________________
તા. ૧-૧૦-૪૭૧
પ્રબુદ્ધ, જે
* સંધ સમાચાર
વિભાગ તેમ જ બીજ પણ કેટલાક સમુદાયનાં પયુર્ષણ એક મહીના
પહેલાં પસાર થવાના કારણે શ્રોતાવૃન્દા આગળ... માકુક ધસારે, . આ પર્યુષણ વ્યાખ્યાનમાળા - નહોતા. આ, વ્યાખ્યાનમાળાને સફળતાપૂર્વક પાર પાડવા માટે * * આ વર્ષની વ્યાખ્યાનમાળા શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી અમારા નિમંત્રણને માન આપીને જે વ્યાખ્યાતાઓ. અનેક તા. ૧૧-૮-૪૭ ગુરૂવારથી તા. ૧૮-૯-૪૭ ગુરૂવાર સુધી મુંબઈ
પ્રકારની અગવડે, વેડીને તેમ જ પિતાનાં અનેકવિધ કાણામાંથી ખાતે યોજવામાં આવી હતી. આગળના સાત દિવસની સભાઓ
વખત કાઢીને આવ્યા તેમને અમારે સૌથી પ્રથમ આભાર માનવો વર્તમાઈ પટેલ રેડ ઉપર આવેલ આનંદ ભુવનમાં સવારનાં ૮૫ ઘટે છે, છેતાઓ ભાઈઓ તેમ જ બહેને જિજ્ઞાસુ વૃત્તિથી આવે છે. થી ૧ળા સુધી અને છેલ્લો દિવસની સંભા કાલબાદેવી રોડ ઉપર
અને શાન્તિથી પ્રત્યેક વકતાને સાંભળે છે અને અમો જે જે આવેલ ભાંગવાડી થીએટરમાં સવારના ૮ થી 1 સુધી રાખવામાં
પ્રકારના શિસ્તની અપેક્ષા રાખીએ છીએ તે શિસ્ત સૌ કોઈ આવી હતી. હમેશા એ' વાવાનેતર મા શાવવામાં આવ્યું બરાબર પાળે છે. તેમને આ સહકાર પણું અને કાર્યકમ પાર હતો અને આગળથી બહાર પાડવામાં આવેલ કાર્યક્રમ એક અપવાદ પૂડવામાં બહુ જ મદદ રૂપ થાય છે. છેલ્લા દિવસ માટે ભાંગવાડી સિવાય સાંગોપાંગ પાર પડયું હતું. શ્રી કેદારનાથજીનું “ઇશ્વર જ્ઞાન
થીએટરના માલીક બહેન ઉત્તમલક્ષ્મી તથા દેશી નાટક સમાજના અને ઈશ્વરના એ વિષય ઉપરનું ઠંયાખ્યાન-તેઓ અનિવાર્ય
મેનેજર શ્રી મણિલાલભાઇએ અમને એમનું થીએટર વાપરવા - કારણસર બહારગામ રેકાઈ ગયેલા હોવાથી-રદ કરવું પડયું હતું.
આપ્યું અને માંગી તે બધી સગવડ આપી તે માટે અને તેમના પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલ ભજીએ પહેલાં બે દિવસ બાદ કરતાં બાકીના
ખુબ રૂણી છીએ. દર વર્ષે તેમની આ કૃપાને લાભ, અમને મળતો છયે દિવસ પાખ્યાનસભાનું પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. પ્રસ્તુત
રહ્યો છે અને તેથી સંવત્સરિ જેવા મહત્વના દિવસે સૌ કોઈને વ્યાખ્યાનમાળામાં હંમેશનાં બે' વ્યાખ્યાને એ મુજબ ગે ઠવલે
ખુબ અનુકુળ પડે એવું વ્યાખ્યાનસ્થળ અમે મેળવી શકીએ વ્યાખ્યાતાએ તેમ જ વ્યાખ્યાનમાં નીચે મુજબ હતોઃ
છીએ. છેવટે ભકતકવિ મીરાંબાઈનું સ્મરણ કરાવે તેવાં શ્રી રહીના
બહેન તથા સંગીતકાર શ્રી માધુભાઇ માસ્તરને આ વ્યાખ્યામાળાના વ્યાખ્યાતા વ્યાખ્યાનવિષય''
આદિ અને અન્તને મંગળમય બનાવવા માટે અમે અન્તઃકરણથી શ્રી પુરૂષેતમદાસ કાનજી (કાકુભાઇ) જગત શ્રેષ્ઠ પુરૂષોમાં
ઉપકાર માનીએ છીએ. , ,
ગાંધીજીનું સ્થાન , , કાકાસાહેબ કાલેલકર... .., સત્યમ્ શિ મ્ સુન્દરમ્ ;
ડાહ્યાભાઈ બાલાભાઈ કેર નિબંધમાળા , શ્રી વેણીબહેન કાપડીમા.... ... પૂર્ણયુગની આછી રૂપરેખા
- આ નિબંધમાળાની હરીફાઈની મુદત ઓગસ્ટ માસની ,, વિઠ્ઠલદાસ જેરાજાણી... ...: અકલેલીમાં આઝદીની ઉજવણી આખર તારીખ સુધીમાં પુરી થઈ છે. આ હરીફાઈમાં અને , મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ. શ્રી ગૌતમસ્વામી,
કુલ ૨૪ નિબંધે મળ્યા છે. આજ કાલ ટપાલની અનિયમિતતા ન્યાયમૂર્તિ હરસિદ્ધમાઈ દીવેટીના ... મનવ ધમાલ દયાનમાં લઈને સપ્ટેમ્બર માસની ચેથી પાંચમી તારીખ સુધીમાં શ્રી ઇન્દુમતીબહેન ચીમનલાલ ... શિક્ષણમાં ધર્મને સ્થાન
આવેલા નિબંધને પણ આ હરીફાઈમાં દાખલ કર્યા છે. આ નિબંધની છે. હરિપ્રસાદ દેસાઈ ... ... સૌન્દર્યોપાસના
,
પરીક્ષક સમિતિના એક સભ્ય શ્રી. છોટુભાઈ બાલાભાઈ કારાનું શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆ ... મહાત્મા ગાંધી અને ભગવાન અવસાન થયું છે. પંડિત સુખલાલજી હાલ અમદાવાદ , રહે છે.
'
મહાવીર અન્ય સભ્ય પણ અતિ વ્યવસાયી છે. તેથી આ હરીફાનું પરિણામ ,, મગનભાઈ દેસાઈ ... ... સમાજ અને ધમ
નવેંબર માસની પંદરમી તારીખ લગભગમાં, બહાર પાડી શકાશે, પંડિત બેચરદાસ જીવરાજ દેશી... પ્રત્યક્ષ પરિસ્થિતિ અને ધમ"
એમ અમે ધારીએ છીએ. ડો. ભૂલચંદજી...'' ... ... જન સંરકૃતિનું અન્વેષણ
સભ્યોને લવાજમ પહોંચાડવા વિશસ્ત : શ્રી શિરીન ફોજદાર... ... ' .. બહાઈ ધર્મ
આ વર્ષ પુરૂં થવા આવ્યું છે. ચાલુ વર્ષના આ , શાન્તિલાલ હરજીવન શાહ ... રાષ્ટ્રીય ચારિત્ર્યનું ઘડતર
વદ ૦)) સુધીમાં જે જે સભ્યનાં લવાજમ વસુલ ન થયા હોય પંડિત સુખલાલજી.. ... .. ભગવાન મહાવીર
એ સભ્યને સભ્યપદેથી કમી કરવા એ બંધારણને નિયમ છે, શ્રી' થીમનલાલ ચંકુંભઇ શાહ... ભગવાન બુદ્ધ
આ વર્ષ હજુ સુધી લવાજમ વસુલ થયું નથી એવા સભ્યોની આ ઉપરાંત છેલ્લા દિવસે વયેવૃધ્ધ પંડિત લાલન છેલ્લા સંખ્યા ઘણી મોટી છે. તે સર્વ સભ્યને અવાર નવાર પિસ્ટકાર્ડ દિવસની સભામાં અણધાર્યો આવી ચઢયા હતા અને પિતા! પવિત્ર દ્વારા આ બાબતની યાદ આપવામાં આવી છે. આ બાબતની એક વાણીના સભાજનોને લોભ આપ્યો હતો.': ' -
વધુ યાદી પછી મોકલવામાં આવી છે. તે ધ્યાનમાં લઈને સર્વ આ વ્યાખ્યાનમાળા નિમિત્તે મુંબઈ બહારથી ખાસ નિમંત્રિત સભ્યને પોતપોતાનાં બાકી રહેલ લવાજમે સંઘના કાર્યાલયમાં મોકલી વકતા એ નીચે મુજબ હતઃ પંડિત સુખલાલજી, કાકાસાહેબ કાલેલકર,
આપવા વિનંતિ કરવામાં આવે છે. સભ્યના લવાજમની હુફે સંધની શ્રી ઇન્દુમતીબહેન ચીમનલાલ, ડે. હરિપ્રસાદ દેસાઈ, શ્રી મગનલાઇ
સર્વ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. સંઘના સભ્ય હોવાના કારણે ? દેસાઈ, પંડિત બેચરદાસ જીવરાજ દેશી, તથા શ્રી. શિરીન ફોજદાર.' તેમની ઉપર પ્રબુદ્ધ જન નિયમિત મોકલવામાં આવે છે. જેઓ આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાતા તરીકે શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણી, સંધના સંભ્ય તરીકે ચાલુ ન રહેવા માંગતા હોય તેમની ઉપર ડે. હરિપ્રસાદ દેસાઈ, તથા શ્રી. શિરીન ફોજદાર સૌથી પહેલીવાર કશું પણ દબાણ કરવાને અમારો કોઈ અધિકાર નથી. તેઓ -આવ્યા હતા. શ્રી.. પરનાનંદભાઈએ ઘણાં લાંબા વર્ષના ગાળે આ પિતાનાં રાજીનામાં મોકલી શકે છે, પણ પિતા ઉપર ચઢેલું લવાજમ વખતે એક વ્યાખ્યાન આપ્યું હતું. વ્યાખ્યાનમાળાને પ્રારંભ તે તેમણે જરૂર મોકલો આપવું જોઇએ. કઈ પણ સભ્યને ઉપર જાણીતા મુસ્લીમ ભગિની શ્રી રહીનાબહેનના ભક્તિપૂર્ણ ભજનથી જણાવેલ કારણે અમારે સંધથી છુટા કર ન પડે એ મારા થયા હતા અને તેની સમાપ્તિ શ્રી માધુભાઈ માસ્તરે અંતરની આકાંક્ષા છે. સંભળાવેલા અત્યન્ત ભાવવાહી પદથી થઈ હતી. આ વ્યા
સાભારે સ્વીકારે . ખ્યાનમાળા. લાભ દર વર્ષ માફક સંખ્યાબંધ ભાઈ
શ્રી ભારતીય જ્ઞાનપીઠ કાશી તરફથી નીચે જણાવેલાં પુસ્તકો બહેનેએ લીધું હતું એમ છતાં પણ આ વખતે સ્થાનકવાસી “પ્રબુદ્ધ જૈન” ઉપર અવલોકનાથે ટ મળેલ છે. જે માટે તે