SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ • પ્રબુદ્ધ જૈન તા. ૧-૧૧-૪૭ અમારે આશય સફળ થય ગણાશે.” આ જ વાત પંડિત નથી.” કેટલી નિખાલસતા! કહે છે, પરમાનંદભાઈ ખૂબ આનંદી સુખલાલજી, તથા ડે. ભૂલચંદજીએ જણાવી હતી. ' અને રમુજી છે. મને અનુભવ નથી પણ એક નાનો બનાવ તમને વ્યાખ્યાનમાળાને આ નૂતન ઉદ્દેશ મેં જાયે ત્યારે મને જણાવું. તારીખ ૧૫મીએ સોમવારને દિવસે શ્રી. પરમાનંદભાઈનું વિચાર આવ્યો કે આઠ દિવસ વ્યાખ્યાને અપાય છે અને સરળ જ પ્રથમ વ્યાખ્યાન હતું. પણ નસીબ જોગે સવારે સાડાઆઠ વક્તાઓ આવે છે તેને બદલે ચાર વ્યાખ્યાનને વધારે થઈ શકે વાગે જ વરસાદ પડે અને વધુ શ્રોતાજને આવી ન શક્યા. આ ખરે? બે વ્યાખ્યાનને પર્યુષણના આગલા દિવસે પર્યુષણ મહાપર્વનું પ્રસંગે પરમાનંદભાઈના એક સંબંધીએ હસતા હસતા કહ્યું “આજે મહામ્ય સમજાવે તેવા અને બે વ્યાખ્યાને પયુંષણ પછીના દિવસે પરમાનંદભાઈ બલવાના છે એટલે કેઈ આવ્યું નથી.' તરત જ (પાંચમને દિવસે) જાય અને તેમાં, ધમ ફકત પયુંષણમાં જ ન જવાબ મળે “એ તે જેવા વકતા તેવું એડિઅસ.” આ જવાબ પાળતા; જીવનની દરેક ક્ષણે બજાવવો એ વિષે કાંઈક કહી શકાય. વાળનાર પરમાનંદભાઈ હતા. ત્યાં બીજા કોઈ ગૃહસ્થ (કદાચ તેઓ વળી વકતાઓ દરેક વ્યાખ્યાનમાળામાં દરેક વર્ષે લગભગ એક પરમાનંદભાઇને ઓળખતા નહીં હૈય) બેલી ઉઠયા, “ના રે, સરખા જ આવે તે કરતાં દર વખતે નવી નવી વ્યકિતઓ આવે પરમાનંદભાઈ તે સરસ બેલે છે.' બીજો એક પ્રસંગ જ્યારે મંગળતે વધુ લાભ થાય. વાર તારીખ ૧૬મીએ શ્રી. પરમાનંદભાઈ આવી ન શક્યા ત્યારે આ વ્યાખ્યાને વિષે કોઈ વ્યકિત એથવા સધુમહારાજ સાંભળવા મળે. હેલની બહાર ટેબલ ઉપર બેસતા ભઈને કોઈએ એમ ટીકા કરે છે કે “પયુંષણમાં તે ધર્મને જ પ્રચાર થવો પૂછયું, 'આજે પરમાન ભાઈ નથી આવવાના ?' જવાબ મળે, “ના, જોઈએ.” તે મારૂં તે એમ માનવું છે કે આ પ્રવચનો ધર્મ આજે તેમને સહેજ સુસ્તી અને બ્લડપ્રેસર જેવું છે માટે નહીં આવે પેલા ભાઈ કહે એવું તે મને રોજ થાય છે” “એમનામાં સિવાય બીજુ બહુ ઓછું શીખવે છે. પ્રવચનના જુદા જુદા . ને તમારામાં ઘણો ફેર છે' તરત જ સણસણુતે જવાબ વિષય પર હેજ નજર નાખશું તે તરત આ વાત સ્પષ્ટ થશે. જેમ કે “જગતનાં શ્રેષ્ઠ પુરૂષોમાં ગાંધીજીનું સ્થાન,” આ વિષય ધર્મજ સંભળાય. સમજાવે છે, કારણ કે દરેક વ્યકિત એ કબુલ કરશે કે ગાંધીજીનું આવી જ બીજી વ્યકિત શ્રી. મણિલાલ મેકમચંદ શાહ છે. જીવન એટલે ધર્મ સિવાય બીજું કંઈ જ નથી. અને જગતના તેમની વૃદ્ધાવસ્થા અને અરવસ્થ તબિયત છતાં સેવાભાવી સ્વભાવના - એવા શ્રેષ્ઠ પુરૂષ વિષે કંઇ પણ કહેવામાં આવે તે એ ધમજ અને કર્તવ્યપારાયણુતાના દર્શન વ્યાખ્યાનમાળાના દિવસોમાં થયા. હોય. “સત્યમ્ શિવમ્ સુન્દરમ' આ ત્રણ માનવમાત્રના જીવનના બીજી ઘણી વ્યકિતઓ આ રીતે માનવધર્મને સાચા સ્વરૂપમાં અંગ હોવા જોઈએ અને એને ઉપદેશ એ ધમ નહી તે બીજું સમજી, બીજાને તેનો લાભ આપે છે. શું હોય ? બધા ય પ્રવચનમાંથી કેટલાક તે ખૂબ સમજવા લાયક આ ઉપરાંત બીજા વિષયે જેવા કે “ સમાજ અને ધમ'' અને ઉત્તમ હતા, કાના વખાણ કરું અને કાના ને કરું એ જ શ્રી ગૌત્તમ સ્વામી' “માનવ ધમ' “શિક્ષણમાં ધમને સ્થાન’ પ્રશ્ન છે. પ્રવચનની નોંધ પ્રબુધ્ધ જેનમાં તે જરૂર લખાશે મહાત્મા ગાંધી અને ભગવાન મહાવીર’ ‘ભગવાન બુદ્ધ' પ્રત્યક્ષ એમ માનું છું. આવતે વર્ષે વધુ સુંદર વ્યાખ્યાનમાળાની રાહ પરિસ્થિતિ અને ધર્મ' “જન સંસ્કૃતિનું અનવેષણ” “બહાઈ ધર્મ' જોઈએ. ભગવાન મહાવીર આ બધા વિષયે એક યા બીજા સ્વરૂપે ધર્મ અરવિંદ મોહનલાલ પારેખ, જ સમજાવે છે. વળી “અકલેલીમાં આઝાદીની ઉજવણી’ એ પણ - શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણી નામની એક વ્યક્તિએ અકલેલી જેવા નાના ગામમાં કેટલું કાર્ય કર્યું તે સમજાવે છે અને દરેકને એવી જાતનું કર્તવ્ય કરી, માનવ ધર્મ બજાવવા કહે છે. ઓસરતી જતી માનવતા - એક અગત્યની વાત મને આ પ્રવચન દરમ્યાન સમજાઈ. એક મિત્ર જણાવે છે કે - સાધુ મહારાજના વ્યાખ્યાને જ્યારે મેં સાંભળ્યા ત્યારે મને સાધુ , લગભગ પંદર દિવસથી સતત વરસાદ અવારનવાર ચાલુ ધર્મ પ્રત્યે ખૂબ માન ઉત્પન્ન થયું. સાધુ ધ મહાન છે એમ રહેતા હોવાથી હું મારા હંમેશના નિયમ મુજબ સવારના પાટી પણું લાગ્યું. પણ સાથે સાથે વિચાર આવ્યું કે આ સંસારમાં ફરવા માટે જઈ શકતે નહોતે. આજે સવારનાં વરસાદ આવવાનો રહીને એવો જ ધર્મપ્રચાર કરતી વ્યકિતઓ પણ હોવી જોઈએ. સંભવ ઓછો જણાવાથી ફરવા નીકળ્યા હતા. ચપાટી ઉપર પુરંદર ગાંધીજીને દાખલે તે નજર સમક્ષ જ હતા. પણ બીજી વ્યકિતઓ હોસ્પીટલની જરા સામે ફુટપાથ ઉપર એક તંદુરસ્ત દેખાતે માણસ વિષે મને કઈક જાણવા મળ્યું. જે વ્યકિતઓ વિષે હું લખું છું આખું શરીર અકડાઈ જવાની સ્થિતિમાં ઉધે પડે હો. તપાસ તેઓ તે મને ઓળખતા ય નહીં હોય, પણ તેમને વિષે હું કરતાં માલુમ પડ્યું કે એ જ સ્થિતિમાં તે માણસ ત્રણ દિવસથી ' ' લખું તે બીજાઓ પણ ઓળખે. પડી રહ્યો હતો. કોઈ રાહદારી કે પોલીસે આજ સુધી તપાસ * એમાંના એક છે શ્રી. પરમાનંદભાઈ. તેમના વિષે એક વાક્યમાં કરવાની કે સંભાળ લેવાની કાળજી રાખી હોય તેમ જણાતું નહતું. કહું તે વ્યાખ્યાનમાળા એટલે પરમાનંદભાઈ અને પરમાનંદભાઈ કેટલાક ગરીબ રાહદારીઓ, પાટીવાળાઓ ત્યાં ભેગા થઈ એને એટલે વ્યાખ્યાનમાળા’ લગભગ દરેક વક્તા પિતાના વ્યાખ્યાનની હોસ્પીટલમાં લઈ જવા માટેની વિચારણા કરતા હતા. બે ત્રણ ઘોડા શરૂઆતમાં કહેતા કે જ્યારે પરમાનંદભાઈએ મને કહ્યું કે તમારે ગાડીવાળાને બેલાવતાં તેઓ હસ્પીટલની અને પોલીસવાળાની રંજાડના બલવાનું છે અને મને મારા વિષય પસંદ કરવાને કહ્યું તારે..” લીધે હોસ્પીટલમાં લઈ જવા તૈયાર નહોતા. છેવટે એક ઘોડાગાડીઆથી વ્યાખ્યાનમાળા ગોઠવવામાં શ્રી. પરમાનંદભાઇને કેટલે હિસે વાળાના મનમાં માનવતા વસી અને તે લઈ જવા તૈયાર થયું. મેં હશે તે સમજાશે. શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે પણ કહ્યું કે તેણે માગ્યું તે ભાડું આપ્યું. તે માણસ સાથે બે ગરીબ રાહ આ વ્યાખ્યાનમાળાનો જશ યા અપજશ તે પરમાનંદભાઈને જ દારીઓ હોસ્પીટલમાં જવા તૈયાર થયા, અને એ અકડાઈ ગએલા માથે છે..... કઈ પણ વક્તા પિતાનું પ્રવચન પૂરું કરતાં અને ભાઈને ગોકલદાસ મારારજી હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા. પરમાનંદભાઈ તે વિષે કહેતા “શ્રી. નું વ્યાખ્યાન આપણે સાંભળ્યું. મને વિચાર થયે કે ખરી માનવતા મેટા ગણાતા માણસમાં નહિ, તે વિષે કાંઈ પણ કહેવાનો અથવા ટીકા કરવાને મને અધિકારી શ્રીમતમાં નહિ, પણ ગરીબ વર્ગમાં જ વસેલી છે.”
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy