગાંદળું લઈ આવે ને હાથોહાથ ચણતર ચણે. પરંતુ એટલું થાય તે પહેલાં તે લોકોના હૃદયના ઠાકરદુવારાની મરામત થવી જોઈએ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની તા. લે કેને જૂના જીવનની કડકડીને ભૂખ લાવવી જોઈએ. માટીનું ૨૪-૩-૪૭ના રોજ મળેલી ખાસ સભાએ નીચે મુજબ ઠરાવ એકકેક ગાંદળું લઈ આવવું સહેલ નથી. પસાર કર્યો હતે – જીવનને નાશ સાહિત્યસ્વામી સદ્દગત ઝવેરચંદ મેઘાણીના અકાળ અવસાન - આજ તે ગામડાનું નિકંદન ચાલી રહ્યું છે. ચોરાઓ પડી વિષે આ સભા અત્યન્ત ખેદની લાગણી પ્રદર્શિત કરે છે. તેમના ગયા હોય ત્યાંયે શું ? અને મેજૂદ હોય ત્યાંયે શું? ચેરાનું જીવન જવાથી ગુજરાતી સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં પડેલી ખોટ કંઇ તે ચાલ્યું ગયું છે. લોકોનું હૈયું ધબકતું બંધ પાડવા લાગ્યું છે. કાળ સુધી પુરાઈ શકે તેમ નથી. તેઓ કવિ હતા, નવલમોસમે મેસમના તહેવારે અગાઉ આવતા તેમજ હજુ આવે છે, કથાકાર હતા, તેમજ સમર્થ વિવેચક હતા. લેકસાહિત્યના અને લેકેને હાથે લગારે આદર પામ્યા વિના હતાશ થઈને ઉપેક્ષિત પ્રદેશને અજવાળામાં લાવવાને સર્વ યશ તેમના ચાલ્યા જાય છે. દાયરે હવે ઉડી ગયું છે, ચારણનો સાદ જાય છે. તેમનો જન્મ અને ઉછેર જૈન કુટુંબમાં થયું હતું. એ સંભળાતું નથી. હુતાશણી તે વરસે વરસ પ્રગટે છે. પણ દુહાઓને જૈન સંસ્કારની ઘેરી છાયા તેમના વિલક્ષણ વ્યક્તિત્વમાં આરપાર અવાજ દુર્બળ બનતું જાય છે. પુનમની રાત તે માસે માસે નજરે પડતી હતી. તેમની સાધના અને તપશ્ચર્યાના પરિણામે પિતાનું સૌંદર્ય લઈને આવે છે, પણ પિલા ભજનિકે કયાં ? ગુજરાતી સાહિત્યને જનતા સાથે સંપર્ક સધાયો હતો. તેમની વેપારીને છોકરે વયમાં આવે કે તુરત મુંબઈ કલકત્તા દેડે, સર્વ સાહિત્યસેવા પાછળ પ્રખર રાષ્ટ્રવાદની બળવાન પ્રેરણા હતી લક્ષ્મીવાન બને, ગામમાં પાછો આવીને ચૂનાબંધ મેડીઓ ચણાવે. અને તેથી “રાષ્ટ્રીય શાયરનું અદ્વિતીય બિરૂદ તેઓ ગાંધીજીના હાથે એ મેડીમાં એ પોતે નથી રહી શકતે; એની બિમારી જ રહે છે. પામ્યા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંધ સાથે તેમને ગાઢ સંબંધ ગામના જીવન ઉપર એની પ્રીતિ જામી શકે નહિ. એની પાસે પૈસા હતા અને જયારે જયારે તેમની સેવાની માંગણી કરવામાં આવતી છે. ગામમાં આવીને બેઠો બેઠે એ શાક પાંદડાંના ને દૂધના દર ત્યારે ત્યારે વિના સંકોચે પુરા સદભાવથી તેમણે સંધની માગણીને ચડાવી મારે છે. એનાથી લોકો દૂર નાસે છે. એની વાણીમાં, અપનાવી હતી. આવી એક વિશિષ્ટ વ્યક્તિ માટે જન સમાજ એનાં વસ્ત્રોમાં અને એની રીતભાતમાં લોકોને કૃતિમતા જ ભાસે જેટલું ગૌરવ ચિન્તવે તેટલું ઓછું છે. તેમના સંવેદનશીલ છે. જીવતા શરીરના લેહમાંસમાં એક મરેલી માટીની કણી પડી આત્માને સંધની કાર્યવાહક સમિતિ પરમ શાન્તિ ઈચ્છે છે.” શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. સુદ્રણસ્થાનઃ સર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨ '.
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy