________________
તા. ૧૫-૧૨-૪૭
બુધ જૈન
૧૧
- -
એક અગત્યનું પ્રેરક બળ બને અને મહત્વનું સ્થાન પ્રાપ્ત કરે છે અને અધ્યાપક ભેદી સાહેબ જેવા, જેઓ તળેલા શબ્દ તે જ પ્રાર્થના છે. સમાજના આગેવાને આવા સત્કાર્ય માં મદદ તથા બોલતા હોય તેમનું કથન-એ બે વચ્ચે જરૂર ભેદ કરો ધટે. પણ
સાહન આપશે એવી હું આશા રાખું છું. ભાવનગરના ઉત્સાહી ગમે તેમ હોય તેય પ્રશસ્તિ તે ટાળવી જ જોઈએ. જન ધર્મ યુવાનોને આ માટે હું હાર્દિક અભિનંદન આપું છું.
વિવેકપ્રધાન ધર્મ છે. એટલે એ દૃષ્ટિએ પ્રશસ્તિમાં પણ વિવેક શ્રી વિજયધર્મસૂરિજીના સ્મરણમાં આ સુવર્ણચંદ્રકની યોજના જાળવવો ઘટે. શાસ્ત્રની કે ભૂતકાળની માત્ર પ્રતિષ્ઠા કે પ્રશરિત ઘણી ગ્ય છે. સમાજને આજે એમની પીછાણ કરાવવાની જરૂર
ગાવાથી કામ ન ચાલે. સંસ્કૃતિમાં તે ગુરુ અને દેશ, બંનેય નથી. તેથી વિદ્વતા અને સાહિત્યના પરમ પ્રેમી હતા. તેમને
આવી જાય. બન્નેમાંથી દોષને દુર કરવા માટે ૫શુ કેવળ પ્રશસ્તિ યુરોપીય વિદ્વાને સાથે સંપર્ક પણ સુવિદિત છે. તેમનું સ્મરણ
બીનઉપયેગી ગઈ પડે છે. વળી જે કાંઈ ગુણ ૨૫ હોય જ માત્ર આપણને એક વિઘ પ્રેમની અવનવી પ્રેરણા આપે છે.
તેનું બહું ગાન કર્યા કરવું એ પણ બરાબર નથી. કારણ કે
ગુણગાન સાંભળવાથી માણસ ફુલાઈ જાય છે, અને તેમાંથી એનું ' સત્યભક્તિ અને જ્ઞાનની પરમ ઉપાસ. એ જ જીવનનો
પતન થાય છે. જન અને જનેતરોનું પતન આ જ કારણે સાથે એક મહાન આદર્શ સેવીને આજે પંડિતજી તેને પિતાના કાર્યોમાં મૂર્તિમંત કરી રહ્યા છે. તેમાં જ તેમના જીવનની કૃતાર્થતા છે.
સાથે જ થયું છે. મારે તે એવો સામાન્ય નિયમ છે કે કોઈના
ગુણ તેની આગળ ગાયા ન કરવા, પણ તેની ક્ષતિઓ તરફ તેનું - આપણે એમને શું ધન્યવાદ આપી શકીએ ? ગમે તેટલે ધન્યવાદ આપીએ તે ઓછો જ છે. જૈન સમાજને પરમ, ગૌરવરૂપ
ધ્યાન દેર્યા કરવું, જેથી તેને સુધરવાની ભૂમિકા મળી શકે અને તત્વદૃષ્ટા પૂજ્ય પંડિતજીનું શરીરસ્વા એકસરખુ જળવાઈ
એમ ન થઈ શકે તે છેવટે મૌન રહેવું. રહે અને તેમને દીર્ધાયુષ્ય પ્રાપ્ત થાય એવી મારી અન્તરની
ભાવનગરનું વૈશિષ્ઠય પ્રાર્થના છે. ”
' છેક ૧૮૧૯ની સાલથી મારે એ અનુભવ છે કે ભાવનગરની પ્રમુખશ્રીએ ઉપર મુજબ પિતાનું વક્તવ્ય પુરૂ કર્યા બાદ
ભૂમિ એ બીજી કાઠિયાવાડની ભૂમિ કરતાં કંઈક વિશેષતાવાળી છે. પંડિતજીને સુવર્ણચંદ્રક અર્પણ કર્યો અને સભાજનોએ આ કાર્યને
ભાવનગરના યુવાનો અને બીજા સ્થાનના યુવાનોમાં પણ કંઈક ફેર હર્ષનાદ વચ્ચે વધાવી લીધું. ત્યાર બાદ પંડિતજી આ સર્વ સન્માન
છે અને તે એ કે ભાવનગરના યુવાને આગળ ચાલે છે. ધેડાં વિધિ અને વકતાઓને ઉત્તર આપવા ઉભા થયા. પણ તેમનું દિલ
સમય પહેલાં હું મારા કાર્ય માટે કાઠિયાવાડના કોઈ વિશિષ્ટ સ્થળે લાગણીઓથી ભરાઈ ગયું હતું અને બોલતાં ગળગળા થઇ ગયા
સ્થિર થવાનું વિચારતા હતા ત્યારે મારી નજર સામે ભાવનગર, હતા. ચાર પાંચ મીનીટમાં સ્વસ્થ થઇને પંડિતજીએ તત્કાળ મૌખિક
કદાચ તળ ભાવનગર શહેર નહીં, તે તેની આસપાસના પ્રદેશ રમતા
હતું અને તેથી જ ૧૯૪૪ ના ઓકટોબરની બીજી તારીખે ગાંધી. પ્રવચન કર્યું તે નીચે મુજબ હતું:
જયંતીના દિવસે આંબલામાં શ્રી નાનાભાઈ ભટ્ટની સાક્ષીએ મેં કહેલું પ્રશસ્તિ! પ્રશસ્તિ !!
કે કાર્યક્ષેત્રને માટે ભાવનગર પસંદ કરવાગ્ય ક્ષેત્ર છે. આજે ય અહીં મારા સંબંધમાં જે
હું એ વાતને વળગી રહું છું. “એમ ન સમજશે કે એમાં ફેરફાર કંઈ કહેવામાં આવ્યું છે તે બધું
થયો છે. જો કે પહેલાં હતું એ ભાવનગર તે અત્યાર નથી-આજે સાંભળ્યા પછી મને લાગે છે
ભાવનગરમાં શ્રી નાનાભાઈ ભટ્ટ નથી, આજે ભાવનગરમાં એ ધર્મકે આ પ્રસંગનો રસ પીકાર કરવામાં
વૃધ્ધ પુરૂષ કુંવરજીભાઈ નથી ત્યારના ભાવનગવમાં અને અત્યારના મેં ભૂલ કરી છે. ગયા પયુંષણ
ભાવનગરમાં આમ કેટલાય ફેર પડી ગયું છે–આમ છતાં કાર્યક્ષેત્રની વખતે હું મુંબઈ ગયે ત્યારે
દૃષ્ટિએ ભાવનગરનું વિશિષ્ઠ છે જ એ તે હું સ્વીકારું જ છું. મારા એક મિત્રે મને કહેલું કે
આપણું સંસ્થાઓ આ વળી શું ?'' આજે મને -
ભાવનગરમાં અનેક સંસ્થાઓ છે. સમાજમાં બીજે બીજે લાગે છે કે મેં ભૂલ કરી છે.
સ્થળે પણ અનેક સંસ્થાઓ છે. એ - સંસ્થાઓને સુધારવા માટે, સૌથી પહેલાં જ્યારે આ વાત મને કહેવામાં આવી અને મે
એ સંસ્થાએ યુગાનુરૂપ સમાજ ઉદ્ધારનું કામ કરવામાં પિતાને એને સ્વીકાર કર્યો ત્યારે-મારૂં યોગ્ય ફાળો આપી શકે એ માટે એમને ફટકા મારવા પડે એમ
મને ભારે હતું. હું મેદાન છે. જે સંસ્થાઓ માત્ર મૂડીને સંગ્રહ કર્યા કરતી હોય તેની વાદથી અહીં આવવા નીકળે ત્યારેય મારૂ મન ભારે હતું. જડતાને નિવારવા માટે પણ ફટકા મારવા જરૂરી છે અને જે ધન અને આજે આ બધી પ્રશસ્તિઓ સાંભળ્યા પછી તે મારું મન સ્થિર થઈ જઈને બંધાઈ જવા જેવું થવા લાગ્યું છે તેને ગતિશીલ વિશેષ ભારે થયું છે. મારા મરી ગયા પછી કે કમથી કમ મારી બનાવીને સમાજમાં ચેતના પ્રસરાવે એવું કરવું જરૂરી છે. આ ગેરહાજરીમાં આ પ્રસંગ જાય છે તે મારે કશું કહેવાપણું માટે હું બધાને વિનવું છું કે કેવળ પૈસા જમે કરી ન રાખશે. ન રહેત. પણ આજે તે આ બધું મારી હાજરીમાં જ કહેવાયું છે. નહીં તે મૂવા સુમજજો. શરીરમાં જેમ જેમ ચરબી-દ્રવ્ય વધતું એથી મારે ભાર બહુ વધી ગયું છે. મેં હમેશાં માનપત્રો ટાળ- જાય છે તેમ તેમ શકિતભાવ સાચી શકિત ઘટતી જાય છે. તેમ વાને જ પ્રયત્ન કર્યો છે. કેટલીય વાર ઉત્તમ પહેરામણી મળવા સંસ્થાઓનું પણ સમજવું. ખરી વાત તે એ છે કે જેવા પ્રસંગે આવી પડયા ત્યારે મેં એ પહેરામણીઓને પૈસાની વધુ પડતી ફિકર કે ચાહના કરવી નિરર્થક છે. જે કામ ઉપયોગ મારી શરતે કરવાનું કહ્યું અને એ પહેરામણીઓ જતી સાચું હશે તે પિસા મળશે જ. પૈસે જ્યાં જયાં હોય ત્યાં તેને રહ્યાનું મને બરાબર સ્મરણ છે. કુલીન માણસને પોતાની પ્રશંસા શુભ હેતુ માટે સંગ્રહ નહીં પણ ખૂબ ખર્ચ જ કર ધટે છે. સાંભળીને શરમ આવે જ આવે. હું કુલીન છું કે નહીં તે હું ન સંગ્રહ એ જૈન ધર્મને વિરોધી છે. જ્યાં સંગ્રહ ત્યાં જન ધર્મ કહી શકું. પણ અહીં જે કંઈ મારા સંબંધમાં કહેવામાં આવ્યું ન ટકી શકે. એટલે આપણી બધી સંસ્થાઓને મારી ભલામણ છે છે તેથી મને હજારગણી શરમ આવે છે. કહેનાર માણસ ભલે કે તેઓ પૈસે વધારવાની જંજાળમાં ન ફસાય અને પૈમાને છૂટે - ભકિતથી કહે પણ જેના વિશે કહેવામાં આવતું હોય એ પતે તે હાથે સવ્ય કર્યા કરે, નાણું આપનાર દાતા જે ખર્ચ માટે જ પિતાના ગુરુને કે પિતાની ખામીઓને સમજતા જ હોય છે. નાણું આપતો હોય, અને નાણું મેળવનાર સંસ્થાઓ જે ખય અલબત્ત ભાવના કે ઉમિના આવેશમાં જે કાંઈ કહેવામાં આવ્યું કરવાના બહાને જ નાણુ મેળવતી હોય તે પછી વહીવટ કરવા