________________
થી મુંબઈ જૈન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર
Regd No, 3, 4366.
પ્રભુ જેના
તંત્રી: મણિલાલ મકમચંદ શાહ, મુંબઈ: ૧૫ નવેમ્બર, ૧૯૪૭, શનિવાર
વર્ષ : ૨ અંક : ૧૪
વાર્ષિક લવાજમ
રૂપિયા ૪
આત્મદષ્ટિનું આન્સર નિરીક્ષણ
[ કેટલાક સમય પહેલાં શ્રી. ટાલાલ ત્રીકમદાસ પારેખ જેઓ શ્રી જૈન છે, મ. કેમકરસની નીગાળા ખાતે ભરાયેલા અધિવેશનના પ્રમુખ હતા તેઓ પોતાના ધંધાદારી કામસર મુંબઈ આવેલા, તેઓ મારા એક માન્યવર મુરબી હાઈને હું તેમને મળવા ગયે, કેટલીક વાતચીત દરમિયાન તેમણે જાણીતા સેન પદ્યકાર શ્રી. દેવચંદ્રજીનુ' એક રતવન મને સંભળાવ્યું અને તેને ભાવાર્થ સમજાવે, તે સ્તવનમાં અધ્યાત્મિક દષ્ટિએ આપણ સર્વની ચાલ જીવનચર્ચાને સંક્ષેપમાં છતાં સુંદર અને સચેટ રીતે સર્વ સાર આવી જાય છે. એવી મારા મન ઉપર છાપ પડી. એ સ્તવનની મેં નકલ મંગાવી એટલે તેમણે અગાસના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમવાળા શ્રી. ગોવધ નદાસજી તરફથી પ્રગટ થયેલ ચૈત્યવંદન ચોવીશીની એક નકલ મને મોકલી આપી. પછી તો એ રતવન મ કરી કરીને જોયું અને મને એમ થયું કે આવા રહસ્યપૂર્ણ સ્તવન ઉપર કઈ વિદ્વાન તત્વદશી" પર વિવરણુ લખી આપે તે “પ્રબુદ્ધ જન' દ્વારા એ સ્તવનને મુમુક્ષુ જનતાને સહજ પરિચચ કરાવી શકાય. આ માટે મેં પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીને વિનંતિ કરી. તેમના ચિત્તને પણ આ સ્તવન એટલું જ આકર્ષક અને ભાવવાહી લાગ્યું. તેમણે એ કાશ લઈને એવું જ રુદર માર્ગ દર્શક અને મર્મગ્રાહી વિવેચન લખી આપ્યું. એ રતવન અને એ વિવેચન નીચે પ્રગટ કરવામાં આવે છે,
પરમાનંદ ] શ્રી વાધર જિન સ્તવન
વિસ્તૃત જીવનચરિત્ર શ્રીયુત મણિલાલ પાદરાકરે લખ્યું છે અને (“નદી થયુના કે તીર એ દેશી’)
તે શ્રી અધ્યાત્મ-જ્ઞાન-પ્રચારક મંડળ તરફથી પ્રસિદ્ધ થયું છે. વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ,
જેઓ વિશેષ વિગત જાણવા ઈચછતા હોય તેઓ એ પુસ્તક જોઈ લે. જગતારક જગનાથ, અા ત્રિભુવન પતિ;
અહીં તે હું દેવચંદ્રજી મહારાજ વિષે બહુ ટૂંકમાં જ પતાવીશ. શાસક કાલક, તિણે જાણે છતિ,
તેઓને જન્મ વિ. સં. ૧૭૪૬ માં અર્ધાતુ ઉપાધ્યાય થશે વિજતે પણ વીતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧,
યજીના સ્વર્ગવાસ પછી તરત જ થયેલ અને તેમને સ્વર્ગવાસ હું સ્વરૂપ નિજ છોડિ, રમે પર પુમલે,
વિ. સં. ૧૮૧૨માં થયેલે. એટલે તેમને જીવનકાળ લગભગ ૬૬ ઝી ઉલટ આણી, વિષય તૃગુજિતે;
વર્ષને હ. દશ વર્ષ જેટલી નાની ઉમ્મરમાં દીક્ષા લીધેલી, અને આસ્રવ બંધ વિભાવ, કરૂં રૂચિ આપણું,
આખું જીવન શાસ્ત્રાદય, ચિંતન અને સાધુસુલભ એવા ભિન્ન ભૂલ્ય મિથ્યાવાસ, દેવ દઉં પરમણી. . ૨.
ભિન્ન પ્રદેશના પરિભ્રમણમાં વ્યતીત કર્યું, તેમ જ તેમણે આખી
જિંદગી સુધી નવી નવી રચના કરવામાં ધ્યાન આપ્યું. તેઓ અવગુણ ઢાંકણુ કાજ, કરૂં જિનમત ક્રિયા, ન તનું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા;
જન્મ મારવાડી ઓસવાળ હતા, પણ એમણે ગુજરાત, કાઠિયાવાડ દષ્ટિરાગને પિષ, તેહ સમકિત ગણું,
આદિ અનેક પ્રદેશશાં વિહાર કર્યો. સંસ્કૃત અને પ્રાકૃત જેવી - સ્વાદની રીત, ન દેખું નિજ :ણું. ૩.
શાસ્ત્રીય ભાષાઓ ઉપરાંત ગુજરાતી, મારવાડી અને હિન્દી ભાષામાં મન તનુ ચપલ સ્વભાવ, વચન એકાંતતા,
તેમણે જુદી જુદી કૃતિઓ રચી છે. એ બધી કૃતિઓને વિષય વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતાં;
મુખ્યપણે એક માત્ર જે પરંપરાના કહેવાય એવા જ મુદા રહ્યા જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી,
છે. તત્ત્વજ્ઞાન અને આચાર સાથે સંબંધ ધરાવતી અનેક બાબતે | દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભે તહકીકથી, ૪.
એમણે ચર્ચા છે. એ ચર્ચામાં અનેક સ્થળે કથાનુયોગને ઉપયોગ મહાવિદેહ મઝાર કે, તારક જિનવરૂ,
કર્યો છે, અને આજે પૌરાણિક કહી શકાય એવી બાબતે તેમણે શ્રી વંધર અરિહંત, અનંત ગુણ કરું;
વાસ્તવિક માની એટલે કે જેમ પ્રાચીન કાળમાં સામાન્ય રીતે બધા તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે,
જ લેખકે માનતા રહ્યા છે તેમ સર્વપ્રણીત લેખી-તેની ભૂમિકા મહાવૈધ ગુણગ, ભાગ, વારશે.
ઉપર જૈન તત્વજ્ઞાનને લગતા પિતાના નિરૂપણની માંગણી કરી છે. પ્રભુમુખ ભવ્ય સ્વભાવ, સુણું જે માહરે,
પ્રસ્તુત સ્તવન એમની એ જનાને એક નમૂનો પૂરો પાડે છે. તે પામે મેદ એહ ચેતન ખરે;
કર્તા આ સ્તવનમાં મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે વર્તમાન મનાતા થાયે શિવ પદ આશ, રાશિ સુખ વંદની,
વીશ તીર્થંકર પૈકી અગિયારમાં શ્રી વજુંધર સ્વામીને ઉદેશી સહજ સ્વતંત્ર સ્વરૂપ ખાણું આણુંદની ૬.
પિતાની આરજુ-વિનંતિ-ગુજારે છે. વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણા ,
મહાવિદેહ ક્ષેત્ર અને વિહરમાણ જિન * ધારે ચેતનરામ, એહ થિરવાસના;
છેલ્લાં ૭૫ કે ૧૦૦ વર્ષના નવયુગ પહેલાંના જમાનામાં દેવચંદ્ર જિનચંદ્ર, હૃદય સ્થિર સ્થાપો !
આજે જોવામાં આવે છે તેવી વિચારની ચાળણી અગર સંશોધનજિન આણાયુકત ભકિત, શકિત મુજ આપજે! ૭. વૃત્તિ કઈ પણ ધર્મપંથમાં ભાગ્યે જ ઉદય પામેલી. હરેક સંપ્રદાય શ્રીમાન દેવચંદ્રજી.
પિતપતા પરંપરાગત માન્યતાને મોટે ભાગે શંકા ઉઠાવ્યા સિવાય પ્રસ્તુત સ્તવના કર્તા જૈન સમાજમાં ખાસ કરી લેતાબર જ માની લેતો, અને એની ઐતિહાસિક ધમાં ન પડત. શ્રીમાન સમાજ માં--જાણીતા એવા શ્રીમાન દેવચંદ્રજી મહારાજ છે. તેમનું દેવચંદ્રજી જન્મ અને કાર્યો જૈન હતા, તેથી દરેક સાંપ્રદાયિક