________________
1. ૧-૧૨-૪૭
પૂર્વાધ
સંદેલ હોય અને તેથી સિદ્ધિની આશા જ બંધાતી ન હોય, આ .
હિંસા-અહિંસા, સંદેહની ભૂમિકા ઉપર દેવચંદ્રજી ભગવાન પાસે માગણી કરે છે કે તમારા મુખથી હું મારા ભવ્ય સ્વભાવની ખાત્રી મેળવું તે મારે. સંદેહ દૂર થાય અને પછી તો મારી સિદ્ધિ વિષેની આશા પાકી છેલ્લું વિશ્વયુદ્ધ ચાલતું હતું તે દરમિયાન મને એક વખત . થાય. પણ કવિ ભગવાનના મુખથી ભવ્ય સ્વભાવ સાંભળવાની વાત દીલ્હી જવાનું બનેલું. તે વખતે ટ્રેનમાં ત્રણ ચાર અંગ્રેજ સૈનિકો કરે છે ત્યારે શું એ ભકિતની ઘેલછામાં કે કાવ્યની ઉમિમાં સાવ
સાથે પ્રવાસ કરતા હતા. તેમાંના એક સેનિક સાથે પરિયલ કેળવાતાં, ઘેલો થઈ ગયું છે કે જે એટલુંય ન જાણતા હોય કે કોઈ
તેણે ખ્રીસ્તીધર્મની ચર્ચા કરવા માંડી અને જગતના સર્વ ધર્મોમાં ભગવાન મોઢામેઢ આવીને મને કહેવાના નથી? કવિતાની શબ્દ
બ્રીરતીધર્મ જ સૌથી શ્રેષ્ઠ છે અને ઇશુ ખ્રીસ્ત જ જગતને સર્વોગૂંથણી એક પ્રકારની હોય છે જયારે તેનું તાત્પર્ય તદ્દન જુદું હોય ત્કૃષ્ટ તારણહાર છે એમ કહીને ખ્રીસ્તી ધર્મ વિષેની પિતાની અપૂર્વ છે. એટલે અહીં એમ સમજવું જોઈએ કે દેવચંદ્રજી ભગવાનની શ્રદ્ધા વ્યક્ત કરી. તેની બેલી ચાલી તેમ જ સર્વ રીતભાત અત્યન્ત સ્તુતિ કરે છે ત્યારે એવી માગણી દ્વારા ખરી રીતે એમ વાંછે છે ધર્મશ્રદ્ધાળુ માનવીને શોભે તેવી નમ્ર અને ઇશ્વરભકિતથી ભરપુર કે મારા અંતરપટ ઉપર જે સંદેહનું આવરણ છે તે અંતરતમ હતી. આવી તેની શ્રધ્ધા અને ભકિત જોઈને મેં સહજ પ્રશ્ન કર્યો કે આત્મપ્રદેશના ઉંડાણમાંથી પ્રગટેલ નિશ્રયદ્વારા દૂર થાઓ ! દેવચંદ્રજી
“ખ્રીસ્તી ધર્મમાં તમને આટલી ઉંડી શ્રધ્ધા છે તે પછી પિતાના જ આધ્યાત્મિક નિર્ણયની ઝંખના ચાલુ જૈન પરમ્પરાની
તમે માણસ માણસની કતલ કરે એવા આ હિંસક યુધ્ધમાં કેમ શૈલીને ઉપયોગ કરી વ્યકત કરે છે.
ભાગ લઈ શકો છો? વિશ્વબંધુત્વના પાયા ઉપર રચાય અને સાતમી કડી
* Resist not the evil “અસત્યને (હિંસા પડે) સામને ન
કરો” એ સિધ્ધાન્ત જેના હાર્દમાં રહે છે એ ખ્રીસ્તી ધર્મ વળગ્યા જે પ્રભુ નામ, ધામ તે ગુણતણાં,
આવી લડાઈને કોઈ કાળે સંમત કરી શકે નહિ.” આ સૈનિક ધારે ચેનનરામ, એહ થિર વાસના ૨૩-૨૪ વર્ષની ઉમ્મરને હતો. તેણે ઉપરના મારા આ પ્રશ્નનો જવાબ દેવચંદ્ર જિનચંદ્ર, હૃદય સ્થિર થાય છે, આપતાં જણાવ્યું કે “અમારા પ્રસ્તી ધર્મ વિષે તમે કહો છો તે જિન આણુયુત ભકિત, શકિત મુજ આપજે, ૭.
બરાબર છે. પણ મારા માટે ધર્મસંકટ ઉભું થયું હતું. હું કેલે
જમાં ભણતા હતા અને અભ્યાસ પૂરું થવા આવ્યું હતું. એવામાં આ સાતમી કડીમાં ઉપસંહાર કરતાં દેવચંદ્રજી માત્ર બે
આ લડાઈ આવી અને સન્યમાં ફરજિયાત જોડાવું પડે એવી બાબતે કહે છે. એક તે એ કે પ્રભુનાં જે જે નામ છે તે
પરિસ્થિતિ ઉભી થઈ. મારા દેશની આવી કટોકટીના પ્રસંગે મારાથી બધાં જ ગુણનાં ધામ છે. પ્રભુ પિતે તો નિશ્ચયષ્ટિએ વચનાગોચર
અલગ પણ રહી શકાય નહિ. મારે મારાથી બનતે ફાળો આપ જ છે, પણ એમને માટે વપરાતાં વિશેષણો કે નામે તે તેમના
જોઇએ. આમ છતાં પણ આ યુનું સ્વરૂપ કેવળ હિંસક હતું અને એક એક ગુણને પ્રગટ કરે છે, તેથી દેવચંદ્રજી એવાં નામે ' તે સામે મારી ધમબુધ્ધિ અંદરથી વિરાધ તે કર્યા જ કરતી હતી. ' ચિત્તમાં ધારણ કરવાની સ્થિર વાસના સેવે છે. બીજી અને હું દેશ પ્રત્યેની ફરજ સમજીને યુદ્ધમાં જોડાય તે ખરે. પણ મેં છેવટની બાબત એક માગણીમાં જ સમાઈ જાય છે. દેવચંદ્રજીની
ઈશ્વરને પ્રાર્થના કરી કે હે ભગવાન! મારી ફરજ સમજીને આ પ્રાર્થના કે વિનંતી એ છે કે પ્રભુ મને ભકિતની શકિત આપે,
યુધ્ધમાં તે હું જોડાઉં છું, પણ એક પણ માનવીનું લોહી રેડવું પણ તેઓ એ ભકિતતત્વમાં વેવલાપણું કે ગાંડપણ દાખલ ન
પડે એવી સ્થિતિમાં તું મને ન મૂકતે” અને ઈશ્વરે મારી પ્રાર્થના થાય તેટલા માટે જિનઆઝાયુકત ભકિતતત્વની માગણી કરે છે.
આજ સુધી તે બરાબર સાંભળી છે અને સીધ્ધી લડાઈ કરવાનું જિનઆજ્ઞાને આપણે સ્થળ દૃષ્ટિએ ધારતા હોઈએ તે અર્થ
અને ખૂનરેજી ચલાવવાનું કામ મળવાને બદલે મને સીધી લડતનું. અહીં લેવાનું નથી. એમાં તે વેવલાપણું આવી પણ જાય. પણ
નહિ એવું આડકતરૂં જ યુદ્ધ કાર્ય મળ્યું છે અને યુધ્ધના અંત સુધી જિનઆજ્ઞા એટલે નિશ્રયદષ્ટિએ જીવનશુધ્ધિના માર્ગમાં
ઈશ્વર મને આ રીતે સંભાળી લેશે એવી મારી શ્રધ્ધા છે.” આગળ વધતા સાધકના અંતરમાંથી ઊઠેલો શાસ્ત્રયોગ અને
ધર્મનિષ્ઠા અને દેશ પ્રત્યેની વફાદારી ઉભય સાથેનું આ સામર્થ્યોગને અથવા તાત્ત્વિક ધમસન્યાસના કે ક્ષેપક શ્રેણીના
સંનિકે કરેલું મનનું સમાધાન સાંભળીને મને ભારે આશ્રય થયું આરહરણને નાદ. શ્રીમદ્ રાજચંદ્ર જ્યારે –
તેમ જ આનંદ થયે. એહ પરમપદપ્રાપ્તિનું કયું સ્થાન મેં,
સગવશાતું જુનાગઢના યુદ્ધ સાથે એક યા બીજા પ્રકારે ગજા વગરને હાલ મનોરથ રૂપ જો;
જોડાયેલા અને એમ છતાં અહિંસા વૃત્તિને વરેલા કાઠિયાવાડના : તો પણ નિશ્ચય રાજચન્દ્ર મનને રહ્યો, કેટલાક રાજકારણી આગેવાનોની આવી જ કોઈ કઢંગી સ્થિતિ હતી, 'પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે, ૧૫ જુનાગઢને પ્રશ્ન જ કોઈ એ વિચિત્ર દેખાતો હતો કે જુનાગઢના એમ કહે છે ત્યારે તેમને પણ અંતરને એ જ નાદ પ્રેરી
પાકીસ્તાન સાથેના જોડાણને કોઈ પણ ઉપાય જેમ બને તેમ રહ્યો છે એમ એકસપણે દેખાય છે. અને આનન્દધનના એક
જહિદથી અને એટલા માટે જ તરવારથી રદબાતલ કર્યા સિવાય પદની છેલ્લી કડીમાંને તેમને અંતરનાદ તેમની જ વાણીમાં
છુટકે જ નહોતું. બીજી બાજુએ જે કાર્યકર્તા અહિં સાપરાયણ સાંભળીએ.
હોય તે આ કાર્યમાં બે ડગલાં પણ આગળ કેમ ચાલી શકે ?
આવા કાર્યકર્તાઓએ એવું સમાધાન ચિન્તવ્યું હતું કે આવા , મર્યા અનંત બાર બિન સમયે,
અનિવાર્ય યુદ્ધમાં આપણે સીધા યુદ્ધસંચાલનમાં ન પડવું પણ અબ સુખ દુઃખ બિસરે ગે! વાટાઘાટ, રાહત કાર્ય, છતાયલા પ્રદેશોની વ્યવસ્થા અને પ્રજાનું રક્ષણ આનન્દઘન નિપટ નિકટ અક્ષર દે,
આવાં કાર્યો પુરત. આપણું શકિતને. બને તેટલે લાભ આપવો. નહીં સમરે સે મરેંગે! આમ છતાં પણ યુધ્ધનું તત્કાલીન વિકસતું જતું હિંસક સ્વરૂપ , અબ હમ અમર ભયે, ન મરેંગે !
અહિં સાપ્રિય માનસને ખુંચ્યા વિના તે ન જ રહે. પણ ઇશ્વરી"
વિધાતાની–એવી કઈ કૃપા કે ઉગામેલાં શસ્ત્રો કોઈની સામે લગભગ (સમાપ્ત)
પંડિત સુખલાલજી વપરાયા જ નહિ એવી સ્થિતિમાં જુનાગઢ શરણે આવ્યું, અને આ
'