________________ પ્રબુદ્ધ જૈન તા. 15-12-47 કહેવામાં આવે છે તે અતિશય શું હોય છે તે આપણે ક્રમશઃ (7) આવા મહાપુરૂષે મહાન યુગપ્રવર્તક હોય છે. પિત- * વિચારીએ. પિતાના દેશકાળ ઉપર પ્રત્યેકની એટલી ઉંડી છાપ ઉઠે છે કે તે (1) આવા પુરૂષને તત્કાલીન સામાજિક પરિસ્થિતિનું, અત્યંત તે મહાપુરૂષની આગળના દેશકાળને પછીના દેશકાળથી આપણે વિશદ દર્શન પ્રાપ્ત થયેલું હોય છે. તેઓ કોઈ પણ પ્રકારના સ્પષ્ટપણે જુદે તારવી શકીએ છીએ અને એ મેટા પૂર્વગ્રહથી મુકત હોય છે. સમાજના દઈનું તેમની પાસે ફેરફાર, પરિવર્તન, કાન્તિ આ મહાપુરૂષની વિલક્ષણ જીવનસાચું નિદાન હોય છે અને તેથી તેમની ચિકિત્સા-ઔષધ પ્રતિભાને જ આભારી હતી એમ આપણને માલુમ પડે છે. તેમ જ પથ્યની પ્રક્રિયા તત્કાલીન સમાજ માટે નિઃશંકપણે દુનિયાના શકવતી યુગપ્રવર્તક મહાપુરૂષોની આ વિભૂતિઓને -આરોગ્યવાહી હોય છે. તેઓ દરેક બાબતને પાયામાંથી વિચાર આચાર્ય હેમચંદ્ર જરા ભિન્ન પરિભાષામાં પણ લગભગ સમાન કરવાની શક્તિ ધરાવે છે. તેમની વિચારણા અત્યન્ત મૌલિક હેય અર્થમાં નીચે મુજબ વર્ણવેલ છે, છે. ન તેમને તમે જુના વિચારના કહી શકે, ન તમે તેમને નવા अनन्तविज्ञानमतीत दोष વિચારના કહી શકે. નથી હોતા તેઓ ભૂતકાળના અંધ પૂજક કે मबाध्य सिद्धान्त ममर्यपूज्यम् / નથી હતા તેઓ “નવીન'ના નામે ઓળખાતી સર્વ કોઈ વિચાર श्री वर्धमानं जिनमाप्त मुण्यम् / / ધારાના વાહક. સદ્દઅસદ્ વિવેક એ એમની સર્વ વિચારણાને પાયો स्वयंभूर्व स्तोतु महं यतिष्ये // હોય છે. તાત્વિક પરિભાષામાં કહીએ તે જીવ, જગત્ અને ઈશ્વ- અર્થ :-"જેમને અનન્ત એવું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થયું છે રને લગતા સનાતન પ્રશ્નો પર તેમને રોકકસ અને સ્પષ્ટ દૃષ્ટિ (વિશદ દશન), જેમનામાં કોઈ દોષ રહ્યો નથી (નિર્મળ ઉચ્ચહોય છે અને એ દૃષ્ટિના આધારે તેને જીવનની વ્યક્તિગત તેમ જ કોટિ ચારિત્ર્ય), જેમને સિદ્ધાન્ત સત્યના પાયા ઉપર રચાય સામાજિક સર્વ સમસ્યાઓને ઉકેલ પિતતાના સમાજ સમક્ષ હાઈને સદા અબાધિત છે (અમેઘ વાણી), દેવને જે પૂજ્ય છે રજુ કરે છે અને તે મુજબ જનતાને દોરવાને તેએ! ભગીરથ એટલે તે તે કાળ અને સમાજના અગ્રગણ્ય પુરૂષથી જે સંમાનિત પ્રયત્ન કરે છે. છે, એવા સ્વયંભૂ (એટલે કે કોઈની આપેલી કે બહારથી આવેલી (2) સત્યની અખંડ અને નિરપવાદ ઉપાસનાના કારણે નહિ પણ સ્વભાવથી પ્રાપ્ત થયેલી જેની આત્મવિભૂતિ છે એવા) તેમની વાણીમાં અનિર્વચનીય તાકાત હોય છે. તેમના શબ્દમાં કોઈ અને આખુ લેખાતા પુરૂમાં મુખ્ય એવા ભગવાન મહાવીરની જુદું જ પ્રભુત્વ-પ્રતાપ હોય છે. તેમને ઉપદેશ હજારો માણસેના સ્તુતિ કરવાને હું પ્રયત્ન કરીશ.” જીવનમાં આપણી કલ્પનામાં ન આવે તેવું પરિવર્તન નિપજાવે છે. આ ક જો કે ભગવાન મહાવીરને અનુલક્ષીને રચાય છે એકનું એક વાકય સામાન્ય માનવીના મેઢામાંથી નીકળે છે અને તેની તે પણ તેમાંના વિશેષણે દુનિયાના કોઈ પણ લોકોત્તર, પુરૂષને કશી અસર પડતી નથી. એજ વાકય એ મહાપુરૂષોના મોઢામાંથી નીકળે આપણે લાગુ પડી શકીએ છીએ. છે અને સાંભળનારને આખે આમાં હલી ઉઠે છે. આ જ કારણે આવા પુરૂષની વાણીને અમે વાણી કહેવામાં આવે છે. સત્ય એ જ દુનિયાના લકત્તર પુરૂષે: જેને આત્મા છે તેવી તેમની વાણી જે કાંઈ ઉચ્ચારે છે તે જ દુનિયાના ઘણા ખરા ધર્મ પ્રવર્તકોને આપણે આ લે કાતર પ્રમાણે જાણે કે થાય છે. કવિ ભવભૂતિએ કહ્યું છે કે શ્રવીણ પુરૂષેની કટિમાં મુકી શકીએ છીએ પ્રાગૈતિહાસિક કાળમાં પુનરાશાનાં, પારમથનુષાપત્તિ | આદ્ય ઋષિઓ જેમ બેલે છે તેમ થઈ ગયેલા રામ અને કૃષ્ણ આ પરંપરાના આદ્યપુરૂષ બને છે-તે ઉપર જણાવેલી અપેક્ષાએ યથાર્થ છે. હતા. પારસીઓના આરાધ્ય દેવ જરથુસ્ત વિષે જે કાંઈ ડું (3) આવા મહાપુરુષે સત્યને માર્ગે ચાલતાં તત્કાલીન સમાજ ઘણું આપણે જાણીએ છીએ તે ઉપરથી તેમનામાં આવી જ કોઈ સાથે, અધમ, અસત્ય કે અકલ્યાણના પાયા ઉપર રચાયેલ સમાજની વિશિષ્ટતા હતી એમ આપણે અનુમાન કરી શકીએ છીએ. અનિષ્ટ પરંપરા સાથે, આપખુદી અને અન્યાયપૂર્વક અમલ ખ્રીસ્તી ધર્મના સંસ્થાપક ઇશુ ખ્રીસ્ત, ચીની લેઝેના મૂળ ધર્મના ચલાવતી કોઈ પણ રાજકીય કે સામાજિક સત્તા સાથે અથડાય છે, પ્રરૂપક કારનીવસ, પ્લેટ અને એરીસ્ટોટલના પણું ધર્મપિતા અને તેમાંથી પ્રચંડ સંધર્ષ ઉભા થાય છે. આ સંઘર્ષમાંથી તેઓ સેક્રેટીસ, ઇસ્લામ ધર્મના પ્રણેતા હઝરત મહમદ, બૌદ્ધધર્મના આઘ પાર ઉતરે છે અથવા તે એ સંધર્ષમાં જ અધર્મનું ઉથાપન કરવા પ્રસ્થાપક ભગવાન બુદ્ધ, જૈનધર્મના પ્રવર્તક ભગવાન મહાવીર-આવી માટે પિતાની આખી જાતનું તેમને બલિદાન આપવું પડે છે. એક પછી એક ભવ્ય મૂતિઓ, જ્યારે આપણે જગતના મહાન . (5) આ મહાપુના આખા જીવનને પાયે આધ્યાત્મિકતા - તિર્ધારને વિચાર અને ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે, આપણી ઉપર રચાયેલું હોય છે. તેમની વૃત્તિ સદા અન્તર્મુખ હોય છે. આંખ સામેથી પસાર થયા છે. જે અપૂર્વ ચૈતન્ય આ મહાપુરમાં ઇશ્વર સાથે–આત્મતત્વ સાથે-તેમના ચિત્તનું સદા અનુસંધાન હોય આપણે જોઈ રહ્યા છીએ તે જ અપૂર્વ ચૈતન્યની તેજકણિકાઓ છે. આ જ કારણે તેમનામાં અપાર નમ્રતા હોય છે. પોતાને સમાજ કબીર, શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સંત તુકારામ, ગી નીતિ, ધર્મ, અધ્યાત્મ, ઇશ્વરપ્રાપ્તિના માર્ગો કેમ ઉંચે ચઢે અને આનંદઘન, ગૌરાંગ, શ્રીમદ રાજચંદ્ર વગેરેમાં આપણે પુરાયમાન નહિ કે કેવળ અહિક પ્રભુત્વની સાધનાથી સંતોષ માને-આ જ થયેલી જઈએ છીએ. તેમના દિલની સતત તમન્ના હોય છે. [ અપૂર્ણ ] * –પરમાનંદ . (6) તેમનું ચારિત્રય અતિ ઉચ્ચ કોટિનું હોય છે. મન, ભુલ સુધારા વાણી અને કર્મની એકરૂપતા-આ તેમનાં જીવનની અસાધારણ પ્રબુદ્ધ જૈનના છેલ્લા અંકમાં ડાહ્યાભાઈ બાલાભાઈ કોરા વિશિષ્ટતા હોય છે. સત્યના પાયા ઉપર જ તેમના આખા જીવનની નિબંધમાળાની હરિફાઈનું પરિણામ જે ચાર : પરીક્ષકની સહીથી ઈમારત ઉભી થયેલી હોય છે. તેમના જીવનના પદે પદે ત્યાગ, પ્રગટ કરવામાં આવ્યું છે તેમાં એક પરીક્ષકની સહી ભુલથી વૈિરાગ્ય, પ્રેમ, સમભાવ, અનાસકિત નજરે પડે છે. તેમના આચાર- સુખલાલ દેશી’ એમ છાપવામાં આવેલ છે. તેના બદલે “સુખલાલ વિચારમાં કંઈ ઉચ્ચ પ્રકારની પ્રતિભા આપણને અનુભવગોચર સંઘવી” એમ સુધારીને વાંચો વિનંતિ છે. આ કેઈ નહિ પણ થાય છે. ' , , ' ' * આપણા પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી છે. તંત્રી * શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મકમચંદ શાહ, 45-47 ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, 51, કાલબાદેવી રેડ, મુંબઈ. 2