________________
તા. ૧-૧૧-૪૭
પ્રભુશ્ ન
પર્યુંષણ વ્યાખ્યાનમાળા પર ઉડતી નજર
પ્રાણાલિકા મુજબ આ વર્ષે પણ વતમાનપત્રમાં શ્રી. મુ`બઇ જૈન યુવક સંધના આશ્રયે થનારા વ્યાખ્યાનને કાર્યક્રમ પ્રગટ થયા. દર વર્ષે હું એ ખબર વાંચતા, પણ બે વર્ષ પર એક મુનિમહારાજે વ્યાખ્યાનમાં કહ્યું હતું કે પ પણુમાં જુદી વ્યાખ્યાનમાળા ગેઠવાય જ નહીં. એ ગાવનાર એક પાયુક્ત પ્રવૃત્તિ આદરી રહ્યા છે અને પર્યુષણ્માં સાધુ મહારાજના વ્યાખ્યાન સિવાય બીજે ગઢવાતા આવા વ્યાખ્યાન સાંભળવા જવુ એ પણ એવી પાપભરી પ્રવૃત્તિને વેગ આપવા બરાબર છે.' આવું સાંભળીને ધ' વિષે કાંઇક સમજવા મથતા મારા મગજ પર આછી છાપ પડી કે આનંદ ભુવનમાં થતા પ્રવચનેમાં તે ન જવાય.' છતાંય હું કાંઇ કેઈ વાર ત્યાં જઇ ચઢતા અને એ સ્વાદ મતે યાદ રહી ગયે। હાવાથી અને મદ્યારાજ સાહેબની વાત છેૢ વર્ષ જેટલી જુની થઈ જવાથી આ વર્ષે મે વિચાર કર્યાં કે ગમે તેમ હાય પણ આનંદ ભુવનમાં તે જવું જ છે,' મને ખાસ આકર્ષણ તે કાકાસાહેબ કાલેલકર, ન્યાયમૂર્તિ હરસિદ્ધભાઇ દીવેટી, ડે. બુલચંદજી, પડિત સુખલાલજી તથા શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહ વગેરેના પ્રવચન સાંભળવા માટે તુ.
પ્રથમ દિવસના કાર્યક્રમ જ એવા હતા, હાલ ભરાઇ જાય એ સ્વાભાવિક હતું. ગુરૂવાર તા. ૧૧મીએ પહેલું વ્યાખ્યાન શ્રી. પુરૂષોતમ કાનજી (કાકુભા) નું ‘ જગતનાં શ્રેષ્ઠ પુરૂષોમાં ગાંધીજીનું સ્થાન ' એ વિષય પર હતું. શ્રી. કાકુભાઇએ સેક્રેટીસના તથા ખીજા મહાન પુરૂષ!ના જીવનના કેટલાય પ્રસંગો ટાંકી મહાત્મા ગાંધીજીનું ઉચ્ચ સ્થાન સમજાવ્યું. બીજા વ્યાખ્યાનના વકતાના નામથી ગરદી વધી હતી. શ્રી. કાકાસાહેબ એક આકર્ષીક વિષય, ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્ પર પ્રવચન કરવાનાં હતા. શ્રોતાઓએ તેમને ખૂબષ્ઠ ફુલ્લિતપણે સાંભળ્યા. એ વ્યાખ્યાન વિષે તે પ્રભુદ્ધ જૈનમાં જરૂર લખાશે પણુ એ તે જેમણે સાંબળ્યું. હૈય તે જ તેના આનંદ માણી શકે; એટલે બધા પ્રવચના પર નોંધ લખવાનેા મારે આશય નથી પણ આવા પ્રવચને વિષે મારે થાડુંક જણાવવાનું છે.
ધટે. એમાંથી જ નવસર્જનને અનુકુળ એવા માણુસા—ચેતન ગ્રંથે
તૈયાર થઇ શકશે.
આજે એવે ચેતન ગ્રંથ સમા એટલે કે દક્ષિણામૂતિ વાળા શ્રી. નાનાભાઇ ભટ્ટ જેવે એક માણસ તે આપણા સમાજમાં બતાવે જેનાં નામથી ખેંચાઇને વિદ્યાર્થી ચાલ્યા આવે? પોતાની આસપાસના જ વિચાર કર્યા કરવા અને ખીજે ખીજે સ્થળે જે વિદ્યાધામા આદર્શ રીતે ચાલતાં હાય તે તરફ ધ્યાન ન આપવું અને આપણી જુની દ્રષ્ટિ મુજબ જ નવી નવી સસ્થા ઉભી કર્યાં કરવી એ ખરાબર નથી. ખરી રીતે જ્યાં જ્યાં આદર્શ વિદ્યાધામ હોય ત્યાં જઇ કામ કરી બતાવવું અને ત્યાંથી સાચી પ્રેરણા લઇ આવવી એ વડે જ આપણી જ્ઞાનની ભૂમિકા સી થઇ શકે. આપણે ત્યાં સૂરિએ ધણુાય છે. પણ મારે મન તે એ જ સાચઃ સૂરિ છે કે જેઐસા નિક સંસ્થામાં જ કામ કરી શકે.
અંતમાં મારે એટલુ જ કહેવુ છે કે તમે તમારા પુત્રના સમગ્ર ભવિષ્યને જેમ વિચાર કરે છે તેમ જે વિદ્યાર્થી હાય— વિદ્યાના અ↑ હાય—તેના વિષ્યના પશુ. તમારા ભાઇ તરીકે જ વિચાર કરજો અને આપણા ત્યાગી ગણાતા વર્ગની ભૂમિકા 'ચી કરવી હાય અને હવે પછીના યુગમાં તેમની પ્રતિષ્ઠા સાચવી રાખવી હાય તે મારા તમને સૌને એક જ સ ંદેશ છે કે-માજીસા—ચેતના ગ્રંથે તૈયાર કરી. એ ચેતન ગ્રંથાથી જ આપણા ત્યાગી તે સતઃ પ્રેરણા મળશે, અને એ રસ્તે આપે આપ તૈયાર થવાની ફરજ પડશે.
૧૩૧૧
પહેલે દિવસે એક ભાઈ આવ્યા અને વ્યાખ્યાન તે। ચાલુ હતું એટલે કાર્યક્રમ જોવા ગજવામાંથી કેટલાય દિવસેાથી સગ્રહીત એવુ... વત માનપત્રનું કટીંગ બહાર કાઢ્યું. ત્યારે મને સહેજે થયુ કે કેટલાય ભાઇબહેને આ પ્રવચને સાંમળવા રાહુ જોઇ બેસતા શે ખીજા એક ભાઇ પ્રવચનની ગાંધ કરતા હતા. તેમની પેન એટલી ઉતાવળી ચાલતી હતી કે મને થયું કે આા ભાઇ કદાચ શબ્દે શબ્દને પોતાની નેટબુકમાં ઝડપી લેવાના ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. પ્રથમ દિવસે અરધા હાલમાં ખુરસી મુકવામાં આવી હતી. તેમાં પ્રથમ હાળમાં મેં સફેદ કી અને ખાદીની ટેપીમાં આનંદથી અને એકચિત્તે સાંભળતા એક ભાઇ-શ્રી. ગીરધ રલાલ કાપડીઆ અને તેમના પુત્ર લલીતભાઈને જોયા. ખીજે દિવસે વધુ જગ્યા કરવા માટે ખુરસી કાઢી નાખવામાં આવી ત્યારે સ્ટેજની એકદમ નજદીકમાં બેસી તેઓને મે શાંતીથી સાંભળતા જોયા. આ ઉપરાંત મે કેટલાય ભાઇબહેનને નિયમીતપણે પ્રવચનમાં જોયા ત્યારે આવા વ્યાખ્યાનની ઉપયેગીતા, જરૂરીઆત અને *ભાઇબહેનેાની રસવૃત્તિ સમજાઇ.
આ બધા નાના પ્રસંગા બતાવે છે કે જા તેમ જ ધણા અન્ય ધર્મીઓ આવા વ્યાખ્યાનેમાં રસ ધરાવે છે અને તેના લાભ ઉઠાવે છે.
સૌથી મહત્વની વાત તેમને વ્યાખ્યાનાની ભાષા વિષે લાગી. ઉપાશ્રયમાં સાધુ મહારાજ વ્યાખ્યાન આપે છે અને પયુ ગુના તહેવારો દરમિયાન ખાસ ગ્રંથ; જેવાકે કલ્પસૂત્ર કે બારસામૂત્ર વાંચે છે. મેં સવારે તથા બપારે વંચાતા એ સૂત્રેા સાંભળ્યા છે: મતે એક શ`કા થઇ હતી કે આ ભાઇ અને તેથીય વધુ સંખ્યામાં બેઠેલી બહેનેામાંથી કેટલા શ્રોતાઓ એ મહારાજ સાહેબની અને સંસ્કૃત યા ભાગ્બી ભાષાના ગ્રંથેની, ઉચ્ચ ભાષાને સમજી શકતા હશે ? કદાચ એક પણ નહીં. આ મારા એકલાના મત નથી પણ બીજા ધણાત મત છે. અને તે પણ ત્યાં પારાવાર ગીરદી થાય છે. ખેસવાની જગ્યા માંડમાંડ મળે તે સંભળાય નહીં, અને સબળાય તે સમજાય નહીં. હા, સમજાય કદાચ ચાલુ વ્યાખ્યાન સાથે ઉદાહરણુ તરીકે કહેવાતી નાની નાની વાર્તાઓ.
આ શંકા નિવારવા મેં એક મુનિમહારાજને પૂછ્યું કે, ‘સાહેબ, આપણા મેટા અને પવિત્ર ગ્રંથૈાનુ સાદી અને સરળ ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવામાં આવે તે જૈન સમાજને તથા અન્ય ધર્મીઓને જૈન-ધમ સમજવામાં કેટલા બધ ફાયદા થાય ?' પણ તેએાશ્રીએ તદ્દન ટુ કા પ્રત્યુતર વાળ્યેા. ધર્મના પવિત્ર પુસ્તકને અનુવાદ કરવા એ પાપ છે. વડીલ આચાર્યો જે કરી ગયા છે તે જ ઉત્તમ છે' એટલે બસ ! પાપની વાત આવી કે પ્રશ્ન પૂછનારે શાંત થઇ જવુ પડે.
આથી જ્યારે મે આનંદ ભુવન તથા ભાંગવાડી થીએટરમાં યોજાએલાં વ્યાખ્યાન સાંભળ્યાં ત્યારે પ્રથમ અસર તેની ભાષાશૈલીની થઈ. દરેક વર્ગ વ્યાખ્યાનાની સરળ ભાષા સમજી શકતા એ જ તેની એક સિદ્ધિ છે.
પંડિત ખેચરદાસે · પ્રત્યક્ષ પરિસ્થિતિ અને ધમ' પર પ્રવચન આપ્યુ હતુ. અંતે તેમણે અંતમાં જે શ્રોતાઓને પેાતાન કટાક્ષેાથી આધાત લાગ્યો હાય તેમની મારી માગી. તે પ્રસગના અનુસંધા નમાં શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે આ વ્યાખ્યાનમાળાના ઉદ્દેશ સમજાવ્યા કે ‘જીવનમાં જે જડતા ફેલાયલી છે તે ઉખેડતાની ઈં અને જીવન અને ધન સંબધ સમજાવવા એ જ આને ઉદ્દેશ છે, અને એથી કરીને જે કાષ્ઠને આધાત પહોંચે તેમની મારી માગવાની કાઇ જરૂર નથી. જો કે આધાત થશે તેા તે વિચાર કરતાં થશે અને ધ, તેના ખરા સ્વરૂપમાં સમજાશે અને ત્યારે જ