________________
૧૧
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૧૦ -૪૭
માટે કે વ્યાજ ઉપજાવી બમણું ત્રણગણું વધારવા માટે નાણાનો
પંડિતજીનું આત્મનિવેદન સંગ્રહ કરી રાખવાને અવકાશ જ કયાંથી હોઇ શકે ? અને છતાંય
ચંદ્રક અર્પણ પાછળ રહેલી ભાવના એમ થાય તે મહાન પાવક થયું ગણાય અને એને માટે એમ કહી શકાય કે દાન આપનારા પાપી નથી, પણ એને
આ ચંદ્રક-અપણને વિધિ વૈયક્તિક છે એમ હું નથી સમ
જતે. અમુક વ્યકિત બીજી કોઈ ખાસ વ્યક્તિને જ્યારે આવું કંઈ સંઘરનારા મહાન પાપી છે. આ દોષમાંથી આપણે બચવું
અર્પણ કરે ત્યારે તે વિધિ વૈયક્તિક બને છે. પણ હું તે આવા છે કે નહીં એને નિર્ણય આપણી સંસ્થાઓએ કરવાની ઘડી આવી લાગી છે. નાણાંનો સંગ્રહ કરવાની વૃત્તિમાંથી જે ગરીબાઈ અને
વિધિને માત્ર શાસ્ત્રીય જ્ઞાન તેમ જ સત્યસંશોધક વૃત્તિની મૂલવદુઃખ સર્જાયો છે. એનાં પરિણામરૂપે જ આજે કેમ્યુનિઝમ અને
ણીની વિધિ સમજું છું. તેથી આવા વિધિપ્રસંગે મારે કોઈને સેશિયાલિઝમના પડછંદ સંભળાઈ રહ્યા છે. એ પડછંદાને પણ
આભાર માનવાપણું રહેતું જ નથી. આવી અર્પણવિધિમાં એક
અથવા બીજી રીતે ભાગ લેનાર બધા જ શાસ્ત્રજ્ઞાન તેમજ સત્ય આપણી સંસ્થાઓ કાન દઈને સાંભળે અને પિતાની દ્રવ્યસંગ્રહની વૃત્તિને વેગળી મૂકે.
સંશોધક વૃત્તિના એક સરખા પૂજારી છે. જ્યાં પૂજા એક જ હોય
અને તે એક જ ગુણની ત્યાં એમાં ભાગ લેનાર ગમે તેટલા આ સંદેશે
હોય છતાં કોણ કોને આભાર માને? છે. સાચું સંભળાવવાની ટેવના કારણે કે કોઈની પણ શેહમાં ન સત્યસાધનના માર્ગે હું કેવી રીતે વળ્યો? તણાવાની કે કોઈની ખુશામતમાં ન પડવાની મારી વૃત્તિના કારણે સ્વભાવિક રીતે જ અહીં ઉપસ્થિત હેય એવા બધાને કુતૂળ કેટલીક વાર મારી મુશ્કેલી વધતી લાગી છે, પણ એ મુશ્કેલીની થયા વિના ન રહે કે મારા જે લાચાર સ્થિતિમાં પડેલ માણસ સામે ઝઝુમવામાં સાચે જ મને એક પ્રકારનો આનંદ આવ્યા છે. છેવટે સત્યસંશાધનને આગે કેવી રીતે વજે. તેથી હું મારા જીવનને કુન્તીમાતાની એ પ્રાર્થનામાં મેં હમેશાં મારે સુર પૂરાવ્યું છે કે લગતા એટલા જ ભાગની ટૂંકમાં કથા કહું તે તે કેટલેક અંશે Tag: Hg ન: શત્ (બલે હમેશાં મુશીબતો આવ્યા કરે )
ધણ ખરાને પિતાની જીવનકથા સાથે મળતી દેખાશે. અને એમાંથી આવે અવસરે મેં વધુમાં એટલું જ વાંછવું છે કે એવી આફતોના
અચરજ કે અદ્દભુતતાનું તત્ત્વ આપે આપ ઓછું થઈ જશે, જેથી અવસરે મને માનસિક સમતા મળે ! મારું મન સ્વસ્થ રહે !
જીવનની સહજ સપાટીને વિચાર પણ કરી શકાય. “મારે તે અનુભવ છે કે પ્રગતિ માટે આપત્તિ અને સંપત્તિ
મારી જિજીવિષા બંને સમાન રીતે ઉપયોગી છે. વાત ફક્ત આપણી તૈયારીની છે. - જે કુળ કે વંશમાં શાસ્ત્રીય જ્ઞાનને ભાગ્યે જ વાર ચાલ્યો પંડિત જવાહરલાલ જેવાએ સંપત્તિમાંથી પ્રગતિ સાધી; મહાત્મા ગાંધી આવતું હોય, તેવા માત્ર વ્યાપારી કુળમાં જન્મવા અને ઉછેર જેવાએ આપત્તિમાંથી પ્રગતિ સાધી. એટલે મારે આપ સૌને પામવા છતાં હું કુલ માર્ગથી જુદે રસ્તે ગયો તેનું મુખ્યત્વે એક એક જ સંદેશ છે કે આફત કે ગરીબીથી કદી ગભૂરાશે માત્ર કારણ જિજીવિષા છે. જીવનની ઇચ્છા બળવતી હોય ત્યારે નહીં અને કદી પણ દીન વદન દાખવશે નહીં. આજે આપણે તે પિતાની સિદ્ધિ માટે કોઈ ને કોઈ રસ્તે ફાંફા મારે છે. એમાંથી નબળા થયા એ એટલે મારી
ક્યારેક સામાન્ય રીતે કર્યું ન આ વાત કદાચા ગળે નહીં ઉત
હોય તેવું પરિણામ પણ આવે
જ ~) રતી હેય, આપણી મૂર્તિઓ
છે. સેળેક વર્ષની ઉંમરે મારૂં
નેત્રદંતનું વિશ્વ અલેપ થયું તૂટે છે, ત્યારે આપણે સરકાર
અને અંધકારાદૈતનું વિશ્વ આવી પાસે જઇએ છીએ, ખૂક ખૂબ
ભવ ૫ . શ્રવણેન્દ્રિય કુંઠિત પૈસા પણ વેરીએ છીએ, પણ
થાય ત્યારે અગર નાસિકેન્દ્રિય નીડરતા વગર એ બધું નકામું
કામ કરતી બંધ પડે ત્યારે છે. એટલે જ હું ફરી ફરીને
મુશ્કેલી અવશ્ય અનુભવાય છે.
છતાં બીજી કંઈ પણ ઈન્દ્રિયના કહું છું કે દીનતાને દુર કરજે
વધ કરતા તેત્રને વધુ વધારે અને નીડરતા કેળવજે ”
મુશ્કેલી ઉભી કરે છે. એ વખતે
જીવન વધારેમાં વધારે ગૂંગળત્યારબાદ આભાર નિવેદન
ભણ અનુભવે છે. મૃત્યુને કિનારે તેમ જ પ્રમુખશ્રીને સહારવધિ
લઇ જાય એવી જીવનગૂંગળામણ થવા બાદ સભા વિસર્જન કર
અને સળવતી જિજીવિષા એ વામાં આવી હતી. પ્રસ્તુત
બન્ને વચ્ચે અકથ્ય 6% ઉભું પ્રસંગને અંગે પંડિતજીએ એક
થાય છે. મારે માટે 4% એક સવિસ્તર લેખિત નિવેદન તૈયાર
* કાળે મહાલભ્રમરમાં સપડાયેલા
પણ ક્ષેમપૂર્વક નીકળવા મથતી કર્યું હતું, જે બીજા દિવસની
નૌકાના દ્વન્દ્ર જેવું હતું. એમ રવર્ગસ્થ વિજવધર્મસૂરિની રજત
લાગે છે કે ગૂંગળામણના બળ જયન્તીને લગતી સભાના પ્રારં
કરતાં જિષાનું બળ વધારે ભમાં વાંચવામાં આવ્યું હતું.
હોવું જોઈએ, તેથી જ એણે આ પ્રસ્તુત આત્મનિવેદન નીચે
પિતાની સિધ્ધિ અર્થે અનેકવિધ
ફાંફાં મારવા શરૂ કર્યા. એમાંથી મુજબ હતું :