________________
શ્રી મુંબઈ જૈન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર
Regd. No. B. 4266.
પ્રબુધ જૈન
થયા છે અને જ્યારે આ
કાર ઝળહળી રહે છે ત્યારે
અમને એવું માર્ગદર્શન
સાચી મહત્તાને
તંત્રી: મણિલાલ મોકમચંદ શાહ,
વાર્ષિક લવાજમ મુંબઈ : ૧ ઓકટોબર, ૧૯૪૭, બુધવાર અંક : ૧૧
રૂપિયા જ - હિંદની આઝાદી અને દુનીયાનું ભાવી [ આ સ્વાતંત્ર્યપ્રાપ્તિ પર્વના જ શ્રી. મીરાં રીશાર જેમને અરવિંદ આશ્રમના સભ્યો “માતાજી” તરીકે ઓળખે છે અને યોગનિષ્ટ શ્રી અરવિંદ ધામ-તે બંને તરફથી પૃથક પૃથક સંદેશાઓ બહાર પાડવામાં આવ્યા હતા. તે મૂળ અ ગ્રેછમાં હતા. તેને અનુવાદ “પ્રબુધ્ધ જૈન'ના વાંચકે માટે અહિં પ્રગટ કરવામાં આવે છે.
તત્રી ] પ્રાર્થના એ અમારી માતા ! હિંદની આત્મા! જ્યારે તારાં સત્તાને તારા શબ્દની ઉપેક્ષા કરીને બીજે રસ્તે ચાલવા લાગ્યા, બીજા માલીકને આધીન બન્યા, અને તારે જ્યારે તેમણે ઇનકાર કર્યો ત્યારે પણ તારાં તે સન્તાનોને જેણે કદિ ત્યાગ કર્યો નહોતો એવી આ સ્નેહુવત્સલ માતા! જ્યારે તારાં સત્તાને જાગૃત થયા છે અને જ્યારે આ મુક્તિકાળની ઉષાના ટાણે તારા મુખારવિંદ ઉપર ભવ્ય પ્રકાશ ઝળહળી રહ્યા છે ત્યારે આ મહાન ઘડિએ તને અમો નમન કરીએ છીએ! તું અમને એવું માર્ગદર્શન કરાવે કે જેથી અમારી આંખો સામે ઉઘડતું આ સ્વાતંત્ર્યક્ષિતિજ સાચી મહત્તાને રજુ કરનારું અને પ્રજાસંધમાં તને યોગ્ય સ્થાન પ્રાપ્ત કરાવનારૂં ક્ષિતિજ પણ બને! તારાથી અમને એવી દોરવણી મળે કે જેથી અમે હંમેશાં મહાન આદર્શોના સમર્થક બનીએ અને અધ્યાત્મમાર્ગના સૂત્રધાર અને માનવજાતના મિત્ર તેમ જ મદદનીશ તરીકેના તારા સત્ય સ્વરૂપને જગતને આક્ષાત્કાર કરાવીએ! માતાજી. ૧૯૪૭ના ઓગસ્ટની ૧૫મી તારીખ
એક અંગત નિવેદન કરવાનું મારા માટે શકય છે અને તે પણ માગસ્ટની પંદરમી તારીખ આઝાદ હિંદનો જન્મ દિવસ છે, એટલા માટે કે આ યે અને આદર્શો હિંદની આઝાદી સાથે એ દિવસે જુને યુગ પુરે થાય છે અને નવો યુગ શરૂ થાય છે.
સીધે સંબંધ ધરાવે છે અને હિંદે ભવિષ્યમાં જે કાંઈ મહાન કાર્ય આ ધટનાનું મહત્વ માત્ર આપણા દેશ પુરતું જ નથી, પણ તેને
કરવાનું છે અને જેમાં તેણે આગેવાની ભરેલે ભાગ બજવ્યા એશીઆ તેમ જ આખી દુનિયા સાથે બહુ મહત્વને સંબંધ છે. સિવાય છુટકો નથી તે મહાન કાર્યમાં આ ધ્યેય અને આદર્શોને કારણ કે આ ઘટના દારા પ્રજાસંધમાં અનેક શકયતાઓથી ભરેલી સમાવેશ થાય છે. કારણ કે હું હંમેશા એવો અભિપ્રાય ધરાવતો એક એવી નવી રાષ્ટ્રશકિતને પ્રવેશ થાય છે કે જે રાષ્ટ્રશક્તિને અને જણાવતે આવ્યો છું કે હિંદ જાગૃત થઈ રહ્યું છે, ઉત્થાન માનવી જગતુનું રાજકીય, સામાજિક, સાંસ્કારિક તેમ જ આદા- અનુભવી રહ્યું છે તે માત્ર પિતાના ભૌતિક સ્વાર્થો સિધ્ધ કરવા મિક ભાવી નિમણુ કરવામાં બહુ મહત્વને ભાગ ભજવવાનો છે. માટે જ નથી અથવા તે માત્ર આત્મવિસ્તાર, મહત્તા, સત્તા આ દિવસનું મારાં અંગત જીવનમાં ખાસ મહત્વ છે, કારણ કે અને દુન્યવી ઉતકર્ષ સિધ્ધ કરવા માટે જ નથી-જો કે આ આ દિવસ મારે પણું જન્મદિવસ છે અને તે કારણે મારા સર્વેની તે ઉપેક્ષા તે કરી શકે જ નહિ-તેમ જ અન્ય રાષ્ટ્ર ઉપદેશને સ્વીકારનારા અનુયાયીઓ દર વર્ષે આ દિવસને ઉજવે છે. માફક બીજી પ્રજાઓ ઉપર હકુમત જમાવવા માટે પણ આ આ જ દિવસને આજે આખા રાષ્ટ્રને મળતી આઝાદીના કારણે ઉત્થાન નથી જ, પણ ઇશ્વરાર્થે તેમ જ સમગ્ર માનવજાતના સહાયક અત્યન્ત વિશિષ્ટ મહત્વ મળે છે એ હકીકત સ્વાભાવિક રીતે તેમ સૂત્રસંચાલક તરીકે લેકક૯યાણ અર્થે જીવન જીવવા માટે જ મને બહુ સંતેજ પમાડનારી નીવડે છે. એક અધ્યાત્મવાદી તરીકે હિંદનું અધતન પુનરૂત્થાન નિર્માણ પામી રહ્યું છે. આ થેયે અને આ એકીકરણને હું કેવળ અકસ્માત કે અર્થવિનાનો ગ લેખતે આદર્શો તેના સ્વભાવિક ક્રમમાં નીચે મુજબ હતાઃનથી, પણ જે દૈવી શકિત હું જન્મ્યો ત્યારથી અમુક મહાન
() હિંદની મુકિત અને એકતા સધાય એવી હિંદવ્યાપી કાર્ય માટે મને ઘેરી રહેલ છે તે દૈવી શકિતની આવા એકીકરણ
ક્રાન્તિ, (૨) એશીયાની પુર્નજાગૃત્તિ અને મુકિત અને માનવસંસ્કપાછળ કોઈ ચેકકસ પેજને અને પ્રેરણુ હું અનુભવું છું. ખરે
તિના ઘડતરમાં એશીએ જે અગત્યનો ભાગ ભજવ્યો છે તે જ ખર જગની જે લગભગ સર્વે હીલચાલે મારા જીવનકાળ દરમિયાન
ભાગ એશઆ ફરીથી ભજવી શકે તેવા સામર્થ્ય અને અધિકારની પિતાના હેતુઓ સિધ્ધ કરશે એમ હું આશા સેવતા હતે-જે કે
પુનઃ પ્રાપ્તિ, (ક) માનવજાત માટે વધારે મહાન, વધારે ઉજજવળ એ કાળે તો તે બધું કેવળ તરંગી સ્વપ્ન જેવું લાગતું હતું તે
અને વધારે ઉદાત્ત એવા નવજીવનનું નિર્માણ. આ નવજીવનની સવ” હીલચાલે આજે નાના ધ્યેયને સિદ્ધ કરી રહી છે અથવા સમગ્ર સાધના એવી હશે કે જેમાં ભિન્ન ભિન્ન પ્રજાસમુહે પોતએ સિદ્ધિની સમીપ જઈ રહી છે.
પિતાનું વ્યકિતત્વ અને અસ્તિત્વ કાયમ રાખવા છતાં આ મહાન અવસર ઉપર મને સંદેશ આપવાનું કહેવામાં એક મેક સાથે સંકળાયેલા રહેશે અને છુટાના છુટા આવ્યું છે, પણ સંદેશ આપવાની સ્થિતિમાં હું ભાગ્યે જ હોઉં છતાં ભેગાના ભેગા-એવી સુસંત સુમેળવાળી વિશ્વરચના ઉભી છું. આજે તે જે અને આદર્શો મેં બાલ્યાવસ્થા અને કરવામાં આવશે, (૪) સમગ્ર જીવનનું આધ્યાત્મીકરણ થાય તે યુવાવસ્થા દરમિયાન ચિન્તવ્યા હતા અને જેની પરિપૂતિની શરૂઆત હેતુથી પિતાના આધ્યાત્મિક જ્ઞાન અને સાધન સામગ્રીનું હિંદ આજે આપણે જોઈ રહ્યા છીએ તે મે અને ઉદ્દેશે પૂરતું માત્ર તરફથી આખી માનવજાતને સમર્ષણ, (૫) અને સૌથી છેવટનું
"B1