SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૪૭ પ્રબુદ્ધ જૈન દારૂણ્ ઘટનાએ આપણાથી કહી જતી નથી, સહી જતી નથી, કલ્પના કરતાં પણ કપારી છુટે છે, આપણાં વેરવાં ખડાં થાય છે. એક બાજુ કલકત્તામાં ગાંધીજીની બળવાન પ્રેરણા નીચે કામી એકતાની ભબ્ધ ઈમારત ઉભી થઈ રહી હતી. અને અહિં થયુ છે એવુ બધેય થશે, અને આપણે ભાઇએ પાછા એક થઇશુ, અને હિંદુસ્તાન પાકીસ્તાનના ભેદો-બહુ જદ્ધિથી ભુંસાઇ જશે એવી આશાએના અયન્ત સુખપ્રદ સચાર આપા દિલમાં અનુભવી રહ્યા હતા. ખીજી બાજુએ ભૂતકાલનું કલકત્તા, તેાવાખલી, ખીહાર, વાયવ્ય પ્રાન્ત-બધાંને ભુલવાડી દે એવી વ્યાપક કતલખાજી, લુંટફાટ, અત્યાચાર, ધાર્મિક આક્રમણા પજાબાન્તને ચેતઃથી ઘેરી વળેલ છે. આ આંધીના નિર્માતા કેવળ મુકલમાને છે એમ નથી. આ તે વૈર પ્રતિવરનાં તાંડવ ખેલાઇ રહ્યાં છે. હિંદુ અને શિખા પણુ આમાં સામેલ છે. કુટુમ્બેનાં કુટુંએ કઇ રહ્યાં ; કાફેની મીલકત ફના થઇ લહી ઇં; રાજ્યવહીવટ અસ્ત પામ્યું છે; ગુંડાગીરી અને ખુની માનસે આખા પ્રાન્તને કબજો લીધા છે. જ્યારે ગાંધીજીનાં અહિંસક બળે કલકત્તાના સ્મશાનમાં સ્વ' સરળ રહ્યાં છે. ત્યારે અને તેજ ડિએ ઝીણુા અને મેસ્લેમ લીગે વહેતા મૂકેલાં પીશાચી ખળાપ જામના સ્વગતે સ્મશાનમાં પલટાવી રહ્યા છે, એટલુ જ નહિં પણ ઝીણુાના પીસ્તાનને, નહેરૂના હિંદી યુનીયનને અને આખા રાષ્ટ્રની આઝને જોખમાવી રહ્યા છે. આ બધું આપણે દૂર બેઠાં ખેડાં જોવાનુ રહ્યુ, સાંભળવાનુ રહ્યું, બળવાનું રહ્યું. આવા ઉકળાટ, આવી વેદના, આવી માનસિક યાતના કદિ કાઇ કાળે અનુભવી નહોતી. આવા હત્યાકાંડ કદિ કાઇ કાળે સાંભળ્યા નહેાતા, કલ્પ્યા નહાતા. · પશ્ચિમ પજાળમાં શ્વે. મૂ. સમાજના જાણીતા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ શિષ્યસમુદાય સાથે ગુજરાંવાળામાં વસે છે. આવી જ રીતે બીજા પણ કેટલાક સ્થાનકવાસી સઐ તેમ જ ઉભય સપ્ર દાયની સાધ્વીએ પણ એ બાજુએ જ ચાતુર્માસ કરી રહેલ છે. આ સૌનુ શુ થયુ હશે તે કાણું કહી શકે? સર્વવ્યાપી હત્યાકાંડે તેમને પણ ભરખી નહિ લીધા હૈાય એવી ચિન્તાથી અખા જૈન સમાજ આકુળવ્યાકુળ બની રહ્યો છે. કવેટા અને ખીંહારના ધરતીક’પથી પશુ વધારે ભયંકર અને અનજનક માનવસમાજના આ પ્રકપુ છે. માનવતાનું આથી વધારે મેટુ દીવાળું વિધાતાને પણ એ ડિ સ્તબ્ધ બનાવી દે તેવું-ખીજું કયુ હેાઇ શકે? માનવી ખરેખર હેવાન બન્યા છે.! સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ આ અંકમાં બાજુના પાના ઉપર જણાવ્યા મુજળ સંયુક્ત જૈન વિધાર્થીગૃહના શરૂ કરેલા કુંડમાં આજ સુધીમાં શ. ૧૦૩૦૨૩ ભરાયા છે. આ સર્વ એ સંસ્થાના એક ટ્રસ્ટી શ્રી મણિલાલ મેાકમચંદ શાહ અને તેમના મદદનીશાના પ્રયાસનુ` ક્ળ છે, તેમણે હજુ ખીજા રૂ।. ૭૦૦૦ એકઠા કરવાના રહ્યા. જે ધગશથી શ્રી. મણુિભાઇ આ પ્રવૃત્તિ પાછળ પડેલા છે તે જોતાં બાકી રહેલી રકમ પણ ધીમે ધીમે જરૂર પુરી થઇ જશે એવી આશા આપણે અનુભવીએ છીએ. આજે જન સમાજમાં ધા ટ્રસ્ટો અને આવા કાર્યોમાં વાપરવા માટે જુદી કરી રાખેલી રકમા પડેલી છે. આવાં ટૂટા કે આવી રકમ સાથે સંબંધ ધરાવતા ભાઇઓ જો ધ્યાનમાં લે તે આ કા બહુ સહેલાઈથી અને બહુ જલ્દિથી પુરૂ થઇ શકે તેમ છે. સાથે સાથે આ સંસ્થાનું બંધારણું નવેસરથી - ધડવાની પણ હવે એટલી જ જરૂર છે. આજે તે આ સંસ્થાને આખા વહીવટ માત્ર પાંચ ટ્રસ્ટીએમના હાથમાં છે. જો આ સસ્થાને સારા પાયા ઉપર મૂકી હોય અને જૈન સમાજ આ સંસ્થામાં સક્રિય રસ ધરાવતી થાય એ અપેક્ષિત હાય તે શ્રી. મહાવીર જૈન વિધાલય અને જૈન એજ્યુકેશન સોસાયટી માર્કે આ સ`સ્થા માટે પણ લોકપ્રતિનિધિત્વના તત્વાને અન્તત કરતું એક નવું અધારણુ ધડવાની ખાસ જરૂર છે. આમ બને તે જ આ સસ્થા જૈન સમાજના પુરા વિશ્વાસ પ્રાપ્ત કરી શકે અને આ સસ્થાને પણ ઉત્તર।ત્તર નવા નવા શક્તિશાળી કાર્યકર્તા મળી શકે. સંસ્થાના વર્તમાન સચાલકને આ બાબત ધ્યાનમાં લેવા અને જેમ અને તેમ જલ્દિથી હાથ ધરવા વિન`તિ કરવામાં આવે છે. પરમાનદ આઝાદી ગીતા (૧૫મી ઓગસ્ટની બળવાન પ્રેરણા નીચે કઇ કઇ કાવ્યે સરાયા અને ગીતા નિર્માણ પામ્યાં. અહિં એમાંનાં છે. ગીતા રજી કરવામાં આવે છે. તંત્રી ) મુનિશ્રી સતબાલજી કે જે અમદાવાદ જિલ્લાના એક ભાગ રૂપે ભાલ નળકાંઠાના પ્રદેશમાં ધમદ્રષ્ટિએ સમાજરચનાનુ પાયાનું કામ કરી રહ્યાં છે. તેઓએ નીચેનાં એ ગીતે ખૂબ વ્યાપકદૃષ્ટિએ રચ્યાં છે. એમાંના પ્રથમમાં નૂતન આઝદ હિંદનું હવે પછી કેવું સર્જન થશે, અને તેમાં યુવાતેની શી ફરજો હશે તે અંગેનુ' ચિત્ર દેરી યુવાનને હાકલ કરી છે. બીજામાં સત્ય અને અહિંસાની સાધના કરતાં કરતાં વ્યકિતએ વિકાસના માર્ગે જઇને સતું કલ્યાણ કરવાનું સૂચન છે, તે ગીતા ખૂબ ઉદાત્ત ભાવનાય અને ધ્યેયસ્પર્શી છે. અને પ્રભાતફેરી, સરધસની સમૂહકૂચ વખતે અને સભાની શરૂઆતમાં કે અંતે સુદર હલકથી ગાઇ શકાય તેવાં છે. જયકાન્ત કામદારે ઊડ જાત ઊઠે જવાન હૈા સભાન ! કર નવસમાજનાં નિર્માણ ! ના ઊંચાં કાઇ નીમાં જેમાં, ના હેઠળ કેઇ ઉપર તેમાં, ગુણ વધાથી વર્ગ પીછાણ, પણ સૈા માનવ જાત સમાન, એક તાન એક શાન...... ........: સંસ્કારી શ્રમજીવી પહેલાં, બુધ્ધિજીવી પણ શ્રમે વળેલાં, સત્ય પ્રેમ ને ન્યાય નિશાન, ધર્મ જીવીને હાથ સુકાન એક તાન એક શા................. અનૂનીઓનાં તાડ સવનાં ધર્મઝનૂના, ધનજીવીની ધનજય ધૂના ગુમાન, જગાડવીરા અંતર્ જ્ઞાન વ્ય એક તાન એક શાન.................૩૨૦ પ્રજા પ્રજા સા પ્રીતે ભેટ, હિસ્ર યુદ્ધથી રહીને છેકે, વિશ્વશાંતિમાં સ્થાપે ધ્યાન, સોનું સૈા ચાહે કલ્યાણ એક તાન, એક શાન, ફર્ નવ સમાજનાં નિર્માણ ! ફૂન્ય ગીત પગલે પગલે સાવધ રહી, અંતરને અજવાળે વીરા ! કાંટા આવે, કકર આવે, ખાંડાની ધારે તે ધારે, હિંમત તારી ખાતે ના, શિસ્ત શાંતિ ને સુલેહત, ઊઠે જવાન....... સતમાલ પ્રેમળતા પ્રગટાવ્યે જા ! પથ તારા કાર્યો જા! પથ તારો કાપ્યું જા! ધેમ ધખતી રેતી આવે; Üય ધારી ચાલ્યા જા ! શૌય ધારી ચાલ્યા જા પગલે... સ્વાર્થ સામે જોતે ના, પાઠ સૌને આપ્યું જા 1 દુર્ગોંમ પંચ કાપ્યું જા! પગલે...... સતમાલ
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy