________________
શુદ્ધ જૈન
કુશળ વૈદ્ય હતા અને તેમના જગતવિષેના વિચારો પણ તેમની ખેતપેાતાની અનુભવદશા ઉપર અવલખિત હતા અને. ખરી રીતે તે તે વિચારો સર્વથા સાપેક્ષ હતા, એટલે એમાં કાઇ જાતના વિરાધને અવકાશ જ નથી. તેમણે તે અન્ય અન્ય મુમુક્ષુસાધકને તેમની વનશુદ્ધિ જે જે પ્રકારે થાય તે તે પ્રકારે જુદી જુદી દેશના આપેલી છે એટલે તેમને મૂળ ઉદ્દેશ એક જ . હાવા છતાં આપણી અધિકારભૂમિ પ્રમાણે તે આપણુને વિચિત્ર જુદા જુદો ભાસે તેમાં નવાઇ ન ગણાય; એ પુરૂષાએ માનવની કે,ગ્યતા પ્રમાણે પેાતાની દેશના દ્વારા ઉપકાર કરેલ છે. માટે તેમની જુદી જુદી દેશનાને! મૂળ અભિપ્રાય સમજ્યા વિના તેમના ઉપર આક્ષેપ કરવા તે આપણે માટે મહાઅનથ કારી છે, જેમ આંધળા લેકા ચંદ્ર ઉપર આક્ષેપ કરે તે.તે અસ ંગત લેખાય, તેમ આપણા તે તે પુરૂષોની ઉપરને આક્ષેપ પણ અસંગત જ છે. સંતપુરૂષા જે ભાષણ કરે છે તે નિશ્ચિત હોય છે, સારગર્ભિત હાય છે અને ઉપકારજનક પણ હેાય છે. તે સતા નારી દૃષ્ટિવાળા માનવની પેઠે જેમ તેમ ભરડતા નથી, માટે એ ત્રણે મહાપુરૂષો સર્વજ્ઞ છે-કેવળી છે એમ આપણે માનવુ જોઇએ અને એમ માનીને એ ત્રણે મહાપુરૂષોને અભિપ્રાય સમજવા પ્રયત્ન કરવા જોઇએ તથા તેમણે પ્રપ ંચક્ષય માટે દુઃખ ટાળવા માટે જે જે ઉપાયેા બતાવેલા છે તે જીવનમાં આચરવા જોઇએ. સૌથી સરળ. અને સીધે સત્ય સમજવા માગ આચરણુ જ છે. એટલે આપણે તેના ઉપર જ ભાર મૂકવા જોએ અને પ્રાચીન પંડિતાની પેઠે અમુક કળી છે અને અમુક કેવી નથી એવા વિતંડાવાદમાં ન પડતાં દરેક મહાપુરૂષ તરફ સમાનભાવ કવળીને તેમણે કહેલુ આચરવું એ જ આપણે માટે હિતકર માર્ગ છે.
ઉપર જે હકીકત કહેલી છે તેને મળતી આવતી હકીકત શ્રી હરિભદ્રસૂરિએ પોતાના યોગદૃષ્ટિસમુચ્ચયમાં આ પ્રમાણે આપેલી છે.
૧૦૦
નિરૂપણુ કરવાની શક્તિ આપણામાં નથી તે પછી જેએ હજારો વર્ષ પૂર્વે થઈ ગયેલા છે તેમના વિષે તદન સાચેસાચુ નિરૂપણ સર્વથા અશકય છે એમ મારી માન્યતા છે. તેમ છતાં વાણી માણુસના મનને સમજવા માટે દીવા સમાન છે' એ ન્યાયે આપણે તે તે પુરુષોંની વાણીને તપાસી જોઇએ અને તે દ્વારા તેમના સ્વભાવને પરિચય કદાચ ઘેાડા ણા પામી શકાય તે પામીએ. વર્તમાનમાં જે વાણી તે તે પુરુષોની કહેવાય છે તે વાણી પણ અક્ષરશ: તે તે પુરુષોની છે કે કેમ એ એક મોટા પ્રશ્ન છે, હુ આજે સવારે એક વાત એક માણુસને કહું અને તે વાત તે માજીસ દ્વારા ફેલાતાં ફેલાતાં આજે સાંજે એવી વિલક્ષષ્ણુ બની જાય છે કે જાણે તે વાત મે' સવારે કહી હોય એમ મને પેાતાને પણ લાગતુ નથી, તે પછી તે તે પુરુષોએ જે વાણી ઉચ્ચારેલી છે તે વાણીને આજ હુજારા વર્ષ વીતી ગયાં એટલે એ વાણી અક્ષરશઃ એવીને એવી જ રહી હાય એમ કહેવું' એ અનુભવ વિરૂધ્ધ છે. આપણે એમ માની લએ કે તે તે પુરૂષોના તે તે મુખ્ય અનુયાયીઓએ એ વાણીનું જતન પેાતાના જીવની પેઠે કરેલું છે અને તેમાં લેશ પણ પરિવર્તન તેમના તરફથી કરવામાં નથી આવ્યુ તે પણ વાણીને લોકવાણીના—જે પરિવર્તનશીલ સ્વભાવ છે તે કયાં જવાને ? એટલે એ વાણી ખરાબર અક્ષરશ: ઉતરી આવી છે એમ માનવુ‘- ખરાખર જણાતુ નથી. તેમ છતાં તે તે પુરૂષનાં આજે જે જે વચના આપણને મળે છે તેનું તરથભાવે સંશાધન કરતાં અને તે તે પુરૂષોતુ. જીવન-આચરણુ વિચારતાં જે કાંઇ ફલિત થાય છે તે આ પ્રમાણે છે. કપિલ, બુદ્ધ અને મહાવીર એ ત્રણે રાજપુત્રા હતા અને તેમની સામે અસ.ધારણ ભેગસામગ્રી હેવા છતાં તેને તેમણે ત્યાગ કરીને ઐચ્છિક ગરીખી સ્વીકારી હતી અને પેાતાનુ દુઃખ તથા તેમની આસપાસના સમાજનુ અને માનવમાત્રનુ' દુ:ખ ટાળવા તેમણે ભારે જહેમત ઉઠાવી હતી. તે દુ:ખને ટાળવાનાં ઉપાય શોધવા તેમણે પેાતાનાં જીવન હાડમાં મૂકયાં હતાં અને એ ઉપાય શેાધતાં એમણે ધેાર કા હસતે માંએ ઉઠાવ્યાં હતાં. આ બધું જોતાં એમ તે સ્પષ્ટ માલુમ પડે છે કે એ ત્રણે મહાત્માએ કાષ્ટ રીતે આપણી જેવા સ્વા પરાયણ વા ભાગપરાયણ વા વાસનાવશ નહાતા જ તેઓ ત્રણે રથતપ્રજ્ઞ, જિતેદ્રિય અને વાસના ઉપર ભારે નિગ્રહ રાખનારા હતા તથા એમણે દુ:ખ ટાળવાના જે જે ઉપાયો જેવા કે સ ભૂતમૈત્રી, સત્યાચરણુ, અપરિગ્રહભાવને! સ્વીકાર અને વિલાસેના સૌથા ત્યાગ તથા વિવેક, સ્વભાનની જાગૃતિ વગેરે બતાવેલા છે તે પણ તેમના સ્વભાવને સારો પરિચય આપે એવા છે. જો કે તે ત્રણેના જગત વિષેના વિચાર। જુદા જુદા છે, છતાં જગતનાં દુ:ખ ટાળવાની બાબતમાં તે તેમના એક સરખા જ વિચારો છે અને ટાળવાના ઉપાયે વિષે પણ તેમના વિચારસરણી એકસરખી છે. જગત વિષેના વિચાર। જુદા જુદા હાવા એ કાંઇ અપૂર્ણતાની નિશાની નથી. એવી જુદાઇ સાધકના અનુભવદશા, લોકપરિસ્થિતિ અને મુમુક્ષુ શિષ્યોની અધિકારભૂમિ વગેરે ઉપર અવલખે છે, જગતને જે દૃષ્ટિએ જોવા માગીએ તે જ દૃષ્ટિએ જગતવિષેના વિચારા બંધાય છે. એટલે કાઇએ દ્રવ્યપ્રધાનદૃષ્ટિ એટલે નિત્યદ્રષ્ટિ રાખીને જગતને વિચાર્યું, કાઇએ પરિવતનપ્રધાનદૃષ્ટિ એટલે અનિત્યદૃષ્ટિ રાખીને જગતને શોધ્યું, ત્યારે વળી કાઇએ બન્ને દૃષ્ટિએ જગતના વિચાર કર્યાં એટલે કાઈને જગત નિત્ય જણાયું, કાઈને અનિત્ય જણાયું. અને કાઇને તે નિત્ય અને અનિત્ય એમ બન્ને પ્રકારે સમજાયુ. આમ જગતવિષેનું તેમનુ સંશાધન સાપેક્ષભાવે થયેલ છે અને ખરી રીતે એ સશોધન કરતાં જગતના દુ:ખે ટાળવાના જે ઉપાયે શેાધ્યા તે જ તેમને મન પ્રધાન હતા અને તે ઉપાયાના શાધનમાં તે તેમની એકમતતા છે એટલે આપણે હવે એમ માનવુ રહ્યું કે એ ત્રણે પુરૂષ સંસારના પ્રપ ંચાત્મક રાગને દૂર કરવા માટે ધન્વંતરીસમાન
२
તા. ૧૫-૯-૪૭
ચિત્રા તુ દેશનેતેાં, પાત્ વિનેયાનુપુથ્થતઃ ।
यस्मात् एते महात्मानो भवव्याधि भिषग्वहाः ||" १३२ यस्य येन प्रकारेण बीजाधानादिसंभव: । सानुबंधो भवत्येते तथा तस्य जगुस्ततः ॥ एकाऽपि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः । श्रचिन्त्यपुण्यसामर्थ्यात् तथा चित्राऽवभासते ॥ यथाभयं च सर्वेषामुपकारोऽपि तत्कृत: । जायतेऽवन्ध्यताऽप्येवमस्या: सर्वत्र सुस्थिता ॥ तदभिप्रायमज्ञाखा न ततोऽवग्दृशां सताम् | युज्यते तम्प्रतिदेषो महानर्थंकर : परः 11 निशानाथप्रतिक्षेपो यथान्धानामसंगत: । तद्द्दभेदपरिकल्पश्च तथैवावदिशामयम् ॥ न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । श्रपवादस्तु पुनर्जिह्वाच्छेदाधिको मत : B कुष्टयादिवन्नो ह्यन्तो भाषन्ते प्रायशः क्वचित् । निश्चितं सारवचैव किन्तु सत्वार्थकृत् सदा । ॥ ૧૪ ||
૧૨૬ ||
१३६ ॥
१३३
१३४
૧૩૬ ॥
૧૩૭ ॥
(આ શ્લોકેામાંના અમુક અમુક શબ્દોની નીચે મુજબ ટીકા આપવામાં આવી છે.)
“તુતેવાં સર્વજ્ઞાનમાં વિજ્ઞ-લુતારાનામ્ ” વમાવેતે ફમાન: સર્વજ્ઞા:'' (૧૩૨)
તે સૂવૈજ્ઞા:' (શ્લાકની ટીકા) ( ૧૩૩ ) તેષાં ધર્મજ્ઞાન થટ્ઠા શ્રોતૃવિએતઃ ॥ (૧૩૪ ) સzમિત્રાયમ્-સર્વજ્ઞામિકાથમ્' (૧૩૭) “ર્વજ્ઞાતિશેષ:” (E)
બ્રાથવાર: સુ પુન:-સર્વજ્ઞતિમવઃ ચર્ચ:” (૧VT)
HE SEVE