________________
9૪
કશું જેના
તા. ૧૫-૮-૪૭.
ધીર કૃત્ય,
બેટનની નાવ્યા છે જરાય દેશનાં
પ્રજા સમજી નથી કારણ કે તેનાં પરિણામે સમજવા જેટલી
કેટલા સમાચાર અને નોંધ કલ્પના નથી. પરિણામે ભાવિના ગર્ભમાં છે અને તાત્કાલિક કોઈ ધ્યાન ખેંચે તે ફેરફાર પ્રજા જીવનમાં જણાવે - દેવદ્રવ્યને સાર્વજનિક ઉપયોગ : નથી એટલે રોજીંદા જીવનમાંથી ઉચે આવી ભવિષ્ય નિહાળવાની
હજુ પણ આપણે નહિ સમજીએ? ઉત્કંઠા નથી. હિંસક લડાઈ પછી વિજય મળે તેમાં ઉન્માદ આવે
કેશરીઆઇનો ભંડાર અને માલ મીત તથા આવક-સવ એ કે આ પ્રસંગ નથી. રાત્રિમાંથી દિવસ થાય અને ઉષા તે કાંઈ દેવસ્થાનનિધિને સુપ્રત કર્યાની ઉદેપુર રાજયની જાહેરાત પરિવર્તનને સરળ બનાવે તેવી સરળતાથી આ પરિવર્તન થાય છે, વિષે વિચાર કરવા માટે થોડા સમય પહેલાં શ્રી મુંબઈ જૈન યુવક એટલે આઝાદીની ઉષા છુરે છે અને સ્વતંત્રતાને સૂર્ય હવે તપશે
સંધની કાર્યવાહક સમિતિની સભા મળેલી, જ્યારે એ તેની કલ્પના નથી. તાજેતરમાં બની ગએલ બનાવોએ આપણને
જાહેરાતનું અનુમોદન કરતાં એક સાથી મિત્રે જણાવેલું ઘેરી લીધા છે. બંગાલ અને પંજાબના ઘોર કૃત્યએ મનને આનંદ કે, “અલબત્ત ઉદેપુરના મહારાણા એક જૈન તીર્થને પિતાના કબહણી નાંખે છે. સૌથી વિશેષ દેશના ભાગલા પાડયા તેના આઘાતે આપ જામાં રહેલો આ વિપુલ ભંડાર જૈન સમાજને પુછયા ગાયા
ને મૂઢ બનાવ્યા છે. આ આઘાત જે તે નથી. લોર્ડ માઉન્ટ- વિના પ્રતાપ વિશ્વવિદ્યાલયને મદદ કરવા માટે દેવસ્થાનનિધિને બેટનની નિમણુંક થઈ ત્યાં સુધી દેશના ભાગલા થાય એ સર્વથા સોંપી દે એ વ્યાજબી નથી. એમ છતાં પણ ઉદેપુર મહારાણાએ અશક્ય મનાતું હતું. ભાગલા થવાના હોય એવી દરેક જનાને
એક ઉદાત્ત હેતુ માટે “આ ભંડાર સુપ્રત કરેલ છે એ ધ્યાનમાં આપણે સર્વથા અસ્વીકાર્ય ગણી હતી. અચાનક આ વસ્તુ
લઈને મહારાણુના આ કાર્યને આપણે વિરોધ કરવા ન ઉભી રહી. તે સ્વીકારવા પ્રજાની તૈયારી બીલકુલ ન હતી. વિજળીવેગે
જોઈએ. કારણ કે ધારો કે આ ભંડાર દેવસ્થાનનિધિ બનાવ બની ગયા. અને પ્રજા વિચાર કરી નિર્ણય કરી શકે તે પહેલાં પાસેથી પાછો લઈ લેવામાં આવે એટલું જ નહિ પણ જૈન તે બધું નકી થઈ ગયું અને અમલમાં મૂકાતું ગયું. પ્રજાના મનમાં સમાજને સુપ્રત કરવામાં આવે તે દેવદ્રવ્ય તરીકે લેખાતા ભારે રોષ પેદા થયો અને એમ થયું કે કોંગ્રેસ હારી અને લીગ જીતી. આ આ દ્રવ્યમાંથી પ્રસ્તુત મંદિરના ઉપયોગ માટે કરવા જોઈતા ડંખ મનમાંથી જાતે જ નથી. આને એક જ જવાબ છે. આ વસ્તુ જરૂરી ખર્ચ સિવાય આ દ્રય વિષે સંગ્રહ અને વૃદ્ધિ સિવાય જૈન
અનિવાર્ય હતી. ભાગલા સ્વીકાર્યા ન હતા તે આથી વધારે ભયંકર સમાજ આગળ બીજી કોઈ કલ્પના કે યેજના છે જ નહિ. અને સ્થિતિ ઉત્પન્ન થાત, દેશ છિન્નભિન્ન થઈ જાત, આંતરવિગ્રહ તેથી જે દ્રવ્યને આ રીતે સાર્વજનિક સદુપયોગ થવા સંભવ છે જાગત અને અકથ્ય ખુવારી થાત. કોઈ એમ કહે કે આવી સ્થિતિ તે દ્રવ્ય પડયું પડયું સડવાનું જ છે. આ આપણું પરિસ્થિતિ ઉત્પન્ન થવા જ શા માટે દીધી? આ હવે ચર્ચાને વિષય નથી.
ધ્યાનમાં લેતાં ઉદેપુર મહારાણાએ જે કાંઈ કર્યું છે તે વ્યાજબી : પ્રજાના માનીતા, કસાયેલા, કુશળ નેતાઓને, આ વસ્તુ સ્વીકારવી જ કર્યું છે અને તેથી તે સામે વિરોધ કર ઉચિત નથી.'' આ પડી છે. તેમાંના કેટલાક એમ માને છે કે હિંદને કઈ વખત પણ કથનમાં બહુ મોટો તથ્થાંશ રહેલો છે, અને તે બાબતને આપણું ભવિષ્યમાં એક થવાને કઇ માર્ગ હોય તો આ એક હતા. એ બહુ ઉંડો વિચાર કરે ધટે છે. ઉપરના કથનને સાર તે મુસલમાને આથી જીતી ગયા છે એમ માનવું ભૂલભરેલું છે. એ થાય છે કે એક જરા જર્જરિત, સ્થિતિચુસ્ત અને લગભગ રાજકીય ઝનુન પીછેહઠ કરવા ન દે પણ અનુભવ બતાવશે કે તેમને બીછાનાવશ જીવન જીવતે મહારાણ પિતાના હસ્તક રહેલા અનેક આથી કોઈ લાભ થયો નથી.
મંદિરોના ભંડારોને (માત્ર જૈનના જ નહિ) આ સાર્વજનિક પણ અત્યારે તે પ્રજામાં કોંગ્રેસ અને તેના નેતાઓની સદુપયોગ કરવાની તત્પરતા દાખવી શકે છે, પણ એટલી તત્પરતા બીજબાદાર ટીકા કરવાની એક હરીફાઈ ચાલી છે. તેને માટે અને વિશાળતા જીવતા જાગતા જન સમાજમાં આજે જોવામાં
જોઈએ તેટલા દેખીતા કારણે મળી રહે છે. આર્થિક ગુંગળામણ, આવતી નથી. આ શું સત્ય છે ! લાભાલાભને વિચાર કરવામાં - અન્નવસ્ત્ર અને જીવનની જરૂરિયાતોને અભાવ, વધતી જતી અપાર કુશળતા ધરાવતો આવો પ્રગતિશીલ સમુદાય આટલો મોંઘવારી, વિગેરે કારણોએ પ્રજામાં અસંતોષની આંધી જગાવી છે. બધે બુદ્ધિન્ય સંભવે ખરે ? સંભવે તે નહિ, એમ છતાં
પણ આ બધા સંજોગોમાં આ બનાવની મહત્તા અને જૈન સમાજના મોટાભાગની મદશા આજે તો આવા જ પ્રકારની છે, ગૌરવ આપણે ન ભૂલીએ. આપણું ભાવિ નકી કરવાની ' એ વિષે બે મત નથી. આ બાબત કેવળ કેશરીઆજીના ભંડારને જ અને ધડવાની આપણને તક મળે છે. આપણી જેટલી તાકાત લાગુ પડ છે એમ નથી, પણ દિગંબર *વતામર અને સમુદાયના હશે તેના પ્રમાણમાં આ તકને આપણે લાભ લઈ શકીશું અને સર્વ મંદિરને એ જ પ્રમાણે લાગુ પડે છે. દેવદ્રવ્ય સંગ્રહ અને નહિ હોય તે તે તાકાત ખીલવવી પડશે. હજારો ભૂલે થશે,
વૃદ્ધિ એ બે હેતુપૂર્વક જ દરેક મંદિરના ટ્રસ્ટીઓ પિતાપિતાને પણ આપણાં ભાગ્યના વિધાતા આપણે થઇએ છીએ એ જ વહીવટ ચલાવે છે. આ પરંપરા એટલી બધી રૂઢ છે કે મુંબઈના એનું ગૌરવ છે. સ્વાધીન હિન્દ જગતની પ્રજાઓમાં પિતાનું એક મુખ્ય જૈન મંદિરની આવકમાંથી મુંબઇના ધીચ યોગ્ય સ્થાન પ્રાપ્ત કરે છે અને સમસ્ત એશિયાનું નેતૃત્વ લઈ લત્તામાં એક વસવાટનું મકાન બાંધવામાં આવેલું. આ મકાનમાં પરાધીન પ્રજાઓની મુકિતનું દ્વાર ખેલે છે. હજી કંઈક લડત લડવી જન . કુટુંબને સસ્તા ભાડે વસાવવા એવી અમુક બાકી છે. પ્રજાવિરોધી, સમાજવિરોધી તો સામે સતત, ટ્રસ્ટીઓએ દરખાસ્ત કરેલી, બીજા ટ્રસ્ટીઓએ આ મકાઅવિરત લડવું પડશે અને જે સ્વરાજ્યની આપણે કલ્પના કરી છે : નનું પુરેપુરું ભાડું ઉપજાવવું જોઈએ એ વિચાર આગળ ધરેલો તેને સર્જવા તૈયાર થવું પડશે. તે માટે માગ' ખુલ્લો થાય છે, અને જન ગૃહસ્થ માટે પરિગ્રહ પરિમાણ, સમાજની જરૂરિયાત, આજ એ મંગળ દિન છે.
ચીમનલાલ નબળા ધર્મબંધુઓને રાહત-આવા બધા ખ્યાલ હોઈ શકે પણ
જિન મંદિરને કોઈ પરિગ્રહ પરિણામ હોઈ શકે જ નહિ તેમ જ સ્વાતંત્ર્ય દિન-સ્નેહસંમેલન
તેની મિલકતનો કોઈ કશે પણ સાર્વજનિક કે સામાજિક લાભ ઉઠાવી તા. ૧૫-૮-૪૭ સવારના ૮ વાગે શ્રી મુંબઈ જૈન યુવક "શકે જ નહિ એવી રૂઢ પરંપરા ધ્યાનમાં લઈને મુંબઈના એડવોકેટ સંધ તરફથી મુંબઈ ધારાસભાના પ્રમુખ શ્રી..સીરાદિયાજીના પ્રમુખ જનરલે પ્રસ્તુત મકાનનું પુરેપુરું ભાડું જૈનકુટુંબો પાસેથી વસુલ સ્થાને શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાન શાળામાં સંધના કરવું એવો ચુકાદે આપેલ. આ પાછળ રહેલી વિચારબધિરતા અને સભ્યનું એક સ્નેહ-સંમેલન યોજવામાં આવ્યું છે.
શુષ્ક વૈશ્વદૃષ્ટિ ઉપર વધારે વિવરણ કરવાની જરૂર છે જ
-
-
- -
-