________________
તા. ૧૫-૨-૪૭
થઇ શકે છે તેના ઉપર રહે છે, આ સ્મારક ફાળા માટે શ્રી મુંબઇ જૈન યુવક સધના સભ્યોને ખાસ કરીને અપીલ કરવામાં આવે છે. આ ફાળો કાષ્ઠના દબાણ, કહેણ આગ્રહ સિવાય કેવળ સ્વયંપ્રેરિત ભાવના અને લાગણીથી જ એકઠો થવા જોઇએ એવી અપેક્ષા છે. સધના સભ્યો આ ફાળામાં નાની મેડટી રકમ જરૂર મેકલી આપશે એવી આશા રાખવામાં આવે છે. આ ફાળામાં અત્યાર સુધીમાં નીચે જણાવ્યા મુજબ રૂા. ૧૪૭૭ ની રકમ ભરાઇ ચુકી છે જેમાં રૂા. ૫૦૧ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ તરફથી ભરવામાં આવ્યા છે.
પ્રબુદ્ધ જન'ના હલ્લા એટલે કે તા. ૧-૨-૪૭ ના અ’ક્રમાં ડા, મેધાણી સ્મારક કુંડમાં વસુલ થયેલી કુલ રકમ રૂ. ૪૬૪ની
૪૬૪જી તા. ૧-૨-૪૭ના અંકમાં
3
૫૦૦] શ્રી. મણિલાલ મોકમચંદ શાહુ
૫૧૩
ખુશાલદાશ જગજીવનદાસ શાહ
૫૧] પ્રવીણચંદ્ર હેમચંદ અમરચંદ
Hy
૨૩
૨] દીવાન બ્રધર્સ
૨૧] જેાલાલ રામજીભા
21
પી. રતીલાલની કાં.
,, અમીચ'દ ખેમચંદ શાહુ
31
સ્વીકારેલા
23
સ્વ. ડેા. વ્રજલાલ ધરમચંદ મેઘાણી સ્મારક ફંડ ૨,, તારાચંદ એલ. કાહારી
૨૧]
૨૫૩
૧૫]
4;
37
21
પ્રમુખ જેન
૨૩ નાનચંદભાઇ શામજી ૨૫],, મેતીબહેન જીવરાજ
૨૩, વાભદાસ ફુલદ મહેતા
રમેશ ટ્રેડીંગ કોર્પોરેશન
ચંદુલાલ સારાભાઈ મેદી
રતીલાલ ચીમનલાલ કે:હારી
૧૫૩
મેહનલાલ આર. પારેખ
1]
',
બાબુભાઇ ચોકસી
૧૪૭૭]
ને આટલા આઘાત કેમ?
23
'
આવે
શ્રીયુત પરમાનંદભાઈના પત્રથી ડે. મેધાણીના દુ.ખદ અવસાનની જાણ થતાં જ મન ઉપર આધાત થયા. ઠીક ડીક વખત પસાર થયા છતાં ય એ આધત મેળા ન પડયે.. મન ખીજા કામમાં પરાયું તેય એની પાછળ વિષાદની ઉડી રેખા એવી અ ંકિત થયેલી લાગી કે તે કેમેય કરી મેળી પડતી ન દેખાઇ. હું વિચારમાં પડયે કૅ ડી. મેધાણી નથી અંગત સંબંધી કે નથી તેમની સાથે કે નિકટના સ્વા-સંબધ અને છતાં આટલો વિષાદ અને આધાત કેમ થાય છે?
એક યાદી પ્રગટ કરવામાં આવી છે. યુવક સંધ તરફથી ઉપર જણાવ્યા યેાજવામાં આવ્યુ છે તેમાં ભરાયેલી છે એ બાબત અહિં સ્પષ્ટ કરવામાં આવે છે.
સ્વાભાવિક રીતે જ ચિંતનશીલ મન કારણની શાત્ર તરફ વળ્યુ. પહેલાં તે એમ થયું કે આવા આધાતનુ કારણ જે રીતે ડોકટરનું મૃત્યુ થયું છે. તે રીત છે. ગુ'ડાગીરીના કૃત્ય સિવાય માંદગી કે તેવા ખીન્ન સહજ કારણથી મૃત્યુ જેમ સહુનું આવે છે તેમ આ મૃત્યુ પણ્ થયુ હોત તે આવે આધાત ન થાત. લેહીની નદીએ વહેવા છતાં બીજા કેટલાક દેશ જ્યારે હજી સ્વતંત્રતાની પ્રાપ્તિથી ઘણું દૂર છે ત્યારે ગાંધીજીના અહિંસક પુરૂષાથ ને પરિણામે આ દેશમાં ઉગી રહેલ સ્વાતંત્ર્યના પ્રભાતને ગુંડાગીરી અંધકારમાં ફેરવવા મથી રહી એ જ ભાવના ગુંડાગીરી પ્રત્યેના અણગમામાં સમાયેલી હતી–એમ મેં જોયું; પણ તરત જ એ વિચાર આવ્યા કે, જો ગુ'ડાગીરી જ પ્રભુળ વિષાદનું કારણ ।ય તે અત્યાર લગીમાં કેટલાય મેઘાણી સ્રીપુરૂષો ગુ ડાગીરીના બેગ બનેલા છે. અને “નતા જાય છે. તેના રાજ-બ-રાજના સામાન્ય સમાચારથી મન આજની પેઠે ઉડે! આધાત કેમ નથી અનુભવતું ? મનમાં એ પશુ પ્રશ્ન થયેા કે, કલકત્તા, આખલી, ખિદ્વાર અને ગઢમુકતેશ્વરની ગુંડાગીરીનાં નગ્ન નૃત્ય નજરે જોઇ આવનાર વિશ્વાસી સ્નેહીઓએ કરેલું વર્ણન જ્યારે સાંભળ્યુ ત્યારે પણ અહિંસક - પુરૂષાર્થના પરિણામના વધાતક લેખે એ ગુંડાગીરી પ્રત્યે અણુગમા તે આવેલા અને છતાં આજના અણુગમે, તે અણુગમા કરતાં વધારે તીવ્ર કેમ છે? મન આ પ્રશ્નનો ઉત્તર સાધવા મથતું તુ તેમાંથી એને જે ઉત્તર મળી રહ્યો તે જ આ સ્થળે ડે. મેઘાણી પ્રત્યેની શ્રદ્ધાંજલી રૂપે લખી નાંખું છું.
છેવટને ઉત્તર મનમાંથી એ મળ્યો કે ડે. મેધાણીના સદ્ગુણાને જે થાડેબ્રા પરિચય થએલે તેનું તાજું થયેલુ સ્મરણુ જ
સ્વ. મેત્રાણીના એક યા બીજા પ્રકારના સ્મારકમાં રક્રમ ભરવા ઇચ્છતા ભાઇ બહેનને પોતે કયા સ્મારક ફાળામાં-ઘાટકોપરના કે શ્રી મુંબઇ જૈન યુવક 'ધના-પેાતાની રકમ ભરવા ઇચ્છે છે. એ સ્પષ્ટપણે જણાવવા વિનતિ કરવામાં આવે છે.
મંત્રી, મુબઇ જૈન યુવક સંધ,
૧૧૩
૧૧૩
૧૧]
૧૧]
1]
૧૧]
i ]
૧]
33
د.
دو
આ યાદી શ્રી મુબઈ જત મુજબ જે એક જુદું સ્મારક અને વસુલ થયેલી રકમેાની
33
१७१
નલીનીકાંત લક્ષ્મીચંદ શેઠે
મેનાબહેન નરે।ત્તમદાસ શેઠ
રમણલાલ ચીમનલાલ
રમણલાલ સી. શાખું છીલદાસ કુાં.
25
ભગુભાઈ હરજીવન
,, કાંતિલાલ ડાહ્યાભાઇ કારા ગંભીરલાલ ચુનિલાલ ડગલી
આ વિષાદને તીવ્ર બનાવી રહ્યું છે. તેથી તેમના સાથેની મારી પરિચયકથા જ ટૂંકમાં અત્રે આપવી યેગ્ય ધારૂ' છું.
૧૯૩૬ ની કરાંચીની કોંગ્રેસથી પાછા ફરી મુંબઇ આવ્યે ને અણધારી રીતે । મેઘાણીને ત્યાં જ રહેવાનું બન્યું. તે વખતે તે જકરિયા મસ્જિદતી આસપાસ રહેતા. ઘેર તે પોતે ને તેમનાં નાના ભાઇ પ્રભુદાસ એ બે હતા. તેમના ધરને એકાંતવાસ મતે વાંચન–ચિંતનમાં અનુકૂળ હતેા તેથી જ ત્યાં હુ રહેલે. મે ત્યાં સુવા-બેસવા તે ચા-પાણી પૂરને જ વ્યવહાર રાખેત્રા. ડૉકટર મેઘાણીએ મને પ્રથમ પરિચયે જ કહ્યું હતું કે, જે કે અત્યારે ધરવાળા કેઇ નથી, છતાં જે અમારા માટે ખાવાનું બને છે તેમાં તમે ખુશીથી ભાગીદાર બની શકો છે. ડોકટરના દિવસને મેટા ભાગ તેમની ફરજ તેમજ તેમતે ચડનાર પરિચિત દર્દીઓને ઇલાજ કરવા વગેરેમાં પસાર થતે. દિવસમાં બહુ થોડા વખત અમે બન્ને કયારેક સાથે બેસવા પામતા; પશુ રાતના જરૂર ખેસતા. હું તેમને તેમના અનુભવેની વાત પૂછના ને કિંદ નહિ સાંભળેલ કે નહિ અનુભવેલ એવી દુ:ખી દુનિયાની વાતે તેમને મેઢેથી સાંભળતા. આમ તે ડેાકટર સાત્ર એછાલા પણ હું તેમને ચૂપ રહેવા દેતા નહિ. શરૂઆતમાં મેં એટલુ' જ જાણ્યુ કે ડેકટર મેધાણીને ગરીબ, દલિત તે દુઃખી માનવતાના અનુભવ જેટલેા સાચે છે. તેટલે જ તે ઊંડે પણ છે. ધીરે ધીરે મને માલુમ પડેલું કે તેમણે તે ‘જાગૃતિ’પત્ર દ્વારા આ વિષે ખૂબ લખેલું' પણ છે. ચેડા જ વખતમાં હું એ પણ જાણવા પામ્યા કે, ડેકટરને મનેવ્યાપાર માત્ર કચરાયેલ માનવતાનાં થરેશને અનુભવ કરવામાં કે તેને માત્ર લખી કાઢવામાં વિરામ નથી પામતે; પણ તે એ દુઃખ પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ ધરાવે છે કે તેને ઓછું કરવામાં પોતાથી બનતું બધું કરી છૂટવા તેઓ મથે છે.
વેશ્યાના લત્તામાં કે અતિ ગરીબ મજુરાની ઝુ ંપડીઓમાં તેઓ પોતાની ફરજને અંગે જતા, પણ તે માત્ર નેકરી બજાવવાના દેખાવ પૂરતા જ ઉપરઉપરના રસ ન લેતાં તેની સ્થિતિનાં ઉડાં કારણો તપાસતા. તેમણે મને વેશ્યાજીવનની આસપાસ વીંટળાયેલ અનેકવિધ ગુંગળામણા વિષે. એવા અનુભવે સંભળાવેલા કે હું સાંભળીને ઠરી જતે, કેટકેટલી નાની ઉંમરની છેકરીએ એ
-