SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ પ્રબુદ્ધ જૈન તા. ૧૫-૧૦-૪૭ સદૂગત શ્રીમાન મોહનલાલ હેમચંદ ઝવેરી તા. ૩-૧૦-૪૭ શુક્રવારની રાત્રે મુંબઈને જન ભવે. મેં જવાબ ન આપતે. તેમને મારા નિકટવર્તી વડિલ જન તરીકે હું વિભાગના એક આગેવાન વયેવૃદ્ધ ગૃહસ્થ શ્રી. મેહનલાલ હેમચંદ લેખતે અને આમ વર્તવું તે મારી ફરજ સમજતો. ' ઝવેરી ૮૩ વર્ષની ઉમ્મરે આ ફાની દુનિયાનો ત્યાગ કરીને પરલેક- આપણી કામમાં એકતાના અભાવનુ-પક્ષાપક્ષીના ચાલુ ઝમ વાસી બન્યા. તેમણે ગરીબ સ્થિતિમાં પોતાના વનની શરૂઆત ડાઓનું તેમને મન હંમેશાનું દુઃખ હતું અને આ પક્ષાપક્ષો અને કરેલી. આજે સમૃધ્ધ બહેળા પરિવાર મુકીને તેઓ વિદાય થયા કુસંપ હું ધરૂં તે એટલે કે એમની ક૯૫ના મુજબ હું સરખે છે. એકસરખું અબાધિત શરીરસ્વા, ૮૪ વર્ષ જેટલું દીર્થ ચાલુ તે સહેજમાં દૂર થાય એવી કાંઈક માન્યતા આયુષ્ય, વિશાળ સન્તાન પરિવાર, આર્થિક જાહોજલાલી અને તેઓ ધરાવાતા. તેથી જ્યારે જયારે આ બાબતને હૃદયનું એકાએક અચાનક બંધ પડવા સાથે કશી પણ વ્યથા લગતો કોઈ પ્રશ્ન જૈન સમાજમાં ઉત્કટતા ધારણ કરતા વિનાને દેહત્યાગ-આને લૌકિક પરિભાષામાં અત્યન્ત ભાગ્યશાળી ત્યારે મને ખાસ બોલાવીને આ વખતે સંભાળી લેવા તે મને મૃત્યુ કહેવામાં આવે છે. મુંબઈના જૈન સમાજને આવા એક અજોડ આગ્રહ કરતા. હું આવા પ્રસંગે શું થઈ શકે અને શું ન થઈ વયેવૃદ્ધ પુરૂષની ખેટ પડી છે. તેમની મુખમુદ્રા ઉપર હંમેશાં શકે એની વિગતે તેમની સાથે ચર્યના પ્રયત્ન કરતે, પણ તે એ એક પ્રકારની પ્રસન્નતા લહેરાતી દેખાતી. તેમની આકૃતિમાં સુવિશદ વધારે સાંભળવાની કે સમજવાની દરકાર ન કરતા અને મારે આ ચારિત્ર્યને પ્રતિબિંબિત કરતી તેજસ્વીતા દૃષ્ટિગોચર થતા. પાસેથી વખતે બહુ ખેંચવું નહિ એમ મને ફરી ફરીને વિનવતા. તેમના તેઓ પસાર થાય અને કોઈ જીવનના છેલ્લા છેલ્લા મહીનાપણ એાળખીતાને જુએ તે એમાં પણ જ્યારે જ્યારે હું બેલાવ્યા વિના ન રહે. જેને જે તેમને મળો ત્યારે આ એકકહેવું હોય તેને તેઓ એકાએક તાની વાત મને યાદ આપવાનું મેઢામઢ કહી દે, પણ મનમાં તેઓ કદિ ન ચુકતા અને સાથે કદિ કોઈના માટે ડંખ કે સાથે તેમના પ્રેમાળ હાસ્યથા પ ન રાખે-આવે તેમને જાણે કે મને નવરાવતા. સ્વભાવ હતું. તેમની વાણીમાં તેમનું શરીરસ્વાથ્ય અમુક પ્રકારનું વાત્સલ્ય હતું. આટલી મોટી ઉમ્મરે પણ આજે લગભગ અસ્ત પામેલી અદ્ભુત હતું. આંખ, કાન, જુની પેઢીના તેઓ જાણે કે દાંત-બધુય એક સરખું સાબુત છેલ્લા પ્રતિનિધિ હતા. પરં. હતું. બેઠા બાંધાનું તન્દુરસ્તી પરાગત ધાર્મિક માન્યતામાં . સૌષ્ઠવભર્યું તેમનું શરીર હતું. ઉડી શ્રધ્ધા, ઘડિયાળના કાંટા નવરા બેસી રહેવું એ તેમના જેવી રહેણીકરણીની નિયમિતતા, સ્વભાવમાં નહોતું. તેઓ જાણે ખાનપાનમાં અપૂર્વ સંયમ, કે સદા ગતિમાન સદા પ્રવૃત્તિઆડે રસ્તે જવું નહિ કે અન્ય શીલ હતા. ઘડુિં પહેલાં કેટમાં દિશાએ જેવું નહિ, સ્વભાવગત શેર બજાર પાસે તેમને તમે સ્થિતિચુસ્તતા, પિતાની કોમમાં જોયા હોય; ધડિ પછી બહારએકતા કેમ જળવાય અને • કેટમાં તેમની પેઢી ઉપર તેમને પિતાની કમનું બહાર કેમ સારું દેખાય એ જ તેમની અનેક ચિન્તા- તમે જુઓ. છેલ્લા થોડા મહીનાથી તેમનું હૃદય નબળું પડવાને એમાંની એક ચિન્તા અને એમાં જ તેમને આનંદ, નાના લીધે ડાકટરોએ તેમની હીલચાલ ઉપર કેટલાક સપ્ત પ્રતિબંધ સાથે નાના એન મોટા સાથે મેટા, સરળ રવભાવ, સાદું જીવન, મુકેલા, પણ તે સિવાય તમે સવારના બરાબર સાડા આઠ વાગે તેમને કઈ ઉપર રોષ આવે તે પણ રેષ ઠાલવવા જતાં એકદમ ફેરવી શાન્તિનાથજીના દેરાસરમાં જુઓ, બપરના બારવાગે શેર બજારની તળે અને હસી હસાવીને છુટા પડે-આવું તેમનું વિશિષ્ટ તેમની ઓફીસમાં જુઓ, સાંજના ચાર વાગે બહારકેટની તેમની વ્યકિતત્વ હતું. મારા પિતા ઉપર તેમને ખુબ જ ભાવ હતો અને પેઢીમાં જુઓ, સાડાપાંચ વાગે ઘેર, રાત્રે નવ વાગ્યે તેઓ સુઈ એ કારણે મારી ઉપર પણ તેઓ ખુબ વાત્સલ્ય ધરાવતા અને ગયા જ હોય. ન કોઈ શેખ મળે, ન કોઈ દિવસ હવાફેર માટે એ જ કારણે તેમની દષ્ટિએ મારા ધર્મવિરેાધી લેખાતા વિચારે તેઓ બહારગામ ગયા હોય. તીર્થયાત્રા સિવાય અન્ય કોઈ પ્રવાસની અને વર્તન તેમને ખુબ ખુંચતાં, અને એમને મળવાનું તો અંગત તેમને કદિ કલ્પના જ નહોતી. આવી એક વિશિષ્ટ વ્યકિત લાંબુ સંબંધને 'ગે અનેકવાર થયા જ કરતું એમ છતાં કોઈ દિવસ છવક ખેડીને આજે આપણી વચ્ચેથી વિદાય થયેલ છે. જૈન સમા, મારી સામે અકળાઈને કે આવેશમાં આવીને તેઓ કાંઈ બોલ્યા હોય જને એકત્ર થયેલ જોવાની તેમની ભાવનાને તેમની પાછળની એમ મને યાદ નથી. મને જુએ અને સંયોગવશ તું મનમાં બહુ પેઢી જ્યારે સફળ કરશે ત્યારે જ તેમના આત્માને સાચી શાન્તિ આવેગ આવે તે એક બે વાક્ય કહી નાંખે અને પછી મારા પ્રાપ્ત થશે એમ હું માનું છું, અને તેથી આ બાબત ધ્યાનમાં પિતાની આબરૂને પ્રતિષ્ઠાને મારે ખ્યાલ રાખવો જોઈએ એમ લઈને આપણે બધા એકમેકના મતભેદને ગૌણ બનાવીને એક મને ટોકીને તેમનું કહેવાનું પુરૂં કરે. અલબત્ત આમ બને ત્યારે બનીએ અને તેમની પ્રત્યેનું આપણું રૂણ એ રીતે ચુકવવા શકિતતેમને હું શાન્તિથી હસતા મોઢે સાંભળો અને કદિ પણ સામે ભાન થઈએ એ જ પ્રાર્થના ! પરમાનંદ, અભિનન્દન :-તા. ૧૪-૧૦-૪૭ના રેજ મળેલી શ્રી. મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની સભાએ શ્રી. દુર્લભજી ખેતાણી જેઓ શ્રી મુંબઈ જૈન યુવક સંધના અગ્રગણ્ય સભ્ય છે તથા શ્રી. મણિલાલ સુન્દરજી દેશી એ બે જૈન બંધુઓની જુનાગઢની આરઝી સરકારમાં નીમણુંક થવા બદલ તેમનું હાર્દિક અભિનન્દન કરતે અને તેમના વીચિત યુદ્ધકાર્યમાં સફળતા ઇચ્છતા ઠરાવ કર્યો હતો.
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy