SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ (8) ૧૩૪ શ્રી. મેાતીચંદ ગીરધરલાલ કાપડી સન્માન ચાજના (શ્રી. મે તીચ ગીરધરલાલ કાપડીઆની આજ સુધીની અનેકવિષ સેવાઓની કદર કરવાના હેતુથી તા. ૭-૯-૪૭ રવિવારના રાજ શ્રી. મોતીચંદ્રભાના પ્રશ’સર્કા તરફથી નીચેના સભ્યોની એક સન્માન સમિતિ નીમવામાં આવી હતી. શ્રી. સાકરચંદ મેાતીલાલ મુળજી અાલચંદ કેશવલાલ મેદી મણિલાલ માકમચંદ શાહ શાન્તિલાલ પુંજાભાઇ શા .. શ્રી. કકલભાઇ ભુદરદાસ વકીલ ,, રણછેડભાઇ રાયચંદ ઝવેરી ,, પ્રવીણચંદ્ર હેમચંદ અમરચંદ ચંદુલાલ સારાભાઇ મોદી માધવલાલ હીરાલાલ શાહ સેાભાગચંદ ભેાળાભા શાંતુ મગનલાલ ભગવાનજી શાહ ચંદુલાલ વર્ધમાન શાહ-મતંત્રી વિનાયક કુંવરજી શાહ–કાષાધ્યક્ષ 23. આ સમિતિ તરફથી મેકલવામાં આવેલ નિવેદન અમારા સપૂણ' અનુમેદન સાથે અમે અહિં પ્રગટ કરીએ છીએ. ત’ત્રી. સુજ્ઞશ્રી, " .. વીસમી સદીના જૈન ઇતિહાસના પાનાએ ઉઘાડતાં સમાજમાં કેળવણી પ્રચાર માટેના વિરાટ આંદેલનેાના દન થાય છે. અઢળક ધનસોંપત્તિથી સમૃદ્ધ છતાં વિદ્યાપ્રચારના સાધતાથી વંચિત જૈન સમાજને પ્રગતિના માર્ગે પ્રયાણ કરાવનાર શ્રીયુત માંતીચંદ ગિર્ધલાલ કાપડીઆ, સેલિસિટરે સામાજિક, ધાર્મિક, રાજકીય અને જાહેર સેવાના ક્ષેત્રમાં વિશાળ અને દીર્ધ દ્રષ્ટિભરી અનેકવિધ બહુ મૂલ્ય સેવાઓ અર્પી છે. તેઓશ્રી ઉચ્ચ કાર્ટિના વિદ્વાન, વિચારક અને ત-ચિંતક હોવા ઉપરાંત લેખિની ઉપર પ્રભુત્વ ધરાવે છે. ગમ'ગ્રાહી છતાં સાદી ભાષામાં એમના ભાણે સાંભળનારને તેઓશ્રીના અતરમાં નિવાસ શ્રી માતીચંદ ગીરધરલાલ કાપડીઆ અને સમાજની દીપશિખા અખંડ રાખી છે. છે, અને દર વર્ષે સમાજને ચરણે સખ્યાબંધ ઉચ્ચકક્ષાના ગ્રેજ્યુએટ ધરવામાં આવે છે. ધર્મમય જીવનની ભાવના સતેજ રાખવા જીનાલય, વિંચનાલય, ક્રિડાંગણુ, પુસ્તક પ્રકાશન વિભાગ, ધમ શિક્ષણ વિભાગ, કન્યા છાત્રાલય, છાત્રવૃત્તિ સહાય વિભાગ આદીથી વિદ્યાલય અનેાની કેળવણી માટે નૂતન ઇતિહાસ સરછ રહેલ છે. આ સ પાછળ શ્રીયુત મેતીચંદભાઇની કુશળ દેરવણી છે. વિદ્યાલયને તન, મન, અને ધનથી પશુ આપી વિકસાવવામાં એમણે જીવનની દરેક ધડી.ધન્ય બનાવી છે, અને એ રીતે વિધ લા રૂપી દેહના તે તેઓ આત્મા બની રહ્યા છે. સેવાના ક્ષેત્રમાં અનિશ રચી પચી રહેલી આ અસાધારણ વ્યકિતના અનેક પ્રકારના ચિરસ્મરણીય ક્ળે જૈન સમાજ આજે ચાખી રહેલ છે. તે સેવાએ યત્કિંચિત કદર રૂપે જૈન સમાજ તરફથી એક ‘પસ ’ એનાયત કરવા અમેએ એક સન્માન સમિતિ નિયુકત કરી જન સમાજને ‘પર્સ' માટે વિનતિ કરવાતુ નકકી કર્યુ છે.. તેમાં સદ્ગુણાનુરાગ અને સત્કાર્યની અનુમેહના જ રહેલી છે. શ્રીયુત મેાતીચંદભાઇ સમાજના રત્ન છે, જેમણે ધમ' 21 પ્રબુદ્ધ જૈન તા. ૧-૧૧-૪૭ અંતરીક્ષજી આદિ તીર્થાંના રક્ષણાર્થે તેમણે ખૂબ જ હેમત ઉઠવી છે. આ ઉપરાંત શ્રી મહાવીર જૈન વિદ્યાલય'ની સ્થાપના કર વર્ષાથી એમની અસ્ખલિત સર્વશ્રેષ્ટ કિંમતી સેવાએ તે ભલભલાને આશ્ચય ચકિત કરનારી છે. નામમાત્રની પુથી છાત્ર લય તરીકે આ સંસ્થાની શરૂઆત કરી આજે દર વર્ષે આશરે ૨૫૦ જેટલા કૉલેજના વિદ્યાર્થીઓના જીવન અભ્યુદય માટેની આ સંસ્થા નાના વિધ.ધામ–વિધાલયના નામને સાચે જ સાથ ક કરી રહી છે. આશરે અઢી લાખ જેટલા વાર્ષિક ખર્ચને તે વહી રહી છે, અને મુંબઈ, અમદાવાદ તથા પુના જેવા કેન્દ્રસ્થ શહેરામાં શાખાઓ સ્થાપવા સમર્થ બની છે. આટલી મહાન જવાબદારી છતાં કાવ્યવસ્થા અને વહિવટસંચાલન કુશળતાપૂર્વક ચાલે રિલાલ રવચંદ શાહ કાન્તિલાલ ડ:થાભાઇ કારા 33 કરી રહેલ પ્રતિપેષક વિચારાના ઝરા વહેતા જણાઇ ગાવે છે. સામાજિક સુધારણાને વેગ આપી નૂતન યુગને અનુરૂપ જૈન સમાજને એક આપવા માટેના એમના અનેક પુસ્તક મૂર્ખ જ આદર પામ્યા છે. એમનુ જીવન સીધું-સાદું', 'સુસ'સ્કાર, સચ્ચારિત્ર અને ધભાવનાથી મ્હેતુ છે. મધુર વાણીથી કોઇ પણ માણુસના હૃદયને જીતી લેવાની તેમનામાં અજમ કળા છે, શ્રી. જન શ્વેતાંબર કેન્દુ રન્સ અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયયી માંડીને જાની અનેક સંસ્થાના તે સુકાની બની; રચનાત્મક કાર્યોમાં નેતૃત્ત્વ ધરાવતા રહ્યા છે. સેલિસિટરના અતિ વ્યવસાયી જીવનમાં પણ તે એક પણ પળ નિરથ ક ય ન કરતા સાહિત્યોપાસના વિસર્યાં નથી. તેમણે અનેક મહાન ગ્રંથાનુ અધ્યયન કરેલું છે. ઉપમિતિભવપ્રપંચકથા, આધ્યાત્મકલ્પદ્રુમ, શાંતસુધારસ, જૈનદ્રષ્ટિએ યાગ, સાધ્યને માગે અને શ્રી આનંદધનજીના આદિ આશરે બે ડઝન પુસ્તક અને અનુવાદો વિદ્ જૈન સમાજમાં આદરપાત્ર બન્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં વર્ષોંથી રસપૂર્વક અગ્રભાગ લેવાનુ તેઓ ચૂકયા નથી. મુખ મ્યુનિસિપલ કારપેરેશનના સભ્ય હેવા ઉપરાંત કૉંગ્રેસના દેશસેવાના કાર્યક્રમાને તેઓએ અપનાવી જેલયાત્રા પણ કરી છે. સમાજ અને જાહેર જીવનમાં ટ્રસ્ટી, પ્રમુખ, મંત્રી આદિના પ્રતિષ્ઠાસ પત્ન અધિકાર તે ભોગવી રહ્યા છે અને શ્રી એવી વિશિષ્ટ વ્યકિતની કદર કરવાના આ કાય માં અમે સૌ પાસેથી ઉદારતાભર્યાં આર્થિક સિચનની અપેક્ષા રાખીએ છીએ. વિદ્યાયના ભૂતપુર્વ અને વિદ્યમાન વિદ્યાર્થીઓએ તે આ સન્માન સમારંભની તક જીવનની સોનેરી ઘડી તરીકે લેખવી જોઈએ, નિઃસ્વાર્થ પણે રાતદિવસ અનેક કષ્ટો વેઠી જેમણે તમારા જીવનને અભ્યુદય માર્ગે ચઢાવવા સતત સફળ પ્રયત્નેા કર્યો છે તેમને આદર એ પ્રથમ કબ્ધ ગણાય. એમાં નાણા-તી ઋષ્ણુત્રી ન હાય. અવસર એર બેર નહિ' આવે' એમ સમજી પોતાની શક્તિ .જરા પણુ ગે। પછ્યા વગર સારામાં સારી રકમ આ પર્સ માટે મેકલી આપે એમાં આપણાં આદર્શો અને સ્થાયી ઉન્નતિની અભિલાષાઓની સિદ્ધિ છે . અને નૈતિક ઋણુ અદા કરવાની કામના છે. શ્રીયુત મેાતીચંદભાઈ/ સન્માનાથે પ્રાપ્ત થયેલ આ અવસર સમાજને ોભે એ પ્રકારે દીપાવવા માટે નીચે જણાવેલ ઠેકાણે તપેાતાને કાળા માકલી · આપવા તેમ જ એ સંબધી જરૂરી પત્રવ્યવહાર કરવા સર્વ સુજ્ઞ એને, ખડૂતને તથા પ્રશસકાને વિનતિ છે: તા ક:-અમને જણાવતાં આનંદ થાય છે, સન્માનથેલીમાં આજ સુધીમાં જુદા જુદા ગૃહસ્થા તરફથી આશરે કુલ તની રૂા. ૨૫૦૦૦ ની રકમ એકઠી થઇ છે. શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ. મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ., ૨
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy