________________
- તા. ૧-૧૨-૪૭
છુ
જેન
૧૫૧
મુંઝવણ ગડમથલ, માનસિક અથડામણનો અણુધારી ટુક મુદતમાં એ કેવળ અજ્ઞાન છે, એ કેવળ શૈખી છે.' આ વિચાર અને વલઅન્ન આવ્યું. આમ અહિંસાવાદીઓની આકરી કસોટી થાય એવી શુમાં રહેલું તથ્ય અને પ્રમાણુબુદ્ધિ આપણે ધ્યાનમાં રાખીએ તે કોઈ યુદ્ધકક્ષા જ ઉભી થવા ન પામી. કાઠિયાવાડના કેટલાક આગેવાન આપણે માર્ગ સુરક્ષિત અને સહીસલામત છે. પણ આ પ્રમાણબુદ્ધિ કાર્યકર્તાઓની આવી મુંઝવણ, તેમાંથી વાસ્તવિક્તાની ઉત્કટતા
આપણે ગુમાવી બેસીએ અને આગળ ચાલીએ તે આપણે માર્ગ લક્ષ્યમાં લઈને તેમણે અહિંસાના સિદ્ધાન્ત સાથે કરેલી બાંધછોડ
અત્યન્ત કાંટાળા અને અનેક ભયથાનેથી ભરેલો બનવાને છે. જુનાઅને શે ધેલ મધ્યમ માર્ગ અને સરવાળે આખા પ્રકરણને આ
ગઢની લડતને પાયે અવશ્ય હિંસક પધ્ધતિ ઉપર રચાયેલા હતા અને સુખદ અન્ત-આ બધું લક્ષ્ય ઉપર આવતાં પેલા સૈનિક સાથે તેનું કારણ તે એ હતું કે કંઈ પણ અહિંસક પધ્ધતિ કારગત થવા વાર્તાલાપ મને યાદ આવ્યું અને આ કાર્યકર્તાઓ પણ સર્વ કોઈ માટે સાધારણ રીતે થોડા સમયને વિલંબ માગી લે છે. એટલે સમય ધટનાના નિર્માતા પ્રત્યે આવી જ કૃતજ્ઞતા ચિત્તવતા હશે એમ મને -
જુનાગઢના કીસ્સામાં જવા દેવે આપણને પરવડે એમ થઈ આવ્યું.
નહોતું. જુનાગઢ તત્કાળ શસ્ત્રક્રિયા માંગી રહ્યું હતું અને
કોઈ પણ પ્રકારને વિલંબ કેટલીયે ખમી શક્યતાઓથી ભરેલ ઉત્તરાર્ધ
હતે. આ જ કારણે હિંસાવાદી--અહિંસાવાદી સૌ કોઈએ આ લડતમાં આ તે જુનાગઢને સર કરવાને લગતું યુધ્ધ ચાલતું હતું
એકસરખો સાથ આપ્યો હતો. પણ જુનાગઢ જીતાયા બાદ બાકી તે દરમિયાનની પરિસ્થિતિની હિંસા-અહિંસાના દૃષ્ટિકોણથી આપણે રહેલી રાજકારણી પરિસ્થિતિને ઉકેલ લાવવા માટે સશસ્ત્ર પ્રતિકારના થોડીક ચર્ચા કરી. પણ આજની યુદ્ધોત્તર પરિસ્થિતિ પણ આ જ માગ જવાની લેશ પણ જરૂર નથી, એટલું જ નહિ પણ જુનાગઢની દૃષ્ટિકોણથી અમુક વિચારણા માંગી લે છે. જુનાગઢના ઉપરકેટ રીતે બીજું સર કરવા જઇશું તે આપણે આપણું કાઠિયાવાડમાં અનેક ઉપર ત્રિરંગી વાવટો ચઢયા બાદ આરઝી હકુમતનું પ્રધાન મંડળ, અનર્થો ઉભા કરીશું અને અનવસ્થાનું જોખમ નેતરીશું એ આપણે લેકસે ના સેનાપતિ અને થે ડાંક સૈનિકો અને આ આખી હીલ- બરાબર સમજી લેવાની જરૂર છે. વસ્તુતઃ જુનાગઢની જીત પણ કેવળ ચાલ સાથે સંબંધ ધરાવતા કેટલાક આગેવાન કાર્યકર્તાઓ મુંબઈમાં હિંસાત્મક યેજનાને જ આભારી છે એમ કહેવું-એ એક મોટી આવી ગયા. મુંબઈની જનતાએ વેપારીના સમુદ્ર કિનારા ઉપર અત્યુતિ છે. કારણ કે જેને હિંસક યુધ્ધ અને ખુનખાર લડાઈ: એક વિરાટ સભા યેજીને તેમનું ભવ્ય સન્માન કર્યું. આ ઉપરાન્ત કહેવામાં આવે છે એવો એક પણું બનાવ બન્યું નથી. પણ નાની બીજાં પણ કેટલાંયે નાના મોટાં સન્માન સંમેલન યોજાયાં. લોકેના સરખી હિંસાને સ્વાદ અને “રાજકારણી બાબતે તે જ રીતે દિલમાં ઉત્સાહ સમાને નહેતા. કાઠિયાવાડના પ્રજાજનોને આ સિદ્ધ થાય’ એવો કંઇ કાળને પૂર્વગ્રહ કઈ પણ સ્થળે રાજકારણી અણક વિજય હતે. અને એ વિજય એટલે બધે ત્વરિત અને સમસ્યા ઉભી થઈ કે “ઉપાડે તરવાર અને ચલાવો બંદુક અને જે એટલા બધા ઓછા બલિદાનથી પ્રાપ્ત થયેલ હતું કે લોકોને મન આડે આવે તેને ઉડાવી દ્યો.’ એ વૃત્તિ તરફ આપણને એટલે કે, આ એક ભારે ચમત્કાર હતા. આ સન્માન સમારંભ દરમિયાન આપણી પ્રજાને ઘસડી જાય એવું આજે આપણા કાઠિયાવાડમાં ' ભાષણ, વ્યાખ્યાને, વિવેચન, ઉત્તર અને પ્રત્યુત્તરે-આ સર્વને જોખમ ઉભું થતું દેખાય છે. આ સામે લાલબત્તી ધરવી એ આ તે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોઈ કહે કે આ સર્વ વિજયને ચર્ચાને આશય છે. કાઠિયાવાડના અન્ય કંઈ રાજ્યની રાજકારણ યશ આરઝી હકુમતના પ્રધાનમંડળને જ જાય છે; કોઈ કહે કે આ સમસ્યા જુનાગઢ જેવી છે જ નહિ. એ દરેક રાજ્યમાં લેકમતને વિજય લકસેનાના સેનાપતિ શ્રી. રતુભાઈ અદાણી અને તેમના ૮૬ વેગવાન પ્રવાહ અત્યન્ત અનુકુળ આબોહવા પેદા કરી રહેલ છે અને સૈનિકોની બહાદુરી અને લડાયક કુશળતાનું જ પરિણામ છે; કોઈ સત્તાધીશેની મનોદશામાં ભારે પલટ લાવી રહેલ છે. જે સત્તાકહે કે અહિંસાની બાયલી અને નિર્માલ્ય વાતેમાંથી છુટીને હિંસાને ધીશો સમયને ન ઓળખે તે સત્તાધીશોને સવિનયભંગ, અસહકાર, વીરતાભર્યો માર્ગ આપણે સ્વીકાર્યો એટલે જ આપણે જુનાગઢના નવાબીને નાકરની લડત–આવા અહિંસક અથવા તે નિઃશૈ~-પ્રતિકારાત્મક શરણાધીન બનાવી શકયા. એક સ્થળે એવા પણ ઉદ્ગાર સાંભળ્યા
ઉપાયે વડે નમાવવી એ આજે બહુ સહેલું કાર્ય છે અને જનતાને કે “જુનાગઢની છત એટલે હિંસાની બોલબાળા ! આજે તે પાર- જાગૃત કરવા માટે તેમ જ તેનાં વિચાર વળણાને ગ્ય મર્યાદામાં પકવ હિંસક પેજના વડે જ આપણે આગળ વધવાનું છે. આજના વહેતા કરવા માટે પણ આ જ સારો ઉપાય છે એ આપણે કદિ ન સયેગમાં અહિંસાની વાત કરવી એ એક મોટો દેશદ્રોહ છે.”
ભુલીએ. અલબત્ત જ્યારે આપણું આખું જીવન કોઈ ને કોઈ આ બધું સાંભળતા મને એમ લાગે છે કે જુનાગઢની અણધારી
પ્રકારની નાની મોટી હિંસા ઉપર જ નિર્ભર બનેલું છે ત્યારે આપણા જીતના પરિણામે આપણામાંના કેટલાક મગજની સમતુલા અને
સમુહજીવનમાંથી કે રાજકારણી વ્યુહમાંથી સશસ્ત્ર પ્રતિકારને આપણે હિંસા અહિંસાને .વિવેક ગુમાવી રહ્યા છે અને એ રીતે આખા
હંમેશાને માટે છેદ ઉડાડી શકીશું એમ હું માનતા નથી, પણ કાઠિયાવાડ માટે એક મોટું ભયસ્થાન ઉભું થઈ રહ્યું છે. અલબત્ત આરઝી હકુમતના પત પ્રધાન શ્રી. સામળદાસ ગાંધીએ દરેક
હિંસક પધ્ધતિ અને સાધનને ઉપયોગ કોઈ પણ સંગેમ-જ્યારે સ્થળે પુરી સ્પષ્ટતાથી અને ખરા દિલની નમ્રતાપૂર્વક જણાવ્યું
બીજા કોઈ પણ ઉપાયે કે જનાઓ કારગત નીવડવાની આશા ન હતું કે “કાઠિયાવાડના ઇતિહાસમાં આવી અપૂર્વ ઘટનાનું
રહે ત્યારે જ સૌથી છેલ્લે રહે અને કદિ પણ સૌથી પહેલો ન બને. નિર્માણ-એ કોઈ માનવીની બુદ્ધિચાતુરિ કે યુદ્ધકુશળતાનું પરિણામ
આ સુર્વણ નિયમની આપણે આપણુ કિતગત કે સમુહગત, છે જ નહિ. ઇશ્વરની એવી ઈચ્છા હતી કે નવાબીનું તંત્ર ખતમ
સામાજિક કે રાજકારણી કોઈ પણ પ્રકારના જીવનમાં ઉપેક્ષા ન થવું જ જોઈએ, જુનાગઢની પ્રજાને ઉદ્ધાર થવો જ જોઈએ. અને
કરીએ. એમ કરીશું અને એમ વર્તીશું તે જ આપણે તેથી ન ધારીએ તેવા અણધાર્યા અને અનુકુળ સંગે ઉભા થઈ
આપણી જાતનું, આપણા દેશનું અને આપણી સંસ્કૃતિનું રક્ષણ ગયા અને સામે પક્ષે શસ્ત્રસામગ્રીના ભરપુર ભંડારો હોવા છતાં
કરી શકીશું, તે જ ભગવાન મહાવીર, બુદ્ધ અને ગાંધીજીના વારસદાર દુશ્મનનાં ગાત્ર ગળી ગયાં અને જુનાગઢના દરવાજે અમારા માટે
તરીકેની આપણી ગ્યતા પુરવાર કરી શકીશું, તે જ આજે ખુલ્લે થઈ ગયા અને અમારી ટેક જળવાઈ રહી ઈશ્વરે અમને
તરફથી જોખમાતી જતી માનવતાની સભ્યતાનું આપણે નિમિત્ત બનાવ્યા, સૈનિકોને નિમિત્ત બનાવ્યા તેમ જ બીજા કેટલાંક
જતન કરી શકીશું અને અનેક સન્ત મહન્ત અને સાધુજનની પ્રચ્છન્ન બળને પણ નિમિત્ત બનાવ્યા. પણ કોઈ પણ એક વ્યકિત
તપશ્વર્યાને ધુળમાં મળી જતી અટકાવી શકીશું. કે એક વર્ગ જે એમ કહે કે આ મારાથી કે અમારાથી જે થયું છે તે
પરમાનંદ