________________
તા. ૧-૧-૪૭
કેટલાક સમાચાર અને નોંધ
વસ્તીની ફેરબદલી : જનાબ ઝીણાએ ફેંકેલા નવા એબ આહારના હત્યાકાંડ પછી જનાબ ઝીણાએ હિંદી રાજકારણમાં - વસ્તીની ફેરબદલીને એક નવા પ્રશ્ન ઉપસ્થિત કર્યાં છે. ઝીણા સાહેબની આ સૂચના વ્યવહારૂ છે કે નહિ તેની જીદ્દા જુદા દૃષ્ટિબિન્દુએથી આજના સાયિકામાં ઠીક ઠીક ચર્ચા ચાલી રહી છે. આવી ચર્ચા કરનારાએ જનાબ ઝીણાને હજું પુરેપુરા ઓળખતા નથી એમ કહેવું પડે છે. પોતાની અમુક દરખાસ્ત વ્યવહારૂ છે કે નહિ, તેનાથી લાભ છે કે નુકસાન, તે માનુષી છે કે રાક્ષસી, તેવી દરખાસ્તને અમલ કરવા જતાં સામાન્ય જનતાની ~ર્હિંદુ અને મુસલમાના ‘ઉભયન કૅથી પારાવાર દુશા થાય-એવી મામુલી વિગત વિચારવી અને તેનું નિરાકરણ કરવું એ કામ જનાબ ઝીણાનુ છે જ નહિ. તેમની રાજ્યનીતિ હીટલર જેવી છે. અથવા તાં. હિંદી' રાજકારણમાં તે કેવળ એર-ખાંખર' તુ જ કામ કરવાને નિર્માયલા છે. જેમ એરોબર ફાવે ત્યાં અને ફાવે ત્યારે ધરતી ઉપર એબ નાંખ્યે જાય છે અને તેનું નીચેની સચરાચર 'સૃષ્ટિ ઉપર કેવુ' ધર અને ત્રાસદાયી પરિણામ આવે છે તેને લેશ માત્ર વિચાર કરતું નથી, એ જ પ્રમાણે જો ઘેલ્લા પંદર વર્ષ'ની ઝીણાસાહેબની કારકીદીનું અવલેન કરવામાં આવશે તે ભાલુમ પડશે કે તેમણે પણ હિંદુસ્થાનની ધરતી ઉપર—હિંદી રાજકારણની ભૂમિકા ઉપર કેવળ એર–ખેબર નુ જ કર્યુ છે, જે ધરતી ઉપર 'િદુ અને મુસલમાને નિરાંતે સુતા હતા અને અમનચમન કરતા હતા તે ધરતી ઉપર તેમણે ખાંગ પુકારી કે ‘હિંદુ મુસલમાન ભિન્ન પ્રજા છે. અને તે એકસાથે રહી શકે તેમ નથી. પહેલાં તે। આ ખાબતની સૌ કાએ ઉપેક્ષા કરી, પણ ઝીણુામીયાએ તે પોતાની માંગ ચાલુ રાખી. તેથી ધીમે ધીમે મુસ્લીમ જનતાના મનમાં ભ્રમણા પેદા થી શરૂ થઇ કે ઝીણા જેવા આપણી મુસ્લીમ લીગને સરનશીન આવી વાત જ્યારે પેાકારી પોકારીને કહે છે ત્યારે તેમાં જરૂર કાંઇ તથ્ય હોવું જોઇએ અને એ રીતે ઝેર પ્રચારની શરૂઆત થઇ.. આ તેમનાં પહેલા ખેબ. પછી આવ્યે પાકીસ્તાનને ખબ. અમને અમારે મુલક જોઇએ, અમે સાથે રહી શકીએ એમ નથી, અમારી સંસ્કૃતિ અને અમારા ધમ' જોખમમાં છે. અમને હિંદુસ્થાનથી અલગ કરો અને એક બાજુએ પંજાબ, સિંધ, અને વાયવ્ય પ્રાંત અને બીજી બાજુએ બગાળ અને આસામ~આ અમારૂ પાકીસ્તાન આપે. આ વાત પણ શરૂઆતમાં વાહીખત જેવી લાગી પશુ ઝીણાસાહેબ અને તેના સાથીઓના શેરબકાર વધતા જ ચાહ્યું. એવામાં આવ્યું. આ વિશ્વયુદ્ધ. કૉંગ્રેસ જેલમાં પુરાણી અને ઝીણાને અને તેના સાથીઓને મુસલમાન કામમાં બને તેટલુ ઝેર લાવવા માટે લાંબા ગાળાના અવકાશ મળી ગયો. અને જે પાકીસ્તાન
કામ
પ્રશુદ્ધ
એક વખત વળ હસવા યેાગ્ય અને ઉપેક્ષા યાગ્ય બાબત લાગતી હતી તે આજની એક મહાવિકટ સમસ્યા બની ગઇ. પછી તે આવી હિંદને સ્વતંત્ર અને સ્વાધીન બનાવવાની વાત. અંગ્રેજસરકાર ચાલી જાય અને પાકીસ્તાન મળે નહિ એ ઝીણાસાહેબથી કેમ સહેવાય ?, એટલે મેસ્લેમ લીગે ઝીણાની રાહબરી નીચે સીધાપગલાને ઠરાવ કર્યાં અને તેના પરિણામે કલકત્તા અને પૂર્વ અગાળના હત્યાકાંડૈ। તેમજ ધર્માન્તર તેમજ અપહરણાની પીશાચી ઘટના બનવા પામી. આ ઝીણાસાહેબને ત્રીજો ખબ. માત્ર પોતાની કામમાં જ હિંદુ સામે દૂષ ફેલાવવાથી સ તાષ ન માનતા ઝીણાસાહેબ પછાત ગણાતા વર્ગોની - વહારે ધાયા અને વચગાળાની સરકારમાં મેસ્લેમ · લીંગે મોકલવાનાં પાંચ પ્રતિનિધિમાં એક પ્રતિનિધિ એ વગ માંથી, લીધા અને એ રીતે હિંદુ કામની અંદર અંદર એક ભારે અથડામણુ ઉભી થાય
એવી યજનક પરિસ્થિતિ ઉભી કરી. આ ઝીણાસાહેબના ચેાથે ખમ. હવે આટલા હત્યાકાંડ અને પ્રજાજીવનની હાલાકીથી ધરાયા ને
હ્રાય એમ ઝીણાસાહેબે હિંદી રાજકારણમાં ભીઠારતા હત્યાકાંડને આગળ ધરી ધરીતે . વસતીની ફેરબંદલીના એક નવા જ ભેખ કર્યો છે. પ્રતિપક્ષને અને આખી હિંદી પ્રજાને સદા ક્ષુબ્ધ, ત્રસ્ત અને આકુળવ્યાકુલ રાખવી, ધાકધમકી આપવી, સમુદ્ધિ માને ચાલુ ઉત્તેજના આપ્યા કરવી અને સમાધાન શાધતા અન્ય રાજકારણી પક્ષ પાસેથી મુસલમાન કામ માટે વધારે ને વધારે હડકા મેળવવાના પ્રયત્ન આ રીતે ચાલુ રાખવા-આ ઝીણાની રાજ્યનીતિનું રહસ્ય છે. આ કારણે વસતીની ફેરબદલી થવી જોઇએ એવા પાકાર ઉઠાવવા અને એના જ પ્રચાર કરવા એ ઝીંણાસાહેબના અદ્યતન વ્યવસાય બન્યો છે. આ વાત વાખી છે કે વ્યવહારૂ છે એવી ચર્ચા કરનારા ઝાની દૃષ્ટિએ બેવકુફ્ લેકા છે. પરિણામનિષ્ઠુરતા એ ઝીણાની મેટામાં માટી ખાસીયત છે. ઝીણા માને છે અને મનાવે છે કે આવી રાક્ષસી નીતિથી પાતે પાતાની કામના ભારેમાં ભારે ઉલ્હાર કરી રહેલ છે. પણ એ ભ્રમણાને ભાંગવાને હુવે બહુ વાર નથી. આજની મેસ્લેમ લીગની દોરવણીનું મુસલમાન કામ માટે ભારે ભયંકર દુષ્પરિણામ આવવાનુ છે. આ જેને આંખા છે તે ખરેખર જોઈ શકે છે. આપણે ઇચ્છીએ અને અન્તઃકરણથી પ્રાર્થીએ કે હજુ પણ મુસલમાનભાઈએ ચેતે અને પાછા કરે અને લય પામતા જતા ભાઈચારાને ફરીથી ચેતાવે અને હિંદુએ પેાતાનાં જ ભાઈભાંડુઓ છે અને બન્ને ક્રમે સદા સાથે રહેવા અને જીવવાને સરજાયલી છે. એ વાસ્તવિક સત્યને સ્વીકારે અને ઉભયના ઉદ્ધાર અને આઝાદીને ઝંખતી અને તે ખાતર દિન રાત મથતી કેંગ્રેસ પ્રત્યે પોતાની વાદારી જાહેર કરે અને મેસ્લેમ લીગ અને તેના સરનશીન ઝીણાની ભયકર દેારવણીથી ખેંચે. આજ સુધીમાં જે કાંઈ બન્યું છે તેનુ વિકરાળ સ્વરૂપ બરાબર સમજી લે અને એવા માગે નહિ જવાની પ્રતિજ્ઞા લઈને હિંદુ સાથે હાથે હાથ મીલાવે અને આવી રહેલા સ્વરાજ્યને અપનાવે. આમ નહિ કરે તે આવેલી ડિ ચાલી જશે, સ્વરાજ્ય હાચમાંથી સરકી જશે અને ખીજાનુ તે થવાનું હશે તે થશે પણ ગામે ગામ અને શહેરે શહેર પાકીસ્તાના ઉભાં થશે, સમાજ જીવનના સત્ર બે ભાગલા પડી જશે અને પરિણામે મુસ લમાન કામની પાર વિનાની બરબાદી થઇ બેસશે. આવી દુર્ધટનાથી આપણે ખેંચીએ, મુસલમાન ભાઈએ બચે, સૌ કાંતે પરમાત્મા સન્મતિ આપે અને આપણા ડુબતા વક્રાણુને ભગવાન બચાવે ! પંડિત જવ:હરલાલ નહેરૂના ઐતિહાસિક પ્રસ્તાવ
ગયા ડીસેમ્બર માસની નવમી તારીખે શરૂ થયેલ " બધારશુંસભામાં તા. ૧૩ મી ડીસે'બરના રાજ હિંદના ભાવી બંધારણનુ ધ્યેય અને હેતુઓ સ્પષ્ટ કરતા પ્રસ્તાવ પડિત જવાહરલાલ નેહરૂએ રજી કર્યાં છે. આ પ્રસ્તાવ નીચે મુજબૂત છેઃ—
‘હિંદુસ્થાનને એક સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર ( Independent Sovereign Republic) તરીકે જાહેર કરવાના અને બ્રોટીશ હિંદમાં આવેલા પ્રદેશ, દેશી રાજ્યાના નામે ઓળખાતા પ્રદેશે, એ બન્નેમાં જેના સમાવેશ ન થતા હાય એવા હિંદના અંતર ભાગા અને સ્વતંત્ર સાર્વભૌમ હિંદમાં જોડાવાને ઇચ્છતા હેાય એવા અન્ય પ્રદેશ!–આ સર્વનુ એ સંધરાજ્ય (Union) સ્થાપીને તેના ભવિષ્યકાલીન કારભાર ચલાવવા માટે રાજ્યબંધારણ તૈયાર કરવાના પેાતાના દૃઢ અને પવિત્ર નિરધાર આ બંધારણ સભા જાહેર કરે છે.
“હિ‘દુસ્થાનના ‘સંધરાજ્ય' માં સામેલ થનારા પ્રદેશ ને પછી તેની ભૌગોલિક હદો આજે છે તેમ જ કાયમ રહે અથવા બંધારણસમિતિએ નકકી કરેલા અધારણ મુજબ આજની દામાં જે કુકારા કરવામાં આવે તે મુજબની હદ વાળા સર્વ પ્રદેશને સ્વાયત્ત