________________
તા. ૧૫-૧૭ gy
વૃત્તિના આધાર ઉપર રચાયુ' છે તે તે જ દિશામાં નિષ્કામણે કામ કરી રહ્યું છે જેને હું સાક્ષી છુ. એ મડળ કરતાં વધારે નિર્ભયપણે અને વધારે નિષ્ઠા સાથે કાષ્ટ ખીજી સંસ્થા જૈન સમા જમાં કયાંય કામ કરી રહી હોય તે તે હું નથી જાણતા. વળી ઉકત મડળતા હુ એક વિનમ્ર સભ્ય છું અને તેના સક્રિય કાર્યકર્તા પણ છું, તેથી જે નિષ્ઠાને લીધે આ ચંદ્રક અપવામાં આવે છે તે જ નિષ્ઠા સેવનાર જૈન મંડળને આ ચંદ્રક એની ઇચ્છા પ્રમાણે ઉપયોગ કરવા માટે સાંપી દઉં” તે હું ધરૂ છું કે તમે બધા પ્રસન્ન જ થશે. હું ધ્રુવટે જેઓ જન સંસ્કૃતિ સંશોધન મંડળ વિષે અને તેની અત્યાર લગીની પ્રવૃત્તિ વિષે ન જાણતા હોય તેમનુ’ ધ્યાન એ તરફ ખેચું છું અને માગી લઉં' હુ` કે જેએ જૈન સંસ્કૃતિના પુનઃશાધનમાં થેંડા પણુ રસ ધરાવતા હોય તેમે એ મંડળના સભ્ય અને અને તેના સાડિત્યને વાંચે...વિચારે તેમ જ તેનુ ધેારણુ સાચવી તેમાં પોતાને ફાળા આપે.
અન્તિમ વિજ્ઞપ્તિ અને ઉપસ‘હાર
અહીં જે ભાઈ–બહેનેાની ઉપસ્થિતિ છે તેમને મારી એક વિનતી છે. તે એ કે જેઓની શકિત અને રૂચિ હાય તે મારાં ગુજરાતી કે હિંંદી લખો વાંચે. હું એ નથી ઈચ્છતા કે કાઈ તેને અધ અનુગામી ખાતે જ વાંચે. મારી આકાંક્ષા તા હુંમેશાં એ રહી છે કે વાંચનાર વાંચે તે સમાલોચક દૃષ્ટિએ વાંચે. એવા વાંચનમાંથી જ વાચક અને લેખકની ભૂમિકા ઉન્નત થાય છે અને સમાજનું ધારણ પણ ઊંચું આવે છે. અલબત્ત સમાલોચનામાં પણ વિવેક અને સમત્વની તે જરૂર હાય જ છે, છતાં સમાલોચનાનેા મુખ્ય સુર સાંબળેલ-વાંચેલમાંથી અસ'ગત કે ખાટી વસ્તુઓને તારવી દૂર કરવા-કરાવવાના હોય છે. મારા લખાણને માટે ભાગ જૈનપર પરાને જ સ્પશ કરે છે, તેથી જેના માટે એ જેટલે અંશે અનુકૂળ આવે તેટલે અંશે જનેતાને આવે, અગર સમજવામાં સરળ ન પડે. છતાં
કદાચ અનુકુળ ન
૧૦૦],, એસ. સી. શે ૧૦૩, ચંદનબહેન ડાહ્યાભાઈ શાહ ૧૦૦], કાંતિલાલ ભેગીલની કુ ૫૦],, મેનાબહેન નર।ત્તમદાસ શેઠ
૧૩ ૭ વલ્લભદાસ ફુલચંદ મહેતા
સંઘની પ્રવૃત્તિએને આર્થિક સીંચન
શ્રી. મુંબઇ જૈન યુવક સંધ મારફત ચાલતી વિવિધ પ્રવૃત્તિઓને પર્યુષણૢ દરમિયાન મળેલી આર્થિક મદદની યાદી નીચે આપવામાં આવે છે અને આ રીતે મદદરૂપ બનેલા ભાઇ બહેનના આભાર માનવામાં આવે છે.
શ્રી. મણિલાલ મેકમચંદ શાહ સાવજનિક વાંચનાલય-પુસ્તકાલય તથા પ્રબુધ્ધ જૈનને સંયુકત ભેટ. ૧૦૦] શ્રી. તારાબહેન ચંદુલાલ ઝવેરી 1], ટી. જી. શાહુ
૧૨૫] ,, નથુભાઇ નેમીદાસ પારેખ ૧૦], ચીમનલાલ પ્રાણુજીવનદાસ (ખંભાતવાળા)
૫] સારાભાઇ (ધી છે.મ્બે ટુલ્સ એ. વાળા) પ્′ સુશીલાબહેન (શ્રી નવીનચંદ્રહેમચંદના સ્મરણાર્થે)
33
૫] કાંતાબહેન હીરાલાલ એમ. શાહુ પશુ કે ખુશાલદાસ જગજીવનદાસ પણું શ્રી જયસિંહું ઇંોટાલાલ સંધવી.
૧૦] શ્રી. ભોળાભાઈ જૅસિ ગલાલ 1 ° ° #
પેપટલાલ ગીરધરલાલ (વી. એસ. શ્રધસ વાળા) મણિલાલ મેહનલાલ ઝવેરી ૧૦] » ચંદુલાલ મોહનલાલ ઝવેરી ૧૦૦], ચીમનલાલ પ્રાણુવનદાસ
૧૦ ]
..
(ખંભાતવાળા) ૫] » પ્રવીણચંદ્ર હેમચંદ અમરદ રસિકલાલ મેડ્રનલાલ ઝવેરી
૫૧)
39
૫] » 3] '
૨]
૨૫)
૨૧૩ ૬,
૨૫)
૨૩ *
£ ॰ 2
પ્રબુદ્ધ પર્
૧૬
હું પોતે એમ માનનારે છું કે જ્ઞાન અને વિચારની ભુમિકામાં આ કે તે પથના ચોકા ન જ રહેવા જોઈએ. જેને જો એપ માનીને તે કે, જૈનેતર સાહિત્ય કે શાસ્ત્ર વાંચવા-ચિતવવાથી શા ફાયદો તે તે પેતે પેાતાની જૈનપરંપરાને પણ કદી પૂરા ન્યાય આપી નહીં શકે. એ જ રીતે જૈનેતરો પણ પાતાની આસપાસની જૈનપર પરા વિષે વાસ્તવિકપણે ન જાણે તે તેની જ્ઞાનસીમા પણ એકદેશીય અને ભ્રાંત રહેવાતી. વળી તેમ જ વ્યવહારના દરેક ક્ષેત્રમાં જૈન કે જતેતર એવા ભેદ નથી ચાલતે, તેમ જ તત્વજ્ઞાન અ ધર્મના વિચારક્ષેત્રમાં પણ એવા ભેદ અસ્થાને છે. મે' પતે તા આખા અભ્યાસકાળ દરમિયાન વૈદિક, જશુસ્ત, ઇસ્લામ અને ખ્રીસ્તી આદિ પરમ્પરાઓના અભ્યાસ પ્રત્યે એટલા જ હાર્દિક આદરથી ધ્યાન આપ્યું છે, જેટલા આદરથી જૈન પરમ્પરાના અભ્યાસ પ્રત્યે, પરિણામે મને બધાંમાં ભિષાદ અને ખીજા એવા સ્થૂળભેદ સિવાય વાસ્તવિક વનસ્પર્શી ભેદ જેવું કાંઇ દેખાયુ' નથી, એથી તે અભ્યાસમાં રસ પોષાયા છે અને જ્ઞાનની પિપાસા સતેજ બની છે. હું ધારૂં છું કે આ ન્યાય સૌને લાગુ પડી શકે છે. મે માત્ર જે પરમ્પરાને લક્ષીને લખ્યું છે તે તે એ દૃષ્ટિથી કે તેનુ ં સાર્ડિય અને તેની વિચારપ્રણાલિકા એકદેશીય ટી યુગાનુરૂપ વ્યાપક બને. એટલે એમાંથી જૈનેતરને પણુ બહુ નહીં તે શેડુંક પણ વિચારવા જેવું મળશે જ, મે જ્યારે જ્યારે સમાજની બાબતમાં લખ્યુ છે ત્યારે મુખ્યપણે જૈન સમાજને જ લક્ષમાં રાખ્યું છે, તેવુ" કારણુ એ નથી કે ખીજા સમાજ કરતાં જૈન સમાજને હું ડિયા માનું છું પણ તેનું કારણુ માત્ર એટલુ જ છે કે હું મારૂ વકતવ્યૂ જૈન સમાજને સમજાવી શકુ ને કેટલીક ત્રુટી તરફ તેનું ધ્યાન ખેંચી શકુ તે તે દ્વારા મારી પશ્િકતના ઉપયોગ બીજા સમાજો માટે પણ સુકર બને. આ જ કારણથી હું . જૈન-જૈનેતર બધાને સમાનભાવે વાંચવા-વિચારવા વિનવુ છુ.. પડિત સુખલાલજી
"7
પી. રીલાલની કુ ં. મેાંધીબહેન હીર લાલ હીરાચંદ ધરમસી (માંડળવાળા) હરવિંદદાસ હરજીવનદાસ
હીરાબહેન પોપટલાલ નાનાઇ શામ
કાંતિલાલ શાન્તિલાક્ષ પર્યુષણ વ્યાખ્યાનમાળા
ભાશેરા
પ) ,, રમણલાલ લાલબાઇ શેઠ
પૂ , સુશીલ બહેન (શ્રી નવી ચંદ્ર હેમ
ચંદના રમરહુમાં) ,, મનુભાઇ ગુલાબચંદ કાપડીયા પર્યુ ૨] ક માનબાઇ પદમશી ૧૩,, પાસુભાઇ ીયસી કુરીયા 1], ગંગાબહેન
૫ શ્રી મુળચંદ હી૨૦
૨૫,, વિજ્યાબહેન દુશ્શૂભછ પરીખ ૨૫] ,, ખીજ્ડ માંડણું ભૂજરીયા
૨૫] . મેઘજી વિજપાળ ગાલી
19
૨૧] ગુલબહેન છેટાલાલ ૨] , જસુમતીબહેન મનુભાઈ કાપડીઆ
૨.૧૩ ,, માનબાઇ પદમશી શાહુ
૨૫],, મેહનલાલ કુંવરજી શાહુ
૨૧૩
૨૫૩
૨૧, કાંતાબહેન તુરચંદ ઝવેરી ૧૪૮ોન પરચુરણ
*
73
૧૯૮૦ન
તારાખહેન ચીમનલાલ શ્રોક્ પાસુભાઈ ખીયસી કુરી
સુધના નિભાવ મા
૧૧૬ શ્રી ગીરધરલાલ પી. કાપડીયા ૨૫],, રમણલાલ સી. શાહ
3;}
વૈદ્યકીય રાહત ૬] શ્રી કેશવલાલ નગીનદાસ મંત્રીએ, શ્રી મુંબઇ જૈન યુવક સધ