SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ને ૧૪૦ પ્રબુદ્ધ જૈન વિક્રમ સંવત ૨૦૦૪ ના મંગળ પ્રભાતે એક વિહુ ગાવલાકન તેવી આજે વિક્રમ સંવત્ ૨૦૦૩ નું વ પૂર્ણાહુતિ પામે છે અને વિક્રમ સંવત્ ૨૦૦૪ નુ વર્ષ શરૂ થાય છે. વિદાય થતા વર્ષોમાં આપણે પ્રવેશ કર્યાં ત્યારે આપણા દેશમાં ચોતરફ્ ઘેર અંધકાર હતા. અલબત્ત ક્ષિતિજની કાર ઉપર આઝાદીની ઉષા એ સમયે ઝાંખી ઝાંખી પ્રગટી રહી હતી; રાષ્ટ્રના વહીવટના કારભાર એ સમયની આરઝી સરકારને સોંપવામાં આવ્યા હતે; અને આગલા વર્ષ દરમિાન ઉભી કરવામાં આવેલી લેાકપ્રતિનિધિ સભા રાષ્ટ્રનુ ભાવી રાજ્યબંધારણ ઘડી રહી હતી. પણ એ વખતે અંગ્રેજોની શુભનિષ્ટામાં આપણને પુરા વિશ્વાસ પડતા નહેાને. એક યા ખીજા આકારમાં આપણી ગુલામી હજી કંઈક મુદ્દત સુધી ચાલુ રહેશે એવી આશંકા આપણા દિલમાં સળવળ્યા જ કરતી હતી. અને સૌથી વધારે ચિન્તાગ્રસ્ત બનાવે તે વખતની કામી પરિસ્થિતિ હતી. કામી દાવાનળ એક પ્રાન્તમાંથી બીજા પ્રાન્તમાં પ્રસરી રહ્યો હતા. બંગાળા ખીદ્વારમાં કમી હુતાશ પ્રગટી ચુકયા હતા. પંજાબ વાળ્યપ્રાન્ત હજુ શાન્ત હતા. મુબઈમાં તે કામી પરિસ્થિતિ એક સરખી ત ંગ ચાલ્યાજ કરતી હતી. પછી તે કામી પાગલપણાએ પંજાબ અને વાયવ્ય પ્રાન્તને ઝડપી લીધા અને હિંદુ શિખાના જાનમાલની પારાવાર ખુવારીનાં નવાં નવાં કાંડા રચાવા લાગ્યાં. લેકપ્રતિનિધિ સભામાં મેસ્લેમ લીગ ભાગ લે જ નહિં એટલે ગમે તેટલુ સારૂ' બંધારણ ઘડયાને પણ આખરે અર્થ શું? એટલામાં હિડંદના તે વખતના વાયસરાય લોડ વેવલ ગયા અને લેડ માઉન્ટબેટન તેમની જગ્યાએ આવ્યા. આ નવા વાઇસરૉયે વીજળીના વેગે કામ લેવુ' શરૂ કર્યુ". આપણને આઝાદી મેળવવાની અધીરાઇ હતી તે કરતાં પણ અંગ્રેજ સરકારને અથવા તે તેમના પ્રતિનિધિ આ વાઈસરાયતે આઝાદી આપવાની જાણે કે વધારે અધીરાઇ હુંય એમ એમણે એક પછી એક ગુંચેના તડાતડ નીકાલ લાવવા માંડયા, એ વખતે પજાળ સળગી રહ્યું હતું અને હિંદુ અને શિખા ઉપર અત્યાચારની ઝડી વરસી રહી હતી. શિખાએ તત્કાળ પંજાબના વહીવટી ભાગલા કરવાની માંગણી કરી. ખીજી બાજુએ મુસલમાાની પાકીસ્તાનની માંગણી એક યા બીજા કારમાં સ્વીકાર્યાં સિવાય રાજકારણી મડાગાંઢને કાઇ પણુ નીકાલ વિત દેખાવા લાગ્યા. આર્છતાં પણ હિંદના ભાગલા માગનાર મુસલમાને બંગાળા કે પંજાબના ભાગલા સ્વીકારે એ કાઇ પણ રીતે શકય નહાતુ લાગતુ, પંજાબના શિખાના દબાણથી પંજાબના ભાગલા ત્યાગ પર જ ભાર આપા જોઇએ તથા જણાવવુ જોઇએ કે અશુધ્ધ સકલ્પ જ અધમ' છે, પાપ છે, દ્વિ'સા છે. જ્યાં સુધી મનમાંથી આ અશુદ્ધ સંકલ્પરૂપ વિષે નહીં નિકળી જાય ત્યાં સુધી માત્ર સાધનાને છેોડી દેવાથી કે સાધનોમાં પરિવર્તન કર્યો કરવાથી કે માત્ર સાધનાને પકડી રાખવાથી પણ કાષ્ઠ પ્રકારની પણ શુદ્ધિ થવાની સભાવના જરા પણ નથી. જે સમાજ કેવળ બાહ્ય સાધતે પર જ ધ ભાવના પ્રતિષ્ઠિત કરે છે, અંતમુ ખ થઇ અશુધ્ધ સકલ્પે હ્રિષ્કાર કરતા નથી તે ક્રિયાજડ બની જાય છે. અશુધ્ધ સકલ્પના ત્યાગમાં જ શુદ્ધ વ્યવહાર, શુદ્ધ આચરણુ, તથા શુદ્ધ ધર્મ-પ્રવૃત્તિની સંભાવના છે અને શુદ્ધ સામાયિક પણ તેમાં જ છે, અન્યથા કદી નહીં. અશકય-અસભ તા ૧૧-૧૧-૪૭ મેસ્લેમ લીગ સ્વીકારે તે હિંદના ભાગલા સ્વીકારવા અને એ રીતે તત્કાલીન મડાગાંઠને છેડે લાવવા કૉંગ્રેસ અથવા તેા કોંગ્રેસની કારોબારીના આગેવાનોએ પોતાની મરજી દેખાડી. જે કારણે પાળના ભાગલા પડે તે જ કારણે અ’ગાળના ભાગલા તે પાડવાજ રહ્યા. મેસ્લેમ લીગના સરનશીન કાયદે આઝમ ઝીણાએ આવું ખ’ડિત પાકીસ્તાન સ્વીકારી લેવા તૈયારી બતાવી. આ રીતે વિભાજિત હિંદને અ ંગ્રેજ સરકારે એગસ્ટની પદરમી તારીખે એકાએક આઝાદ મનાવ્યું. હિંદી સધના વાઈસરાય તરીકે આપણે લેર્ડ માઉન્ટબેટનને સ્વીકર્યા; નામદાર ઝીણા પાકીસ્તાનના વઇસરાય બન્યા, પંજાબ અને ખગાળાની સરહદો વિષે સરકારી કમીશનના નિય બહાર પડયા અને પંજાળમાં લેાહીતી નદી વહેવી પાછી શરૂ થઇ. આ કતલ ઉભયપક્ષી હતી. શિખાએ અને હિંદુએ પજાબના પૂર્વ વિભાગમાં હાહાકાર શરૂ કર્યાં; પશ્ચિમ પાળના મુસલમાને એ નાદીરશાહ, તૈમુરલિંગ અને ચ'ગીસખાનને ભુલવાડી દે એવી ખુનામરકી ચલાવી. સીંધ ઉપર પણ આ હત્યાકાંડના છાંટા ઉડવા માંડયા. લાખે। માણુસાની જિરત એક બાજુથી બીજી બાજુએ શરૂ થઇ. વાયવ્ય પ્રાંતના મુસલમાનેાએ શરૂ થયેલા હત્યાકાંડમાં ઠીક ઠીક પુરવણી કરી. આજે પૂર્વ પંજાબમાં બહુ જ આછા મુસલમાને ટકી રહ્યા છે. પાકીસ્તાનમાં પણ હિંદુ તેમ જ શિખાનીએથી પણ વધારે કપરી દશા થઇ બેઠી છે. નિર્વાસિતાનાં પુરનાં પુર હિંદુસ્થાનમાં જ્યાં ત્યાં વહી રહ્યાં છે. ગઈ કાલે સુખશાન્તિથી સુતેલાં હજારો કુટુ ખે। આજે પેાતાની ધરતી ઉપરથી ઉખડી ગયાં છે અને અન્ય દેશની કરૂષ્ણાને પાત્ર બની રહ્યાં છે. આમ આઝાદીના આગમન સાથે કાઇની કલ્પનામાં પણ ન આવે એવા દુર્દવની પરંપરા શરૂ થઇ છે અને તેણે આવેલી આઝદીના ઉત્સાહને–ઉલ્લાસને-આજે તે લગભગ નષ્ટપ્રાય બનાવી દીધે છે. હિં'દની એક આંખમાં દુના અને ખીજી આંખમાં ઉડી ગમગીનીનાં આંસુએ વહી રહ્યા છે. આવા સમેગામાં આવી ઉભેલી દીવાળીને માણુવાની અને મનાવવાની પ્રજાના દિલમાં કાઇ હાંશ દેખાતી નથી. જ્યારે એક બાજી આપણા જ દેશનાંધવે નિર્વાસિત તરીકે જ્યાં ત્યાં હાલ બેહાલ કિકયમૂઢ જેવાં પડેલા છે ત્યાં આપણે રેશની શું પ્રગટાવીએ અને એકમેકને વધામણી પણુ શુ આપીએ ? ઉપર્યુકત રીતે સામાયિક આચરણ કરવામાં આવે તે જૈન સમાજમાં સર્વધર્મ સમભાવની અભિવૃદ્ધિ થાય તથા ભાઈ-ભાઈ સમાન જૈન સ`પ્રદાયેામાં ઉચિત પ્રેમ તથા સદ્ભાવ પ્રવર્તે. પરિણામે સમગ્ર દેશનુ' પણુ કલ્યાણ થાય. અરતુ. મૂળ હિંદીઃ પડિંત બેચરદાસ અનુવાદકઃ કમળાšન સુતરીયા આમ છતાં પણ આખા દેશની સમગ્ર પરિસ્થિતિને અને ઉત્તરાંતર નવાં નવાં રૂપ ધારણ કરતા દેશના ઇતિહાસને આપણે જ્યારે વિચાર કરવા બેઠા છીએ અને ગયે વર્ષે આ જ દિવસે આપણે કર્યા હતા અને આ વર્ષના પ્રારંભપ્રભાતે આપણે કયાં ઉભા છીએ તેની આપણે જ્યારે તુલના કરી રહ્યા છીએ ત્યારે કેવળ નજીકના ઇતિહાસના ખ્યાલ ધારીને હતાશ બની ખેસવુ આપણુને ન પાલવે. વ્યાપક દૃષ્ટિએ વિચારતાં વિ. સ. ૨૦૦૩ ના વર્ષ --ગત વર્ષ ની ઓગસ્ટની પંદરમીએ-ઐતિહાસિક અમરતા પ્રાપ્ત કરી છે. પ્રજાએ અને તે આવડા મોટા દેશની પ્રજાએ પેાતાના પુરૂષાર્થ વડે સ્વાધીનતા પ્રાપ્ત કર્યાનેા આ બનાવ હિંદના ઇતિહ્રાસમાં અજોડ અને અદ્વિતીય છે. ગયે વર્ષે આપણે પરાધીન ગુલામ પ્રજા હતા; આજે આપણે સ્વાધીન સ્વતંત્ર પ્રજા તરીકેનું સ્વત્વ અનુભવી રહ્યા છીએ. નવી રાજ્ય રચનામાં જેમ પાકીસ્તાન એમજ દેશી રાજ્યોની સમસ્યા એટલી જ જટિલ હતી અને દેશના પાકીસ્તાન અને હિંદુસ્તાન જ માત્ર નહિ પણ જેટલાં દેશી રાજ્ય એવાં નવાં ‘સ્તાને’ તે ઉભાં નહિ થાય ને? એવી ભીતિ આપણા દિલને સદા સતાવ્યા કરતી હતી. પાકીસ્તાનના આગેવાનેની નીતિ પણ દેશી રાજવીઓને આ જ પ્રકારની ઉત્તેજના આપી રહી હતી. ત્રાવણુકારના રાજ્યે સર સી. પી. રામસ્વામી આયરની દેરવણી નીચે આવી જ રમત શરૂ કરી હતી. પણ હિંદ કાંઇ પેાતાનું ભાગ્ય ગુમાવી બેઠું ન હતું. મેસ્લેમ લીગની મૂળ પાકીસ્તાનની મેજનામાં
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy