________________
૮૮
પ્રબુદ્ધ જૈન
તા, ૧- ૯-૪૭
શ્રી છોટુભાઈ કારા અને શ્રી. જેઠાલાલ રામજી વિષે નીચે જણા ,
સંધને મળેલી આથીક મદદ વેલા શોકપ્રસ્તાવ સાદર પસાર કરવામાં આવ્યા હતા, અને સ્વાતંત્ર્યપ્રાપ્તિના આનંદમાં શ્રી. દીપચંદ લક્ષ્મીચંદ સંઘવીએ આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન શ્રી. મુંબઈ જન યુવક રૂા. ૧૫૧ ને ચેક સંધને ગ્ય લાગે તેવી સંધની પ્રવૃત્તિઓમાં સંધ તરફથી ચાલતું શ્રી. મણિલાલ મેકમચંદ શાહ સાજનિક વાંચ- વાપરવા માટે મોકલી આપે છે, જેમાંથી રૂ. ૫૦] પ્રબુદ્ધ જેનને, નાલય પુસ્તકાલય અને પ્રબુધ્ધ જનના ચાલુ ખર્ચમાં પુરવણી થાય ,
રૂ. ૫૦ પયુંષણ વ્યાખ્યાનમાળાને, અને રૂા. ૫૧] શ્રી. મણિલાલ તે હેતુથી રૂ. ૨૫, ૫૦, ૧૦૦ ની પહેચબુકે તૈયાર કરાવવાનું
મેકમચંદ શાહ સાર્વજનિક વાંચનાલય પુસ્તકાલયને આપવાનું સંધની અને તેમાં એકત્ર થાય તે રકમ એ બન્ને પ્રવૃત્તિઓને
કાર્યવાહક સમિતિએ ઠરાવ્યું છે. એ જ નિમિત્તે શ્રી. મુળચંદ સરખા ઉપર ભાગે વહેંચી આપવાનું ઠરાવવામાં આવ્યું હતું.
હીરજી તરફથી રૂા. ૫ ની રકમ સંધને ભેટ મળી છે. ઉપર નિર્દેશેલા શોકપ્રસ્તા નીચે મુજબ હતા:
શ્રી. વ્રજલાલ ધરમચંદ સ્મારક ફંડમાં રૂા. ૨૨૮૦-૧૦-૦ સદ્દગત છોટુભાઈ કારા વિષે શાકપ્રસ્તાવ
એકઠા થયા હતા. આ ફંડમાં શ્રી. વીરચંદ પાનાચંદની કંપની શ્રી છોટુભાઈ કોરાના અકાળ અવસાન પરત્વે શ્રી મુંબઈ તરફથી રૂા. ૧૦૦ તથા શ્રી. શાન્તિલાલ મનસુખલાલ તરફથી જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિ અત્યન્ત ખેદની લાગણી રૂા. ૧૫ ભેટ મળ્યા છે. મંત્રીઓ, મુંબઈ જન યુવક સંધ પ્રદર્શિત કરે છે. તેઓ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય હતા.
પ્રકીર્ણ નેંધ તેમનું જીવન મેટા ભાગે સેવાપરાયણ હતું. રાષ્ટ્રની આઝાદી ખાતર તેમણે અવારનવાર જેલવાસ ભોગવ્યું હતું. ખાદી,
વરસાદે નીપજાવેલી લીલાલહેર . ગ્રામોદ્યોગ, હરિજનસેવા, આદિવાસીઓને ઉધ્ધાર, મજુર-આ વર્ષારૂતુના દિવસો ઉપર દિવસે વરસાદ વિનાના વચ્ચે જતા, સવ તેમની પ્રિય પ્રવૃત્તિઓ હતી. તેમનું જીવન સાદું અને પવિત્ર
હતા. વૈશાખ જેઠની ગ્રીષ્મ અધિક શ્રાવણ સુધી લંબાઈ રહી હતું. તેમના અવસાનથી રાષ્ટ્રને એક સાચા મુંગા કાર્યકર્તાની હોય અથવા તે વચમાંથી વર્ષરતુ લુપ્ત થઈ ગઈ હોય અને ભાદ્રમોટી ખોટ પડી છે. તેમના પવિત્ર આત્માને સંધની કાર્યવાહક પદ આશ્વિનની શરદ રૂતુ શરૂ થઈ ગઈ હોય એવું નિરભ્ર આકાશ સમિતિ પરમ શાન્તિ ઈચ્છે છે.
દેખાતું હતું અને ઉકળાટ દિવસ રાત સૌ કોઈને અકળાવી રહ્યો સદૂગત જેઠાલાલ રામજી વિષે શાકપ્રસ્તાવ
હતું અને સાયંકાળની સંધ્યા પણ ઓસરી ગયેલી વર્ષાને જાણે કે * શ્રી જેઠાલાલ રામજીના અવસાનથી શ્રી મુંબઈ જન યુવક
સૂચવતી હતી. સમુદ્રનું સ્વરૂપ પણ એટલું જ શાન્ત, સ્થિર, ઉ. સંધને જલ્દિ ન પુરાય એવી ખોટ પડી છે. શ્રી મુંબઈ જન યુવક
વિહેણું દૃષ્ટિગોચર થતું હતું. આવી પરિસ્થિતિમાં આગામી ભયાનક સંધની સવ પ્રવૃત્તિઓમાં તેમને ખુબ રસ હતો અને સંધને
દુષ્કાળ સિવાય બીજું કશું પણ નજરે પડતું. નહેતું. કલ્પના પણ તેઓ અનેક રીતે મદદ કરતા હૈતા. માંગરોળ શહેરની તેમજ
એજ વિચારે વડે કંપતી હતી. ઓગસ્ટની ૧૫ મી તારીખ મુંબઈમાં વસતા માંગળવારસીઓની તેમણે અનેકવિધ સેવાઓ
લેઓએ-જનતાએ-પુરા દમામથી ઉજવી, પણ ઉપરના આનંદ કરી હતી. સ્થાનકવાસી જૈન સંધને પણ તેમની અનેક
- પાછળ સૌ કોઈના દિલને ઉડે ઉડેથી એક જ ચિન્તા બાળી સેવાઓને લાભ મળ્યા હતા. સાથે સાથે તેઓ ચુસ્ત રાષ્ટ્રવાદી
રહી હતી કે આમને આમ વરસાદ નહિ આવે તે માપણુ સર્વનું હતા; હરિજનકાર્યમાં. તેઓ ખુબ રસ ધરાવતા હતા.
થશે શું? તેઓ શ્રીમાન છતાં સાદા હતા અને જૈન ધર્મમાં ઉંડી શ્રદ્ધા
ઓગસ્ટની ૧૫મી ગઈ, ૧૬મી પસાર થઈ અને ૧૭ મીના ધરાવતા હતા. તેમને સ્વભાવ સરળ હતું અને સ્પષ્ટવકતૃત્વ
રેજ આકાશનું સ્વરૂપ બદલાવા લાગ્યું, વાદળાએ આકાશમાં તેમની વિશેષતા હતી. પાછળનાં વર્ષોમાં તેઓ મોટા ભાગે આત્મ
ઉભરાવા લાગ્યાં અને વરસાદની શરૂઆત થઈ. મુંબઈ, ગુજરાત, લક્ષી જીવન જીવતા હતા. તેમના અવસાન પરત્વે સંઘની કાર્યવાહક
કાઠિયાવાડની તરસી ધરતીને પાણી મળ્યું, ધરાઈ ધરાઈને પીએ સમિતિ ઉંડા શોકની લાગણી પ્રદર્શિત કરે છે અને તેમના
એટલું પાણી મળ્યું, અને કરમાતા છેડેમાં, વવાયેલા બીજેમાં આત્માને પરમ શાન્તિ ઈચ્છે છે.
નવા પ્રાણુ આવ્યા. વિધાતાની એક પીંછી ફરી વળી અને આખું સભ્યોનાં ચઢેલાં લવાજમ
દૃષ્ય બદલાઈ ગયું. દુષ્કાળનો ભય દૂર થયે, ખાવા ધાતી ધરતી સંધના જે સભ્યનાં લવાજમ હજુ વસુલ થયા નથી તેમને
લીલીછમ બની ગઈ અને આખી સૃષ્ટિ ઉપર મનહર હાસ્ય સૌને પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન પોતપોતાનાં લવાજમ ભરી ફૂટ દેવા ખાસ વિનંતિ કરવામાં આવે છે. ભાદરવા વદ ૦)) સુધીમાં
કાળની ગતિ અકળ છે! પંદર દિવસ પહેલાં કેવી નિરાશા જેમનાં લવાજમ વસુલ ન થયા હોય તેઓ આપોઆપ સભ્ય
અને મુંઝવણ હતી ! આજે તરફ કેવી પ્રફુલ્લતા વરસી રહી તરીકે રદ થાય છે એ ધ્યાનમાં રાખીને ચઢેલાં લવાજમ ભરી
છે, અને કઈ ભયંકર આફતમાંથી આપણે ઉગરી ગયા હોઇએ. આપવામાં કોઈ સભ્ય પ્રમાદ ન દાખવે એટલી વિનંતિ છે.
એવી નિરાંત આપણ સર્વને પ્રોત્સાહિત કરી રહી છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા
પંજાબમાં ફાટી નીકળેલા કોમી જવાળામુખી આ જ અંકમાં અન્યત્ર જણાવવામાં આવ્યું છે તે મુજબ વિધાતાના નિર્માણવૈચિયનું આ છે એક ચિત્ર. હવે એથી પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૧૧-૯-૪૭ ગુરૂવારથી સવારના ૮ તદ્દન ઉલટા પ્રકારનું નિર્માણ પામતા અન્ય ચિત્ર; તરફ આપણે વાગે વિઠ્ઠલભાઈ પટેલ રોડ ઉપર આવેલ આનંદભુવનમાં ચાલુ કમ
નજર દોડાવીએ. ઓગસ્ટની પંદરમીએ આખી પ્રજામાં એક અનુસાર શરૂ કરવામાં આવશે. આ વખતે પંડિત સુખલાલજી,
અવનવી ચેતના પ્રગટાવી અને આપૃણા દિલમાં ભાત ભાતની કેદારનાથજી, કાકાસાહેબ કાલેલકર, ન્યાયમૂર્તિ હરસિધ્ધભાઈ દીવેટીઆ, આશાઓ ચેતાવી. આંનંદ ઉન્માદના અભૂતપૂર્વ આંદોલનમાંથી શ્રી. વીઠ્ઠલદાસ જેરાજાણી, શ્રી ઇન્દુમતી બહેન ચીમનલાલ, ડે. આખું રાષ્ટ્ર પસાર થયું. કલકત્તામાં એકાએક અણધારી રીતે હરિપ્રસાદ દેસાઈ, પંડિત બેચરદાસ, ડે. બુલચંદજી, શ્રી શીરીન પસરેલી કોમી શાન્તિએ આ આનંદ, ઉલ્લાસ અને આશાઓમાં ફોજદાર, શ્રી મગનભાઈ દેસાઈ, શ્રી કાકુભાઈ, શ્રી મોતીચંદ ગીર- એર વધારે કર્યો. હવે સુખ, શાંતિ અને સમૃદિધના દિવસો ધરલાલ કાપડીઆ વગેરે વિદ્વાન વકતાએ પિતાની વિદ્વત્તા અને નજીક આવે છે એવી પ્રતીતિએ આપણ સર્વને બે ઘડિ આનંદઅનુભવનો લાભ આપશે એવી અમને આશા છે. છેવટનો કાર્યક્રમ મૂછિત કર્યા. એવામાં પંજાબના કલ્પનાતીત હત્યાકાંડે શરૂ થયા અને હજુ હવે નડકી થવાને છે.
" આપણે સર્વ આનંદ, ઉલ્લાસ ઓસરી ગયા. પંજાબમાં બની રહેલી '
- ફૂટી નીકળી ગતિ અકળ છે
કવી પ્રસ્તુહલતા,
re