SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ १७० શ્રી. ચ'ચળબહેન ટી. જી. શાહ ,, રતીલાલ ચીમનલાલ કોઠારી તારાચ'દ . લક્ષ્મીચંદ કટારી ચંદ્રાબહેન તારાચંદ કાહારી લીલાવતીબહેન દેવીદાસ સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૬-૧-૪૭ રવિવાર-સ્વાતંત્ર્ય દિનના રોજ શ્રી મુખ઼ુબઇ જૈન યુવક સંધની વાર્ષિક સામાન્ય સભા જૈન શ્વે. મૂ. કાન્દ્’સના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહના પ્રમુખસ્થાને મળી હતી. આસપાસના લત્તાએમાં જરા તંગ વાતાવરણુને લીધે સભ્યની હાજરી પ્રમાણમાં ઓછી હતી. આગળની અસાધારણ સભાની નોંધ મંજુર થયા બાદ સદ્ગત વ્રજલાલ ધરમચ'દ મેધાણીના અકાળ અવસાન પરત્વે હાજર રહેલા સભ્યોએ બે મીનીટ ઉભા રહીને અંતરના શાક પ્રદર્શિત કર્યાં હતા અને સદ્ગતના આત્માને શાશ્વત શાંતિ ચ્છી હતી. ત્યારબાદ કાય વાહકસમિતિ તરફથી વાર્ષિક વૃત્તાન્ત તથા ગત વર્ષને આવક જાવકને હિસાબ અને સરવૈયું સબના મંત્રી શ્રી દીપચંદ ત્રીભોવનદાસ શાહે રજુ કર્યાં હતા. આ સબંધે સભાની મજુરી માંગતાં પહેલાં સ`ધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ગત વર્ષે દર્શમયાન જૈન સમાજને લગતી કેટલીક અગત્યની ઘટના, સંધની વિવિધ પ્રવૃત્તિ અને ખાસ કરીને પ્રશુદ્ધ જૈન સબંધમાં કેટલીક આલોચના કરી હતી અને સધના ઉત્તરેત્તર વિકાસ સાધવા માટે સ સભ્યોને સહકાર માંગ્યા હતા અને ત્યારબાદ વાર્ષિક વૃત્તાન્ત તેમજ આવક જાવકના હિસાબ તથા સરવૈયું સર્વાનુમતે મંન્નુર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આવતા કાર્યવાહક સમિતિના در 33 "3 શ્રી, પાન’દ્ર કુવરજી કાપડીઆ, ૭૭, કલ્યાણ હાઉસ, શેખમેમણુ સ્ટ્રીટ ટી. જી. શાહ. 33 , - .. પ્રબુદ્ધ જૈન 22 22 તા. ૧૫ ૨૪($ વની અડસટવામાં આવેલી આવક જાવકનુ અંદાજપત્ર રજુ થતાં તે પણ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું અને સારમાદ નવા પ્રમુખ, ઉપપ્રમુખ, એ મંત્રીએ તથા કોષાધ્યક્ષની સર્વાનુમતે ચુંટણી કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યવાહક સમિતિ માટે ૧૫ સભ્યોની ચુંટણી હાથ ધરવામાં આવી હતી અને સૌથી વધારે મત મેળવતા ૧૫ સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ આખી નવી કાર્યવાહક સમિતિની નામાવલ નીચે આપવામાં આવી છે. અન્તમાં સધના હિસાબ નિરીક્ષક મેસર્સ એચ. પી. કુ. ભાણીની કંપનીના સંધના હિસાબ તપાસી આપવા માટે ઉપકાર માનવામાં આવ્યું। હતા અને તેમની જ આવતા વર્ષ માટે સંધર હિંસાનિરીક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી હતી. અપ્ પાહાર બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી. મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સંઘ, સંધના નવા અધિકારીએ અને કાર્યવાહક સમિતિ ' શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ પરમાનંદકુવરજી કાપડી ણિલાલ, માકમચંદ શાહ દીપચ ૬ ત્રીભોવનદાહ શાહ વેણીબહેન વિનયચ'દ કાપડી પ્રીચક્ર હેમચ'દ અમરચ ચુટાયલા સભ્યા. ટી, જી. શાહ બીલ્ડીંગ, પાયની ડાકટર કે દવાને લગતી કોઇ પણ પ્રકારની વૈદ્યકીય રાહતની અપેક્ષા ધરાવતા મુંબઇમાં કે મુળના પરાંઓમાં વસતા જૈન ભાઈ બહેનને ઉપર જણાવેલ વૈદ્યકીય રાહત સમિતિના સભ્યોમાંથી કોઇને પણ મળવા વિનંતિ કરવામાં આવે છે. પ્રસ્તુત રાહત યોજનાની 23 32 સ્વ.ડા, ત્રજલાલ ધરમચંદ મેઘાણીના ધાટકાપર ખાતે થયેલા સ્મારકની જરૂરી વિગતો પ્રબુધ્ધ જૈનના તા. ૧૫-૧-૪૭ના 'કમાં આપવામાં આવી છે. આ સ્મારકને કાળા વધતાં વધતાં આજે લગભગ રૂ. ૩૫૦૦૦ સુધી પહેાંચ્યા છે. આ સ્મારક કાળા શું' ઉપયોગ કરવા તે સંબધી હજુ નિર્ણય કરવામાં આવ્યા નથી. આ નિણૅય થોડા દિવસમાં કરવામાં આવશે, ત્યાર બાદ એ ફાળામાં હજુ પણ સારી રકમ ભરશે એવી આશ! રહે 23 જસુમતિબહેન મનુભાઇ કાપડીઆ રમણલાલ સી. શા ટી. જી. શાહે નાનચંદભાઇ શામજી 31 જટુભાઇ મહેતા. સ'ધની કાર્યવાહક સમિતિએ ઉમેરેલા સભ્યો વિજ્યાબહેન કાપડીઆ, -- ભાનુકુમાર જૈન ' ડા. વ્રજલાલ મેઘાણી સ્મારક 23 શ્રો ક'ચનલાલ લાલચંદ તલસાણી ચીમનલાલ પી. શાહ શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ સાર્વજનિક વાંચનાલય અને પુસ્તકાલય સમિતિ (ચાર ટ્રસ્ટીઓ અધિકારની રૂઇએ) અમીચંદ ખેમચંદ શાહ શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીમાં રમણિકલાલ મખુલાલ શાહુ રતીલાલ ચીમનલાલ કાહારી નવા ચુંટાયલા સભ્યા શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી દીપચંદ ત્રીભેવનદાસ શહ શ્રી ચુનીલાલ કલ્યાણુજી કામદાર શ્રી વૈધકીય રાહત સમિતિ 15 મેનાબહેન નરોત્તમદાસ શે ૨૬૬/૨૭૦ ફ્રીયર રેડ, કાટ 5 જસુમતીબહેન મનુભાઈ કાપડીયા સીલાલ મોતીલાલ ખીલ્ડીંગ ખી. બ્લેક ગીરગામ ટ્રામ ટરમીનસ પાસે, મર્યાદામાં રહીને અને સમિતિની ‘નિમણુંક .. 33 32 ... વલ્લભદાસ ફુલચંદ મહેના બાબુભાઇ ચોકસી મેદ્નાબહેનનરાત્તમદાસ શેઠ સુતીલાલ કલ્યાણુજી કામદાર ',, પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી કાપાધ્યક્ષ શ્રી તારાચંદ એલ કે રી, મંત્રી દીપચ'દ ત્રીભોવનદાસ શાહુ રણુવીર બીલ્ડીંગ, ચોથે માળ, પ્રીન્સેસ સ્ટ્રીટ રતિલાલ ચીમનલાલ કોઠારી, મત્રી ડાયમંડ મર્ચન્ડસ એસેસીએશન. ધનજી સ્ટ્રીટ, તેટલી વૈદ્યકીય મદદ પહોંચાડવા માટે આ કરવામાં આવી છે. રતિલાલ ચીમનલાલ કારી, મંત્રી, વૈદ્યકીય રાહત સમિતિ. છે. એ કાળામાં ભરવા ઈચ્છતા ભાઇ બહેનેને પોતપોતાની કમે લખી જણાવવા વિનંતિ કરવામાં આવે છે. આ ઉપરાન્ત શ્રી મુંબઇ જૈન યુવક સધની કાર્યવાહક સમિ તિએ ડો. વ્રજલાલ મેધાણીતુ સભપુરતુ એક નાનું સરખું સ્મારક કરવાના ઠરાવ કર્યાં છે. ડા. મેધાણીનુ નામ સંધની કોઇ પ્રવૃતિ સાથે જોડાયલું રહે એ આ સ્મારક યોજનાનો હેતુ છે. એ હેતુ કેવી રીતે પર પાડવામાં આવશે તેને આધાર આ સ્મારકમાં કેટલી રકમ એકઠી
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy