________________
,
તા. ૧૫-૩-૪૭
પ્રભુષ જેના
૧૩
છે. તેમણે દુનિયાનું દુઃખ ખુબ ગાયું છે, પિતાનું દુઃખ પિતાની આપણે ભાઈ મેધાણીમાં અનુભવગેચર કરી છે, જે દર્દ અને વેદનાના હાયવરાળ અત્યન્ત નિકટવર્તી મિત્રો સિવાય કોઈની આગળ વ્યક્ત તીણા સુર મેધાણીની વીણામાંથી ઉઠતા આપણે સાંભળ્યા છે, કરેલ નથી. આંખનાં આંસુઓ ખાળીને તેમણે સદા હસતું મેટું તે માનવતા, તે દર્દ, તે વેદના આપણને તે આપણું જીવનમાં રાખ્યું છે. પણ જેઓ તેમની બહુ નજીક હતા તેઓ જાણતા હતા અન્યત્ર લાધવાનાં છે જ નહિ. કેટલ શકિતસંપન્ન આત્મા? અને કે “મેઘાણી બે છેડે બળી રહ્યા છે. મેધાણી અંદરથી ભાંગી રહ્યા એમ છતાં કેટલી બધી લાઘવતા? કેટલી અગાધ વિહતા અને છે, આમ ને આમ ચાલે તે મેધાણી લાંબે વખત ટકી ન શકે.” સાહિત્યસમૃદ્ધિ? અને એમ છતાં આજીવન વિદ્યાર્થી, “મને ગીતે અને બન્યું પણ એવું કે સુખ અને સ્વસ્થતાને દહાડે શરૂ આપે, ગાયને આપે, ભજન આપે, નવા ઢાળો આપે” એવે સદાને થયે ન થયા, કૌટુંબિક સ્વારસ્યનાં મંગળ પગલાં મંડાયાં ન મંડાયાં, એ યાચક અને સંશોધક ! કેટલી મેટી જીવનસાધના? અને એમ મિત્રની ચિંતા હળવી બની ન બની એવામાં તે કાળનું કહેણ : છતાં ‘પણ હજુ તે મારે આ કરવું છે, તે કરવું છે, હજુ આ આવ્યું અને મેઘાણી આપણુ સર્વને છોડીને જ્યાં કોઈ વિષમતા બાકી છે, તે જોવાનું છે.” એમ કંઈ કંઈ કરવાના તેમને નથી અને જયાં વાસ્તવિકતા અને કવિતા વચ્ચે કેઈ કુમેળ નથી કોડ અને હજુ તે પાશેરામાં પહેલી પૂણી છે એ ઉંડા દિલને એવી દુનિયા તરફ તેઓ ચાલી નીકળ્યા. શ્રી અમૃતલાલ દલપત્તભાઈ અસંતે! આ માનવી–આ નરપુંગવ–આપણને હવે કયાં શેઠે મેધાણી સંબંધે પિતાનાં સ્મરણે રજુ કરતાં મને જણાવ્યું જોવા મળશે ? તેઓ કલાકના કલાક ગાતા અને લોક સાહિત્યનું કે અમારા સહવાસકાળ દરમિયાન કેઈએ મને પુછેલું કે આટલા એકધારું નિરૂપણ કરતા, સાંભળનાર થાકે પણ સંભળાવતા ન બધા લાગણીપરાયણુ માણસને તમે શી રીતે જાળવી શકે છે? થાકે એટલે બધે તેમને અદમ્ય ઉત્સાહ અને તમન્ના હતી, ત્યારે મેં જવાબ આપેલો કે “મેઘાણીભાઇને તે અમારા ભાવે તે આગ અને પેટ ભરીને ખાઓ-આ ભરપુર ભજન ગુજરાત કાઠિયાવાડની એક વીણું સમાન લેખું છું. વીણા અને ભાતભાતનાં મિષ્ટાનેથી ભરેલે રસથાળ તેઓ પીરસતા. આ આંગળીથી પણ ન વાગે. તે માટે તે તારની નખલી જોઈએ. હું પણ અતૂટ કાવ્ય પ્રવાહ હવે કાણુ વહાવશે અને આપણને આમ ઉંડા કાવ્યમેઘાણીને આ રીતે આટલી કમળતાથી સંભાળું છું.” રસમાંથી કોણ તરબોળ કરશે ? મુંબઈ, ગુજરાત અને કાઠિયાવાડની એવી અમૃતલાલભાઈનું. આ કથન તેમના વર્તનને અનુરૂપ હતું, પણ એક પણ વ્યાખ્યાનશાળા નહિ હોય કે જ્યાં મેધાણી ગાજ્યા અને વિધાતાએ મેઘાણીભાઇ પ્રત્યે એવી કમળતા કદિ દાખવી નથી. ગરજ્યા નહિ હોય. એ વ્યાખ્યાનશાળાઓ આજે હવે કોણ ભજવિધાતાએ તેમને ઘણી વખત ઉચેથી નીચે પછાડયા છે અને ભાગ્યે વશે અને વીર, શૃંગાર, અને કરૂણ રસનાં આદેલને હવે કાણુ જ સુખચેનમાં સુવા દીધા છે. કદરદાન સમાજે પણ તેમનું ગૌરવ વહેતાં કરશે ? આમ જેમ જેમ વિચારીએ છીએ તેમ તેમ મેઘાણીની કરવામાં અને વધારવામાં જ સંતોષ ચિન્તવ્ય છે. તેમની કે ખોટ પાર વિનાની દેખાય છે. એટલું જ આશ્વાસન રહે છે કે અગવડે મુંઝવણે હળવી કરવાની ચિન્તા પિતાને હૈડે ધરી જ નથી. મેધાણી પણ કાળને જ પરિપાક હતા. આપણે ત્યાં શરૂ થયેલ મેઘાણી આટલી નાની ઉમ્મરે આપણને છોડીને ચાલી ગયા એ ઉત્થાનકાળને તેઓ એક સીમાસ્તંભ હતા. જે કાળે મેઘાણી પેદા પાછળ વિધાતાનું અને બેકદર સમાજનું કેઈ કાવતરું હતું એ કર્યા અને જે રાષ્ટ્રવ્યાપી નવનિર્માણે મેઘાણીને આગળ ધર્યા તે આક્ષેપ કરવાનું મન થઈ આવે છે. મેઘાણીના માર્ગે ચાલી રહેલા કાળ અને નવનિમણુ અનન્ત શક્યતાઓથી ભરેલાં છે. તેમાંથી અનેક ધુની કાવ્યકારે, કળાકારે અને સરસ્વતીના અનન્ય ઉપાસકની કાળાન્તરે બીજા ગાંધી પણ પાકશે અને બીજા મેઘાણી પણ આવી જ જીવનકથા સાંભળવામાં આવે છે,
- જરૂર ઉભા થશે. આ સમાધાન સાથે ભાઈ મેધાણીને આપણું ભાઈ મેઘાણી કરતાં વધારે ઉંચી કક્ષાને કવિ મળશે, હૃદયની અંજલિ અપ એ અને તેમના વેદતાગ્રસ્ત આત્માને પરમ નવલકથાકાર મળશે, વિવેચક મળશે, પત્રકાર મળશે, શાતિ અને અખૂટ સ્વસ્થતા ઇચ્છીએ. અનુવાદક મળશે, ગાયક મળશે, પણ જે માનવતાની ઉચ્ચ કક્ષા
પરમાનંદ
નવું અંદાજ પત્ર વચગાળાની સરકારનાં મુરલીમ લીગર નાણામંત્રી શ્રી. લીકત અલીખાનના અંદાજપત્રને મિશ્ર આવકાર મળે છે. આ પ્રથમ રાષ્ટ્રીય અંદાજપત્રે' જેટલી ચર્ચા ઉભી કરી છે તેટલી ભાગ્યે જ બીજા કોઈ અંદાજપત્રે ઉભી કરી હશે. વડી ધારાસભાના કામદાર આગેવાનોએ આ અંદાજપત્રનું સ્વાગત કર્યું છે. એક બાજુએ કામદાર-આગેવાનોએ પિતાના ભાષણમાં જણાવ્યું કે સારૂએ અંદાજ-પત્ર નીડરતાથી ધડવામાં આવ્યું છે અને નાણામંત્રીએ ગરીબ આમજનતા પતિ પક્ષપાત દર્શાવ્યું છે, જ્યારે બીજી બાજુએ રાષ્ટ્રની વેપારી કોમે આ અંદાજ–પત્રની વિરૂદ્ધ જેહાદ જગાવી છે. નાણામંત્રીએ પોતાના ભાષણમાં અંદાજ-પત્રને બે રીતે ન્યાયયુકત હરાવ્યું છે; એક તે રાષ્ટ્રને અર્થકારણની ખાધ પૂરી કરવાના સાધન તરીકે અને બીજું નફાની બને તેટલી ન્યાયી ધોરણે વહેંચણી થાય તે માટે. આ બે મુદ્દાઓના જવાબમાં કેટલાક લે કે એટલા જ જોરથી. જણાવે છે કે રાષ્ટ્રના અર્થકારણની ખાધ આપણને આટલા બધા મુંઝવી નાખે તેવી છે જ નહિ અને સંપૂર્ણ આર્થિક આયોજન વડે અને કર ઉઘરાવનાર તંત્રની વિચારપૂર્વકની પુર્નવ્યવસ્થા દ્વારા એ ખાધ પૂરી કરી શકાત. સમાન વહેંચણીના જવાબમાં એમ દલીલ કરવામાં આવે છે કે સારી આર્થિક વ્યવસ્થાનું
આયોજન કર્યા સિવાય, કઈ ખાસ વર્ગ પ્રત્યે કડક વળણુ અખત્યાર કરવાથી સમાન ન્યાયને જ હેતુ માર્યો જશે.
એ વાતને કોઈ ઇનકાર નહિ કરે કે યુદ્ધ-કાળ દરમિયાન કર–વેરામાંથી છટકી જવા માટે અનેક લોકેએ જાત જાતના છળકપટ કર્યા હતા, યુદ્ધના વર્ષોનું આ લાક્ષણિક ચિહ્ન હતું. ચેડાં વર્ષ પૂર્વે સર જેરેમી રેઇસમેને જણાવેલું કે યુદ્ધ દરમિયાન નવા ભારે કર-વેરા નાખ્યાં હોવાથી આવક વેરે એકઠા કરતું તંત્ર તદ્દન શિથિલ થઈ ગયું હતું. શ્રી. લીઆકતઅલીખાને પોતે જ એમનાં ભાષણમાં જણાવેલું કે જો કર-વેરાગ્ય રીતે ભરવામાં અને ભેગાં કરવામાં આવ્યાં હોત, તો પ્રત્યેક વર્ષની સરેરાશ આવક ત્રીસ લાખની કમાણીના હિસાબે, ઈ. સ. ૧૯૪૧-૪૨ થી ઈ. સ. ૧૮૪૫-૪૬ ના ગાળા દરમિયાન ૧૫૦ લાખ રૂપીઆ કમાનારના હાથમાં છેવટે માત્ર ૨૧ લાખ રૂપીઆ જ રહ્યા હોત. પણ વાસ્તવિક જીવનમાં આટલા ગંજાવર કરવેરા ભાગ્યે જ ભરવામાં આવ્યા છે. બીજી બાજુ, સરકારે કાળા બજારને માત્ર નભાવી લીધાં નથી, પરંતુ અનેક પ્રકારે તેને પ્રોત્સાહન આપ્યું છે. ઉપરની બે હકીકતે સરકારીતંત્રની નિર્બળતા અને નાકામયાબી પર પૂરતે પ્રકાશ પાડે છે.' આ સરકારી-તંત્રને સુવ્યવસ્થિત કરી નવચેતન દેવાની સુચના નાણામંત્રીએ પોતાના અંદાજ-પત્રમાં કરવી જોઈતી હતી. કારણ સ્પષ્ટ છે. નાણામંત્રી જેટલી આવક ધારે છે તેના કરતાં યે ઘણી