________________
૧૫૬
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૧૨-૪૭.
ના
મંગળ ભાવે. દિવસના નિર્જળા કહનને અભિગ
* પ્રાણના ભેગે પણ પ્રતિજ્ઞાપાલનની ટેક ચઢયે જતી હતી; શરીરસ્થિતિ ઉત્તરોત્તર વધારે ને વધારે ચિંતાજનક
બની રહી હતી. અલબત્ત આ દરમિયાન જુનાગઢની આરઝી હકુ જુનાગઢની લડતના અનુસંધાનમાં એક આશ્ચર્યઘટના બની ગઈ જેની અહિં નેધ લેવા મન થાય છે. જુનાગઢ પાકીસ્તાનમાં -
મતની સ્થાપના થઈ ચુકી હતી, તેની જુનાગઢ સામેનો જેહાદ શરૂ થઈ જોડાયું એ કારણે માંગરોળનિવાસી એક વિધવા બહેન શ્રી જવલ
ગઈ હતી. પણ અમરાપુર અને ગાધકડા જેવાં ગામડાં પાથે નવાબીના
પાયા એછા ચલાયમાન થવાના હતા? પાકીસ્તાન સાથેનું સગપણ બહેન હીરાચંદે જુનાગઢ પાકીસ્તાનથી છૂટું ન થાય ત્યાં સુધીનું અનશનવ્રત અંગીકાર કર્યું હતું. આ
એમ એછું જ તુટવાનું હતું ? જવલબહેનનું શરીર હવે બહુ નહિ અનશન શરૂ કરવામાં
ટકે એમ સૌ કોઈને લાગતું હતું. અનેક ભાઈબહેને તેમને ઉપવાસ આવ્યું ત્યારે જુનાગઢ પાકીસ્તાનની પકડમાંથી ખાટલી જદિથી
છોડવા વિનવી રહ્યા હતા. પણ એ બહેન એકના બે થાય જ નહિ. છુટી શકશે એ કોઈની કલપનામાં નહોતું. તેથી આવી
તેઓ પોતાની ટેકને વળગી રહેતાં દેહ છોડવાને પુરેપુરા તૈયાર હતા. બાબત ઉપર પ્રાણુને જોખમાવવાનો કોઈ અર્થ નથી એમ સમજીને
તે બાબતને તેમને લેશમાત્ર ક્ષોભ નહોતે. સૌ કોઈએ તેમના એ બાઈને આ અનશનથી વારવાને ખુબ પ્રયત્નો ચાલતા હતા.
જીવવાની આશા છોડી દીધી હતી. પણ રામ રાખે તેને ચાખે? આ જવલબહેનની આજે લગભગ ૪૦ વર્ષની ઉમ્મર છે. શરીરે
જોતજોતામાં જુનાગઢ ભાંગ્યું અને હિંદી સંધને ઉપરકોટના કીલા દુબળાં પાતળાં છે અને સાધારણ રીતે નરમ ગરમ રહ્યા કરે છે.
ઉપર ત્રીરંગી વાવટો ચઢ. શ્રી. જવલબહેનને અભિંગ્રહ સિંધુ આમ છતાં જન પરંપરાને અનુસરીને તેમને ઉપવાસ કરવાનો થયો અને પ૭ દિવસના નિર્જળા ઉપવાસનું તેમણે બેસતા નાનપણથી મહાવરે છે. પાંચ પંદર ઉપવાસ તે તેઓ રમતમાં
મંગળ પ્રભાતે પારણું કર્યું. જવલબહેનની ટક રહી, જુનાગઢ કરી શકે છે. આજ સુધીમાં બે ત્રણ માસ ખમણ એટલે કે પાકીસ્તાનથી છુટયું, ગીરનારને જય થયે! એક માસના ઉપવાસ) તેમણે કરી નાંખ્યા હશે અને એક વાર તે
આવા પ્રશ્ન ઉપર આ તરેહના આમરણાન્ત અનશન સંબંધે તેમણે એક સાથે ૩૬ ઉપવાસ પણ કર્યા હતા. આ વખતે
મતભેદ હોવા સંભવ છે. આવી રીતે કોઈ પણ એક વ્યક્તિ પ્રસ્તુત શરૂ કરેલા ઉપવાસને રાજકારણ સાથે સીધે કશે સંબંધ
પ્રશ્નને અંગે બીજી કશી હીલચાલ કર્યા સિવાય એકાએક પિતાની નહે. જુનાગઢ પાકીસ્તાનમાં જોડાયું એટલે હવે આપણાં
'દગીને આવું અનશન લઈને જોખમાવે એ ડહાપણભર્યું હતું ગીરનાર તીર્થનું શું થશે? હવે મુસલમાને આપણા મંદિર તેડી
એમ આપણે કહી નહિ શકીએ. પણ જવલબહેનના અનશનમાં નાંખશે, આ પણ મૂતિઓ ભાંગી નાંખશે. આવું પાપી જોડાણ
જે આકર્ષક અને આદર ઉપજાવે તેવી બાબત છે કે તે તેમની અટકવું જ જોઈએ-આવા અભિગ્રહપૂર્વક તેમણે પ્રસ્તુત અનશનને
પ્રતિજ્ઞાપાલનની અદ્ભુત ટેક છે. કોઈ અમુક પ્રતિજ્ઞાના ઔચિત્ય પ્રારંભ કર્યો હતે. વિશેષમાં આ ઉપવાસ નિર્જળા હતા. પાણુને
અૌચિત્ય વિષે મતભેદ હેવા સંભવ છે. પણ લીધેલી પ્રતિજ્ઞાને પણ તેમણે ત્યાગ કર્યો હતો. ઉપવાસ ઉપર ઉપવાસની સંખ્યા
અનિમ હદ સુધી વળગી રહેવાનું ધૈર્ય દાખવવું, જાન જવાને
જાવાના પ્રસંગ સામે આવીને ઉભો રહે તે પણ લેશ માત્ર ન ડગવું અને ચર્ચા નહિ કે કઈ બાબતની કશી ખટપટ નહિ, સ્વભાવથી મુમુક્ષુ છે તે પણ ક્ષણે ક્ષણે મૃત્યુ સામે ડોકીયું કરતું હોય અને જરાક હાઈને સંસંગ પ્રત્યે તેઓ સહજ રૂચિ ધરાવે છે. શ્રી કિશોરલાલ ઢીલું મુકે, જરાક અન્ન લે તે પ્રાણ બચી જાય તેમ લાગતું હોય મશરૂવાળા મુંબઈ આવે તો તેમના જ મહેમાન હોય. પસંદગીના તે પણ લીધેલી પ્રતિજ્ઞાને અડગપણે વળગી રહેવું–આ જેવી તેવી સાહિત્યનું ચાલુ વાંચન ખરું, પણ વિદ્વત્તાને કશો દાવો ન મળે.. બહાદુરી કે વીરતા નથી. જંત પરંપરામાં અને જૈન સંસ્કારમાં આખરે કર્મયોગ અને એ પણ નાયગરાના ધેધ જે નહિ પણ શાન્ત આ એક બહુ ઉચું તત્વ રહેલું છે જે અવારનવાર આપણને દર્શન પ્રસન્ન વહેતા ઝરણ જેવો મૂકભાવી કર્મચ–એ જ તેમના સમગ્ર
દે છે અને જગતને વિસ્મય તેમજ આદરથી મુગ્ધ બનાવી મુકે છે. જીવનને પ તથા પ્રેરણું છે. બાહ્ય દૃષ્ટિએ તેઓ ગૃહસ્થનું વૈભ- હજુ થોડા જ વર્ષો પહેલાં આવો જ એક બીજો દાખલો બનેલો. સદ્દગત વશાલી જીવન જીવે છે. તેઓ સુંદર ફલેટમાં રહે છે. અને તેમણે
શેઠ નરોત્તમદાસ ભાણજીના પત્ની સુરજબહેન થોડાંક વર્ષો પહેલાં મોટર પણ વસાવી છે. આમ છતાં પણ વસ્તુતઃ તેઓ મન, વચન પાલીતાણામાં માસુ કરતાં હતાં તે દરમિયાન તેમણે એક મહીનાના અને કાયાથી શુદ્ધ કુન્દન સમું સાધુ જીવન ગાળે છે.
ઉપવાસના પચખાણ લીધા. સાધારણ રીતે તેમનું શરીર છઠ અફૂમ આ બંને વિશિષ્ટ વ્યકિતઓને પરિચય આપતાં સાધુપુરુષેનું આદિ તકિયાથી સારી રીતે કસાયેલું હતું. આગળ ઉપર એકાદ માસગુણકીર્તન કર્યા હું આનંદ અનુભવું છું. એકનું વ્યક્તિત્વ ખમણ પણ તેમણે કર્યું હશે. પણ આ વખતનું અનશન તેમનું પ્રચંડ સૂર્ય સમાન ઉગ્ર સુધારકનું છે. અન્યનું વ્યકિતવ શરીર સહન કરી ન શકયું. વશમાં ઉપવાસ બાદ તેમનું શરીર શિતરષ્યિ ચંદ્ર સમું સ્વાથ્યપષક સમાજસેવકનું છે. પ્રત્યેકના લથડવા લાગ્યું. ૨૪-૨૫ મા ઉપવાસે શરીરસ્થિતિ ચિન્તાજનક જીવન પાછળ એક એક ભવ્ય આદર્શ રહે એક ભબ પાદરમાં રહેલા છે. એક જાણે ક છે. એક જાણે કે
બનવા લાગી. અાસપાસને સગાસંબંધીઓએ તેમને પારણું કરવા અગ્નિનું સ્વરૂપ છે; બીજુ જાણે કે ક્ષીરસાગરનું પ્રતિબિંબ છે, વિનંતિ કરી. એક માસ ઉપવાસની બાધા' હતી. પચ્ચીસમાં શીતળ જળનું સ્વરૂપ છે. વિશ્વધારણ માટે અગ્નિ તત્વ અને દિવસે તે કેમ તોડાય ? ઇજેકશનથી તેમને પોષણ આપવા માટે જળ તવ-ઉભયની અનિવાર્ય આવશ્યકતા છે. સમાજના ઉદ્ધાર કહેવામાં આવ્યું. આ બાબતની પણ તેમણે ચેખી ના અર્થે કરસનદાસ મુળજી પણ જોઇશે, ગોરધનદાસ પણ જોઈશે.
પડી. જો ઇજેકશન લઈને જીવવું હોય તે પછી ખેરાક જ
શું કામ ન લઉં ?' આ તેમને ઉત્તર હતે. જે કાંઈ થાય જે ભિન્ન ભિન્ન જીવન આદર્શોને સદગત કરસનદાસે અને વિદ્યમાન
તે માટે તેઓ તૈયાર હતા. ૨૬ માં દિવસ તેમણે પુરી શાન્તિ ગોરધનદાસે ભિન્ન ભિન્ન રીતે પિતાના જીવનમાં મૂર્તિમંત કરી
અને સમભાવપૂર્વક આત્મધ્યાન કરતાં કરતાં પોતાના વિનશ્વર દેહને બતાવેલ છે તે આદર્શોને “ કળ મિત્ર બને તેટલો વેગ આપે અને
- ત્યાગ કર્યો. આ રીતે તેઓ ધન્ય મૃત્યુ પામીને પિતાનું જીવન ' વીર્યવાન લેખસામગ્રી વડે કપાળ સમાજને સાચું માર્ગદર્શન
ધન્ય કરી ગયા. જૈન પરંપરામાંથી જૈન સંસ્કારમાંથી આપણે કરાવે અને એ દ્વારા અનેક કરસનદાસ અને ગોરધનદાસ પેદા કરે
બીજી ગમે તે ગુમાવીએ, પણ આ ટેક-આ દઢતા-આ પ્રતિજ્ઞા . એવી કપાળ મિત્રની રજત જયન્તી પ્રસંગે તે પત્રના સંચાલકો
પાલનની અડગતાને-આપણે કોઈ કાળે ન ગુમાવીએ. એ જ પર ખરા અંતરની શુભેચ્છા અને પ્રાર્થના છે ! * પરમાનંદ
આપણું સાચું ઘન છે. એમાં જ જૈનત્વનું ખરૂં અમરત્વ રહેલું છે, # કપાળ અને કપાળ મિત્રના રજસવ અંકમાંથી સાભાર ઉધૂત.
-
પરમાનંદ , શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મોકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન: સયકાન્ત પ્રિ. પ્રેસ, ૫૧, કાલબાદેવી રેડ, મુંબઈ. ૨