________________
તા. ૧-૮-૪૭.
. -
* () જૈન મંદિરમાં જૈન સિવાય બીજા કોઈને દાખલ થવાને નહિ. સુરિસમ્રાટના આ ફતવાની સરખામણીએ ઉપરના વળણમાં દડક છે જ નહિ.
જરૂર ઉદારતા રહેલી છે, પણ દુઃખની વાત તો એ છે કે આવા (૨) જે હરિજન, જૈન ન હોય તેને જન મંદિરમાં દાખલ
દેખાતા ઉદાર વિચારની પાછળ પણ વૈશ્યબુદ્ધિ જ કામ કરતી હોય થવાને હક હોઈ જ ન શકે.
એવી ગંધ આવે છે. આજે તે કઈ હરિજન જન નથી ને? (૩) હિંદુ શબ્દમાં જૈનોને દાખલ કર્યા છે તે અસ્વીકાર્ય છે.
એટલે પછી અત્યારે આટલો ઉદારતા દાખવવા છતાં કોઈ હરિજનને ' પહેલાં મુદ્દાના અનુસંધાનમાં જણાવવાનું કે જ્યારથી હરિજન
આપણા જૈન મંદિરમાં દાખલ કરવાને. પ્રશ્ન ઉભું થતું નથી અને મંદિર પ્રવેશની બાબત કેવળ ચર્ચા અને વિચારવિનિમયને પ્રશ્ન
દેવ અને દાનવ ઉભયને પ્રસન્ન રાખી શકાય છે. આગળ ઉપર ન રહેતાં અમલમાં મૂકવાની બાબત બની રહી છે ત્યારથી કેઈ કાઈ
જ્યારે કેઈ હરિજન જન થશે ત્યારે વળી જોયું જાશે. પણુ અહિં જન મંદિરના દરવાજા ઉપર “આ મદિરમાં જેનો સિવાય બીજા
પ્રશ્ન તે એ જ છે કે જો અજૈન એવા અન્ય હિંદુઓ માત્ર જ કાઈને દાખલ થવાની રજા નથી’ આવાં પાતીયાં ચડેલાં નજરે નહિ પણ પારસી, મુસલમાન કે પ્રીસ્તી સુદ્ધાંને આપણે જન મંદિરમાં પડવા માંડયાં છે. વિચારની વિશાળતા અને આચારની ઉદારતાને
દાખલ કરીએ છીએ અને આજ સુધી કરતા આવ્યા છીએ, તે અજૈન દા કરનાર જૈન સમાજના દિલમાં આવી સંકીર્ણતાનું જ્યારે
એવા હરિજનને આપણે કયા હિસાબે ટાળો કરી શકીએ ? દર્શન થાય છે ત્યારે ભારે દુઃખ થાય છે અને જનસમાજ ઉન્નતિના
એટલે આવી ઉદારતાનો દેખાવ કરવા છતાં હરિજને વિષેની વંશમાગે છે કે અવનતિના માગે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જૈન
પરંપરાગત ધૃણ આપણું જૈન સમાજમાં આજે પણ એટલી જ મંદિર તેમ જ જન ઉપાશ્રય જૈન-જૈનેતર સૌ કોઈને માટે હંમેશા
કાયમ છે એ સ્પષ્ટ છે. “મિત્તિ મે સવ ભુએસને આપણે ગમે તેટલે ખુલ્લાં રહ્યાં છે, એટલું જ નહિ પણ સૌ કોઈને આમંત્રણ આપતાં
પાઠ કરતા હોઈએ, એમ છતાં પણ ઉચ્ચ નીચ અને અસ્પૃશ્યની રહ્યાં છે. જૈન ધર્મનું દ્વાર પણ સમસ્ત જનતા માટે સદાને માટે
ભાવના આપણા દિલ ઉપર એટલી જ દઢપણે ચીટકી બેઠેલી ખુલ્લું છે. જન્મથી જ તે જ જન, જૈન હોય તે જ જિનમંદિ
હોય છે અને જયારે સ્થિતિચુસ્ત હિંદુઓની મંદિરને લગતી રમાં આવી શકે, જન હોય તેને જ જૈન સાધુ ઉપદેશ આપે
કીલેબંધી તડાતડ તુટવા માંડી છે ત્યારે પણ એક યા બીજા આવું સાંકડાપણું જૈન સમાજના આજ સુધીના ઇતિહાસમાં અશ્રત
કારણે આપણે અસ્પૃશ્ય ગણાતા વર્ગને બને ત્યાં સુધી અસ્પૃશ્ય જ ' હિંદુધર્મની એક શાખા હોવાં છતાં જન ધના * રાખવા માંગીએ છીએ. જેન ધર્મના સિદ્ધાન્ત અને ધાર્મિક આજ વિશિષ્ટતા છે. “સર્વ જીવ કરૂં શાસનરસી’ આ ભાવના
વ્યવહાર પાછળ સહજપણે પ્રગટ થતી માનવ-સમાનતાની બુદ્ધિને ઉપર જ આખા જન ધર્મનું આજ સુધીનું ઘડતર થયેલું છે.
અનુરૂપ આપણે આપણે સામાજિક વ્યવહાર પડયે હેત તે આપણું જૈન મંદિર તેમ જ ઉપાશ્રય સૌ કોઈને માટે ખુલ્લાં છે.
અસ્પૃશ્યતા સામેની જેહાદમાં જૈન સમાજ મેખરે ઉભે હેત. એ એટલું તે નહિ પણ જ્યારે જ્યારે જેનેતરને આપણા મંદિરમાં
કાર્યને આપણે આપણું પિતાનું જ લેખ્યું હોત. આને બદલે દર્શન કરવા આવતાં આપણે જોયા છે તેમ જ જ્યારે જ્યારે જેને
આજે જનેના નસીબમાં વિશાળ હિંદુ સમુદાય પાછળ કેવળ તને આપણા ધર્માચાર્યોના ઉપદેશ સાંભળવા આવતા આપણે
ઘસડાવાનું જ લખ્યું છે. સામે આવી ઉભેલા અસ્પૃશ્યતાનિહાળ્યાં છે ત્યારે ત્યારે આપણા ધર્મની ભારે પ્રભાવના થઈ રહી
નિવારણના કાર્યને પણ આપણે આજે આવકારવાને અને છે એમ માનીને આપણે હરખાયા છીએ. આવી આપણી આજ
અપનાવવાને તૈયાર નથી. કાયદો થાય અને વાંકા રહીને સુધીની રીતરસમ અને પરંપરા હોવા છતાં અને મંદિરમાં અને સ્વીકારી લે એટલું જ આપણને આવડે છે. આપણામાં સિવાય બીજા કોઈને દાખલ થવાની પરવાનગી નથી’ એવાં પાટીયાં
નથી પુરૂષાર્થ, નથી સાહસ, નથી નેતાગીરી, નથી કોઈ પણ આજે આપણાં મંદિર ઉપર કેમ ચડાવા લાગ્યાં છે? કારણ કે
પ્રકારનું ક્રાન્તદર્શન. નવું જે કોઈ આવે તેની સામે થવું, જે ચાલુ અસ્પૃશ્યતાના રાહુથી અન્ય હિંદુસમાજ જેટલા જ આપણે પ્રસ્ત
હોય તેને વળગી રહેવું અને કાળબળ પરાણે જે કાંઈ છોડાવે તે છીએ અને તેથી જે બીજાના માટે જન મંદિર ખુલ્લાં છે એમ
અસહાય બનીને છોડવું–આવી નિર્માલ્યતા જૈન સમાજના પ્રત્યેક કહીએ તે પછી હરિજનોને આપણે કેમ અટકાવી શકીએ? આ
અંગમાં દૃષ્ટિગોચર થાય છે. કોઈ પણ કામની માંથી વધારે શાચઆપણી મુંઝવણુ છે. ત્યારે શું આ પ્રકારના વ્યાપક પ્રતિબંધને જૈન
નીય દશા બીજી શી હોય શકે ? .. ધર્મશાઓનું કોઈ સમર્થન છે ખરું? બીલકુલ નહિ. જૈન ધર્મની વિશા- હવે આપણે ત્રીજા મુદ્દાનો વિચાર કરીએ. જેને હિંદુઓમાં ળતા, જેન આચારની ઉદારતા, જન મંદિર તેમ જ ઉપાશ્રયને સર્વસુલભ સમાવેશ કરવામાં આવ્યું છે તે બરાબર છે કે કેમ ? આપણામાં બનાવતી પરંપરા, કોઈ પણ વ્યકિત જૈન ધર્મમાં દાખલ થઈ શકે એવો કેટલોક વર્ગ છે કે જેઓ જન તરીકે પોતાને હિંદુએથી છે એવી ધર્મ પરિવર્તનની સરળતા-આ બધું વિચારતાં જૈન અલગ ગણે છે, એમ ગણાવામાં તેઓ અભિમાન લે છે અને એવી મંદિરમાં જેને સિવાય અન્ય કોઇ દાખલ થઈ શકે જ નહિ એ ગણુનાથી જેન કેમને વધારે લાભ થવા સંભવ છે એવું પણ વિચારને ક્ષણભર પણ સ્થાન હોઈ શકે જ નહિ. હરિજન મંદિર તેઓ સ્પષ્ટપણે કે અસ્પષ્ટપણે માનતા લાગે છે. આપણી અને પ્રવેશને આ રીતે જૈન સમાજે વિચાર અને અપનાવ ઘટે છે. અન્ય સર્વ હિંદુઓ વચ્ચે આધ્યાત્મિક, ધાર્મિક તેમજ સામાજિક
હરિજન મંદિર પ્રવેશને વિરોધ કરતે બીજો મુદો નીચે દૃષ્ટિએ એટલું બધું સામ્ય છે અને એ સામ્યની અપેક્ષા જૈન મુજબ છે. “જૈન ન હોય તેવા હરિજનને જૈન મંદિરમાં દાખલ ધર્મ અથવા સંપ્રદાયના બાહ્ય આકારનું જુદાપણું એટલું બધું થવાને હક હોઈ જ ન શકે. આ બીજા મુદ્દાને એવો અર્થ નજીવું છે કે જેને ને હિંદુઓથી જુદા ગણવા એ ૮૦ થી ૫ નીકળી શકે છે કે જે હરિજન જન હોય તે તેના મંદિર- ટકા સ્વત્વને જ ઇનકાર કરવા બરાબર છે. જેના અને હિંદુઓનાં પ્રવેશ સામે આપણે જરા પણ વાંધો લઈ ન શકીએ. શત્રુંજય મુખ્ય મુખ્ય આધ્યાત્મિક વળણે એકસરખાં જ છે. પાપ, પુષ્ય, તીર્થની બાજુએ આવેલા કદંબ- ગિરિ ઉપર શ્રીમદ્ વિજયનેમિ આત્મા, એક્ષ-આ બધી બાબતોને લગતી ક૯૫નાએ ઉભયની એકસુરિની પ્રેરણા અને પ્રયાસથી ઉભા કરવામાં આવેલ ભવ્ય સરખી છે. આચારની બાબતમાં જૈનેના પાંચ મહાવ્રતો એ જ જિનાલયમાં એવા આશયનું એક પાટીયું મારવામાં આવ્યું અન્ય હિંદુઓના પાંચ યમ છે. સામાજિક બાબતમાં છે કે આજે તે કોઈ અસ્પૃશ્ય જન નથી પણ કાળાન્તરે જેનેનું અન્ય હિંદુઓથી જુદું પડતું એવું અંશ માત્ર પણ કઈ અસ્પૃશ્ય જૈન ધર્મ અંગીકાર કરશે તે પણ પણ સામાજિક જીવન તારવી શકાય તેમ છે જ નહિ. એ અસ્પૃશ્ય આ મંદિરની અંદર દાખલ થઈ શકશે જાતિજ્ઞાતિની ઉચ્ચનીચતા, લગ્નની સંસ્થાનું બંધારણ, જન્મ
.
.
G
,
, ,