SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ | 19૮ પ્રબુદ્ધ જેના તા, ૩ - - ૭ પાણીના આ ક્ષિતિજવિસ્તાર ઉપર આકાશનું એટલું જ મોટું ૫ણું જ નથી એ મટી ગયાની વાત પણ શી રીતે કરાય? “સંગમ''ની જ નથી એ મટી ગયાની વાત પણ શી રાત કે અનંતગણું ઊંચું ઊંડું ઢાંકણું રાખેલું છે અને એ દાડેશ્વરમાં એક ક૯પના સાવ ભૂલભરેલી છે. કહેવું જ હોય તો એને “સંભવન” નાનકડા જહાજમાં બેઠા “ોટા ટાયતે”આપણે, મોતીની પેઠે કહો. જ્યાં એકતા જ છે ત્યાં ગમે તે ભાગને ગમે તે નામ સંધરવામાં આવ્યા છીએ એવી કલ્પના ઉઠયા વગર રહેતી નથી, આપી શકે છે. નામ અને રૂપનું દૈત અહીં મોળું પડે છે, પણ જેમ જેમ વધુ વિચાર કરીએ તેમ તેમ પિતાની તુચ્છતા મન ઓગળી જાય છે અને પછી ન્યુ અત પિતાની અખંડ મસ્તીમાં. પર વધારે ને વધારે હસે છે. ઘૂઘવે છે. ધનુષકેટીનું એવું નથી. પૃથ્વી સાથે આપણે અનુબદ્ધ છીએ, કન્યાકુમારીમાં જે ભવ્યતા મેં અનુભવી છે, તેવી ભવ્યતા પગ તળે મજબૂત જમીન છે. અને એ જમીન ધીમે ધીમે વિસ્તાર એક હિમાલયને છોડીને અને ગાંધીજીને છોડીને મેં બીજે કયાંય પામીને એક વિશાળ દેશ અને ખંડ તરફ લઈ જઈ શકે છે એ અનુભવી નથી. ખ્યાલ આપણને આશ્વાસન આપે છે એટલું જ નહિ પણ પ્રચંડ * કન્યાકુમારીનું મહત્વ પહેલવહેલું મેં ગાંધીજીને મેઢે જ આત્મવિશ્વાસના અધિકારી બનાવે છે. ધનુષકરીને છેડે જેટલી વાર સાંભળેલું. તેઓ ભાગ્યે જ દૃશ્યનું વર્ણન કરવા બેસે છે. પણ પહોંચ્યો છું તેટલી વાર મને માણસ તરીકના આત્મગૌરવનું ભાન કન્યાકુમારીથી આશ્રમમાં પાછા આવ્યા પછી એમણે એ સ્થાનનું વિશેષપણે થયું છે. અને તેથી હું મારી ભૂમિકા ઉપર મજબૂત ઉત્સાહભર્યું વર્ણન મારી આગળ કરેલુ. રહીને સાગરની ઉપાસના કરી શકે છું. જ્યારે ર૭ ની સાલમાં, એમની સાથે દક્ષિણ હિંદુસ્તાનની જ્યારે જ્યારે મંડપમ્ છોડીને પુલ ઉપર થઈને પામબન મુસાફરી મેં કરી, ત્યારે નાગર-કવિલ આવતાંવેંત એમણે પિતાના પહોંચ્યો છું, ત્યારે. ત્યારે “રઘુવંશમાં લખેલું કાલિદાસનું આ પ્રદે- મિજમાનને ખાસ ભલામણ કરી કે “કાકાને કન્યાકુમારી જવું છે. શનું વર્ણન યાદ આવ્યા વગર રહેતું નથી. કાલિદાસની વર્ણનશક્તિ મેટરનો બંદોબસ્ત કરશે. તે દિવસે એમણે બે વાર તપાસ કરી કે ભલે મારી પાસે ન હોય, પણ હું એને સમાનધર્મા છું એ વિશે કન્યાકુમારી જવાની ગોઠવણ બરાબર થઈ કે નહિ ? મનમાં જરાયે શંકા રહેતી, નથી. હું ક્યાં વિશ:zથ છું કે પૂ. બાને લલચાવતાં મને જરા ય મુશ્કેલી નહિ પડી. બીજાં કાલિદાસ સાથે પિતાનું નામ દેતા સંકેચ કરૂં? અને હસનારા બે જણ પણ સાથે થઈ ગયાં. ટીકાકારોને એમનું જ વચન સંભળાવી દઈશ : જે દૃશ્ય વિષેનાં વખાણ પૂ. બાપુજીને મેઢે સાંભળ્યાં હતાં - पर्वते परमाणौ च पदार्थत्वं प्रतिष्ठितम् ॥ .. તે દશ્ય જોવાની ઉત્કંઠા મારામાં ગળાબૂડ વધી હતી. અહીં આવ્યા પણ જ્યારે ધનુષકેટી પાસે આવું છું ત્યારે કાલિદાસને પછી તે એને કેફ જ ચઢયે. ત્યાર પછી જેટલી વાર અહીં આવ્યું ભૂલી જઉં છું, અને લંકા શી રીતે જવાશે એની મથામણમાં છું તેટલી વાર ફરી ફરી એ ને એ જ કેફ ચઢે છે. પડેલા હનુમાનની નજરે દક્ષિણ તરફ જવા માંડું છું. જે જે અને આશ્ચર્ય એ કે એ કેફ સાથે બ્રહ્મચર્ય વિશેના પણ વાનરયૂથ-મુખ્યોએ સેતુની કલ્પના કરી અને અમલમાં મૂકી ઊંડા વિચારો મનમાં ઊઠયા વગર રહેતા નથી. દેવી કન્યાકુમારીનું તેમની નજરે તલાઈમાનારની દિશાએ જોવા માંગું અને એ આ સ્થાન છે એ ખ્યાલને લીધે એવા વિચાર મનમાં ઉઠે છે રીતે કલ્પના દેડાવીને થાકયા પછી ચાર ધામની યાત્રા પૂરી કરી એમ મને લાગતું નથી. કોઈ કાળે મને એવું લાગ્યું નથી. સ્વામી રામેશ્વર પહોંચેલા વૃદ્ધ યાત્રીઓનું હૃદય ધારણ કરી કલ્પના કરૂં છું વિવેકાનંદે આ સ્થાને આવીને એ જ કેફ અનુભવ્યો હતો, એ કે “એક આખી જિંદગી લગભગ પૂરી કરી ભારતવર્ષ જેટલા માહિતીને કારણે પણ કઈ કાળે મનમાં અહીં આવતાંવેંત બહાચર્ય. વિશાળ જીવનપ્રદેશને ફરી વજે. હવે પાછા જઈને શું કરવું છે ? ના વિચારે ઉઠયા નથી. ગાંધીજીની ભવ્યતાની ભવ્ય સાધના સાથે ઈહલોકનું કામ જેવું તેવું પૂરું થયું. સફળતા મળી કે વિફળતા, પણ એ વિચાર જોડાયેલ નથી. પણ સ્વયંભૂ પણે એ વિચાર મનમાં પણ ફરી એ ને એ જ જીવન ઘુંટવું નથી. હવે તે એ આખું , ઉડે જ છે. જીવન પીઠ તરફ રહે એ જ સારું. પાછા વળીને એને જોવાને આ વખતે (૫-૧-૧૯૪૭) ત્રીજી વાર અહીં આવ્યો છું. મરણરસ પણ રહ્યો નથી. હવે તે સાંપરાયને, પરજીવનને પરમાર્થ સૌથી પહેલાં સમુદ્રનાં મોજાં, આકાશમાં વાદળાં, પૂર્વ પશ્ચિમની પણે વિચાર કરવામાં જ શ્રેય છે.” એવી વિચારપરંપરા મનમાં ક્ષિતિજ અને પાછળના ડુંગરા–બધાં સ્નેહી એને જોઈ લીધાં. ઉઠી. મન એક રીતે અસ્વસ્થ બને છે અને બીજી રીતે પરમ આજે પિષને મહિને છે અને સુદ તેરસની તિથિ છે. આજે ઉપશમ અનુભવે છે. ચંદ્ર રોહિણીમાં કે મૃગમાં હોવા જોઇએ. અમે મેટરને વેગે, કાંક આ ફેરે જ્યારે ધનુષકેટી આવ્યું, ત્યારે પરંપરાને અનુસરીને કટકે, કન્યાકુમારી તરફ દેડતા હતા ત્યારે જ ચંદ્ર આકાશમાં સિંચે મહેદધિમાં સ્નાન કર્યું. મહાસાગરનું ક્ષમાપન પણ કર્યું. પણ ઊઠીને ટાંપીને બેઠે હતું કે સુરજ આથમે કે તરત, વગર વિલંબે. મનમાં તે એક જ વિચાર આવે કે આ સ્થાને હવે ફરી આવવાનું આકાશને કબજે લઈ લઉં. સંધ્યાને પિતાને વર્ણવિલાસ પાથરવાને નથી. સિલાનમાં કેક વખતે જવું છે, પણ ધનુષકેટીનાં જે દર્શન એણે ઝાઝો અવકાશ આપે નહિ. પણ જેટલે વખત મળે તેટકર્યા તે તો છેવટનાં જ. આમ કેમ લાગ્યું તે કહેવું મુશ્કેલ છે. લામાં સંધ્યાએ રંગોનાં અનેક દક્ષે બતાવી તે દીધાં જ. પણ મનમાં ધરાયાને વિચાર આ જ વખતે ઉઠો ખરે. સૂર્યાસ્ત જોવાની ઘણી અભિલાષા હતી પણ પશ્ચિમનાં વાદળાંઓએ જરાક ઠપકો આપતાં અમને કહ્યું, “કોઈને અસ્ત ધનુશ્કેટી-રામેશ્વર, પછી કન્યાકુમારી. એક સ્થાન ભવ્ય તે જોવા માટે તલસતું હશે? ખરું જોતાં સૂર્યને અસ્ત થતો જ બીજી ભવ્યતર. અહીં બે નહિ પણ ત્રણ સાગર સંગમ છે. નથી. તમારા પૂરતું પ્રકાશને અસ્ત થાય છે. એને માટે સૂરજ ને એ સંગમનું વાતાવરણ અભેદભક્તિના આનંદ જેવું છે. આ અહીં જેવા કરતાં ઉદય કે અસ્ત બન્ને પ્રસંગે એ જે એકરૂપતા ધારણ , હિંદી મહાસાગર પૂરો થાય છે, અને અહીં મુંબઈ સમુદ્ર કે બંગાળ કરે છે તેના રંગ જ કેમ ન જોઈ લે ? ' સમુદ્ર શરૂ થાય છે એમ તે કહેવાય પણ નહિ અને મનાય પણ उदये ससिता रक्तः रक्तश्वास्तमने तथा । નહિ. અહીં ભારતવર્ષને દક્ષિણને છેડો છે અને ત્રણે સાગર એને સંવત્ત વિપત્તૌ મહતાનેપત્તા | ત્રણે બાજુએથી વીંટળાઈને પડયા છે. સંગમ તે આપણે કહીએ. આ કોક વાદળાંઓએ પણ નાનપણમાં મોઢે કરી રાખ્યું હશે ! સાગર માટે અહીં સંગમ જેવું કશું છે જ નહિ. સંગમની કલ્પના સૂરજ જ્યારે ક્ષિતિજની તળે. ગમે ત્યારે વાદળાનાં બાકોરાંઆપણી છે. સાગરને પૂછીશું તો તેઓ કહેશે કે જે ભેદને હસ્તી માંથી સૂર્ય પ્રકાશન લાલ મયૂખો એમાંથી ઉપર સુધી ફેલાયા. અને
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy