SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પેલાં બર્જુન પાતાના બાળકને લઇને બાપુની પાસે હાજર થયાં. ગાંધીજીએ બાળકને પેાતાના ખેળામાં સુવાડયું. અને પંપાળતા જાય, પેાતાના વાત્સલ્યની વર્ષા વરસાવતા જાય અને અતિશય વીંધાથલે હૃદયે પેલાં બહેનને પેાતાનું દુ:ખદરદ કહેતા જાય. કાઈએ પાછળથી પૂછ્યું, બાપુ, પેલુ બાળક તે વ્યભિચારનું પરિણામ. તમે એને કૅમ પ્રેમ કર્યાં? બાપુએ જે જવાબ આપ્યા તે ગાંધીજી જ આપી શકે તેવા હતા.' 'ભ', એમાં બાળકના શુ દોષ? એ તે નિષ્ફલક છે. પોતાની માતાના વ્યભિચારના પશુ એ તે સત્ય અવતાર છે. મારા જેવા સત્યાગ્રહી એને પ્રેમ જ કરે. ખીજું કશું જ એનાથી થાય નહીં, '' ગાંધીજીના આ પ્રેમ માત્ર માણુસેની વ્યાપકતા બાબતમાં જ આમ પ્રગટ થાય છે એમ નથી. એની એટલી બધી છે કે એ છેક પશુ સુધી પહેાંચે છે. એક વખત બાપુ વર્ધાથી મેટરમાં નીકળ્યાં હતા. આઠેક માઈલ દૂર જવાનુ હતું, એમાં રસ્તામાં મેટર ખેટકાઇ પડી. આસપાસથી કશી મદદ મળે એવું નહતુ. છેવટે ખાજુના ગામમાંથી ગાડું મંગાવ્યું. ગાંધીજી થાકયા પાકયા ગાડામાં લાંળા થઇને સૂતા. ગડું ચાલ્યું. બળદ ઘેાડાવેગે જતા હતા. ગાંધીજીને મનમાં થયું' કે આ બાજુના બળદ બહુ સારા લાગે છે, ડુંગરાળ મુલક રહ્યો ને ? આમ વિચાર કરતા એ તે સ ઘસાટ ઊંઘી ગયા. પણ નગીને નુએ તે હાંકનારના હાથમાં તીણી આરવાળે પરણે ! વારે ઘડીએ એ બળદને આર ભેાંકયા કરતાં હતા ને બળદ દાડયે જતા હતા. થાક અને ત્રાસથી બળદ રેબઝેબ થઇ રહ્યા હતા. જોતાંવેંત ગાંધીજીને કાળજે ધા પાયે. એકદમ ગાડું ઊભું રખવ્યું. ગાડાવાળાના હાથમાંથી પરણા લઈ લીધે તે પાતે નીચે ઊતરી ગયા. બીચારા ગાડીવાળે તે ગભરાઇ ગયેા. તેણે પાઘડી ઉતારી, ‘બાપુ સા'બ મા કરો. હવે ખળદને કાઇ દી આર નહીં મારૂ'. તમે ભલા થઈને બેસા.' પાછળ ગડાં દૂર પડી ગયાં હતાં. ગાંધીછને ખેડૂતની પણ દયા આવી. આરને પોતે પૃથ્થરથી ટેચી નાંખી અને કરી ગાડામાં ખેડા. પ્રબુદ્ધ જન આ જ સત્ય અને પ્રેમના પ્રતિષ્ઠાનથી ગાંધીજીની ઈશ્વરમાં શ્રદ્ધા થઈ છે. અને આ ભરેાંસા પોતે જ પોતાની પ્રતીતિ છે. આનુ એક રૂડુ ઉદાહરણ બાપુના એક ઉપવાસપ્રસંગમાંથી મળે છે. હિંદુમુસ્લિમ તે ફ્રાનને કારણે બાપુએ એકવીસ દિવસના ઉપવાસ આદર્યાં હતા. એને બારમા કે તેરમા દિવસ ચાલતા હતે. ડાકતરાએ ગાંધી જીના પેશાબ તપાસ્યા. તેમાં એસીટન નામનું ઝેર વધેલુ હાય તેમ જયુ'. ડાકટરો ગભરાયા. ગાંધીજીને સમજાવા લાગ્યા એવા અદ્દભુત આ અવધૂતનું અંતર આંખ ખાલી એક વાર જુવેશ: અને ભીતરમાં ભડકા સળગે, એનુ દુ:ખ દેખી એક વાર ! વર્ષગાંઠ તણે એને હર્ષ નથી, એને જન્મજયંતીમાં રસ નથી, લાખ વાજા' વાગે, છતાં ઉર એને આજ આ નં ૬ ને ઉપક નથી : એના આતમ તે લખધારથી લોહીના આંસુઓએ આજ રાઇ રહ્યો : ચિરસેવેલ સ્વપ્નની સૃષ્ટિને તૂટતી આંખ સામે આજ જોઇ રહ્યો! અને એકજ હૈયે હતી રટા : ‘ટાળુ લમની અવળી ભ્રમણા ! ’ એને દાનવ-દાખી ધરા પર રે।પવા રામનું રાજ્ય હતાં. શમણાંએને આજ આંસુને હેતેરમે દૃઢમૂલ થતી દેખી દાનવતા– આપ ફળને રસ નહીં લ્યા તે જીવનું જોખમ છે,' ગાંધીજીએ ધીરજથી કહ્યું, “ઇશ્વરકૃપાથી કાલે એ નહિ દેખાય,” એ એક રાત પુરતું જોખમ ખેડવા ડાકટરો તૈયાર નહાતા. એમણે ગાંધીજીને આગ્રહ કર્યો કે ફળ નહિ તે દવા લ્યે. મેઢેથી નહિ તે। અમે ઇન્જેકશનથી આપીએ. ડાકટરોમાં હુકીમ અજમલખાન, ડાકટર અણુસારી વગેરે મિત્ર હતા. એમને ખુબ ચિંતા થતી હતી. ઘણી રકઝક ચાલી. ગાંધીજીએ કહ્યું, ‘તમે મારી ઉપર આટલી દયા કરે. સાંજ સુધી હીંમત રાખે।.” ડાકટરમિત્રની જીભ બંધ થઇ. ગાંધીજીને દુઃખી કરી કંઇ જીવાડી શકાય? ડાકટરે રાતે ગાંધીજી પાસે સુવાનુ” નક્કી કરીને બિસ્તરા લઇ આવ્યા. તેમને પુરા ભય હતા. ગાંધીજી નિર્ભય હતા. એમને ભગવાન ઉપર ભરાંસા હતા. સૌના જીવ ઉંચા હતા. આખા દેશમાં સમાચાર ફરી વળ્યા હતા. કલાકે કલાકે તાર છુટતા હતા. સાંજ પડી. ફરી પેસાબ તપાસ્યા. જીએ તે અંદર ઝેરી પદાર્થ ન મળે. ડાકટરા હરખાતા ગાંધીજી પાસે આવ્યા અને મેલ્યા “ ગાંધીજી! તમારું કામ અદ્ભુત છે. ” જવાબમાં બાપુ માત્ર હસ્યા. એ હાસ્યમાં ગાંધીજીની ઇશ્વર ઉપરની શ્રધ્ધા ખેલતી હતી. ગાંધીજીનુ કા જોવુ હાય તે આપણે આપણી સમગ્ર રાષ્ટ્રીય ચેતનાને સ્પર્ધા કરવા જોઇએ. ત્યાં આપણે જો સપર્ક સાધીએ તે આપણને તરત સમજાશે કે આ વિરાટ પુરૂષનું ભગીરથ જીવનકાર્યો કેટલું વ્યાપક અને કેટલું ચિરંજીવ છે, આપણી રાષ્ટ્રીય ચેતનાના ક્રમવિકાસમાં ગાંધીજીનું અસ્તિત્વ એક મહત્ત્વનું સીમાચિહ્ન છે. આજે આપણી વચ્ચે કાઇ નૈતિક કે આધ્યત્મિક બળ હાય કે જેને આધારે આપણે આપણુ' દુર્ભાગ્ય જીરવી લઈએ તે તે ગાંધીજી છે. “એને માનવતાને મહારાવવી'તી, દેવવાડી ધરાપે લ્હેરાવવી'તી” લે-કરસનદાસ માણેક કાટિક જેના સ્તુતિનાન રે, જેને દર્શન વિશ્વ બધુ ઉમરે, મૃત માનવતાને જિવાડવામાં જેની જોડી નથી ધરતીને પટે, તા. ૧૫-૧૦-૪૭ આજની અસ્થિર અને અધારી પરિસ્થિતિમાં આત્મશ્રદ્ધાની દીવાદાંડી ઉપરથી આ સત્યાગ્રહી સત્ય અને અહિંસાનાં અજવાળાં ફેંકી રહ્યો છે અને અંધારામાં અથડાંતી પ્રજાને માગદશન કરાવે છે કે ન્યાય અને સત્યને ખાતર યુધ્ધ પોકારવું પડે તેય અસત્ય અને અન્યાયની સામે યુધ્ધ પેાકારો. જીવનમાં પળે પળે જાણી જોતાં આ તપસ્વીનું તપ કેટલું આકર્' છે, કેટલુ દારૂણ્યુ છે એને ખ્યાલ તે દેશને હવે જ આવે છે. આજે જો આપણે એમને સાચી. અજલિ આપવી હોય તે। એમના જેવુ જ આત્મબળ અને આત્મશ્રધ્ધા ખીલવીને આપણે આપણી જ દીવાદાંડી બનવું જોઇએ. કીશનિસ’હ ચાવડા, એના અંતરના તારતાર પારાવાર યાતનારૂપ બની ઊનાં ! એણે માનવપ્રેમનું ગાણું કર્યું ઝેર જીરવીને સુધાલ્હાણું કર્યું ; અને જૂઠને હિંસાની સામે સદા એણે . એક અખંડ ધીગાણું કર્યું; અને આજે એની તપસિદ્ધિકરે ટાણે જાહે તે ઝેર રેલાઈ રહ્યાં જેને નાથવા આયખું ગાળ્યું, તે નાગના તાંડવ આજ ખેલાઈ રહ્યાં ! એને માનવતાને હેરાવવી'તી, દેવવાડી ધરા કે હેરાવવી'તી. હૃદયે હૃદયે પ્રભુના કમલેા કરી, કાર મ દિવ્યાંકા રાવ વી' તી. અને ઉકરડા આજ ડુંગર ડુંગર જેવડા એની માભોમ પરે બએ થકી રૂધતા આતમને-દેખી ઉર એનું કલ્પાન્ત કરે ! આ રે, જન્મજયંતી કેરા રસિયા, ખેલા લેાચન અન્ધકારે ગ્રેસિયાં જરી તે નીરખે ધન વેદનાનાં વન અન્તર જે એમને સિયાં ડગલે એની આતમ સૃષ્ટિને ઉચ્છેદીને... એના દેહની આરતી શીદ કરા... ડગલે એનુ ખૂન કરી, એને પૂજવા પુષ્પથી કાં નીસરે ! “ ગમતાં અને કુમ ચંદનના ઉરજ્હાા વધુ કરાવન એક એક શ્વાસે ઉપહાસ કરે એવા દભભ ર્યાં અભિનન્દન ના જેની સચ્ચિદ–આનદ સાધના આજ સહારને શણિત થી દીસે, એનુ ચીરાનું અત્તર ઉત્સવનાં રંગરાગ મમ ્' પછી શેણે હીસે ! એવી જન્મજયંતી તે ત્યારે થશેજ્યારે પ્રેમની બીન જંગે ભજશેજ્યારે બ્રહ્મના અંકશા મુક્ત આકાશ તે મુક્ત ધરા દિવ્યના સજશે; અને મુકત સમીર તે નીરના નૃત્યની સંગ મિલાવીને તાલ સા અરે, મુકત પ્રકાશમાં મુકત માનવ્યનુ નાચી રહેશે મન મુકત તદ્દા ધનજી સ્ટ્રીટ, મુંબઇ, શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫–૪૭ સૂર્ય કાન્ત પ્રિ. પ્રેસ, ૫૧, કાલબાદેવી રેડ, મુંબઇ, ૨ મુદ્રસ્થાન :
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy