________________
વ
:
અક : પ્લુ
શ્રા મુંબઈ જૈન યુવકસધનું પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી: મણિલાલ માકમચંદ શાહ,
મુંબઈ : ૧ ૧૯૪૭ ઓંગષ્ટ શુક્રવાર,
:
अपने हाथ जलाजा: નોળી મત ના... ४ जलबल † हुई भस्ककी ढेरी
.નોની મત ના...
જ્યોતમેં ગ્યોત મિલાન.......લોગી મત ના
- વિવેચન —
સંતવાણી
(ટલાક દિવસ પહેલાં. સવારના સમયે કંઇ કામકાજને અ ંગે મારા મિત્ર શ્રી. હીરાલાલ અમૃતલાલ શાહને ત્યાં જવાનું બન્યું. તેઓ પાતાના એક મિત્રને ગ્રામેકેાનની અમુક રેકર્ડ સંભળાવતા હતા. પૂછતાં માલુમ પડયુ` કે તે રેકર્ડ ત્રુથિકા રોયે ગાયેલા મત ન, મતક્ત, મત ન' એ ધ્રુવ પદ્મવાળા મીરાના એક પદની હતી. હું પણ તે સાંભળવા ખેડા, ભાઇ હીરાલાલે મીરાના ભજન સંગ્રહમાંથી કાઢીને એ પદ્ય મને વાંચવા આપ્યું, અને એ પદના અર્થ સમજાવ્યા. પછી એ રેકર્ડ સભળાવી અને તે ઉપર તેમણે કેટલુક વિવેચન કર્યું. જીથિકા રોયનુ આ પદ પહેલાં કેટલીયે વાર સાંભળ્યું હશે, પણ આટલી સમજણપૂર્વક પહેલી જ વાર સાંભળ્યું. ભકત કવિ મીરાનુ આ ધન પદ અને જાણે કે એ પદમાં પાતાના આખે આત્મા ઢલવાઇ જતા હોય એવી ઊર્મિ, હલક અને નૈસર્ગીક કળાથી પાતાના કબર કે વડૅ રજી કરનાર ત્રુથિકા રોય–આવી સુંદર મેળવણીનું હાર્દ હું આજે જ સમયે અને એ સમજતાં સાંભળતાં મૈં કોઇ પરમ આહાદ અનુભન્યા. મેં ભાઇ હીરાલાલને એ પદ ઉપરનુ` વિવેચન લખી આપવા વિન’તિ કરી. મારી માંગણીના તેમણે સ્વીકાર કર્યાં અને તેનુ જે પરિણામ આવ્યુ તે અહિં નીચે પ્રગટ કરવામાં આવે છે. કુમારી ત્રુથિકા રોયની ઉપર જણાવેલ રેકર્ડી સાંભળવાનુ' જેના માટે શકય હાય તે એ રેકર્ડ આ ખ્યાલપૂર્વક સાંસળીને આ વિવેચન વાંચશે તેા પ્રસ્તુત વિવેચનના મતે તે વધારે સારી રીતે ગ્રહણ કરી શકશે. આ પદ અનેક ગાયક્રાએ સામાન્યતા: ભૈરવી રાગમાં ગાયુ છે, પણ શબ્દાર્થને અને પદ્મના આત્માને ઉડાણથી પીછાણીને તા માત્ર ત્રુથિકા રોયે જ ગાયુ છે એમ પ્રસ્તુત કર્યું સાંભળતાં આપણને સચાટ અનુભવ થાય છે. અહિ પણ આ પદના રાગ ભૈરવી જ છે, નોની મત ના......મત_ના.......મત ના....... નોળી, મત ના, મતજ્ઞા, મત ના,
પરમાનદ )
પાંવ વહું મૈં તોી......નોની મત ના... २ प्रेम भक्ति के पैर 1 हे न्यारे
ઘૂમો શૈલ *વતાના.... . નોની મત ના... ३ अगरचंदनकी चिता रचाऊं
અને શ્રમ લગા[[... ५ मीरां के प्रभु गिरिधर नागर
દેખીતી રીતે આ પદ બહુ અસ્પષ્ટ છે: એક કડીનેા બીજી સાથે અને બધી કડીને સમગ્રપણે કશા મેળ દેખાતે। નથી, છતાં આખા પ૬માં કાંઇક અવનવું લાગે છે પણ્ તે શું છે તે સહેજે વરતાતું નથી. વસ્તુત: આ અસાધારણ સુંદર પદ છે, ભાવના, વેદના, વ્યાકુળતા અને અવાહી ગંભીર ધ્વનિથી ભરપૂર છે, હૃદયની પૂ. લાગણીઓ વ્યક્ત કરે છે અને સાથે સાથે યેગમાર્ગમાં કયારે તે કઇ રીતે બાકિતમાગ અન્તગત થાય છે તેનુ દર્શન કરાવે છે. મીરાં માટે–હદય માટે—મતિમાગ જ હતા અને તેનું સ ંપૂર્ણ ગાન મીરાંએ આ પદમાં કર્યુ છે. યાગમાગની પ્રતીક્ષા થતાં ભકિતમાર્ગનું પૂર્ણ સ્વરૂપ દેખાડયુ છે.
Regd. No. B, 4266
આ ગાન કરનાર સતી યોગીની છે. ‘યેગીને ઉદ્દેશી ગાનના પ્રવાહ છૂટવા માંડયેા છે. સ્ત્રીપુરૂષને (પુરૂષ અને પ્રકૃતિને—આત્મા અને ચિત્તવૃત્તિને) અનંતકાળથી સહચાર રહેલા છે અને પરસ્પર સહાયક રહીને આગળ વધતાં રહ્યાં છે. શરૂઆત માનવભૂમિકામાં કદાચ દાંપત્યજીવનથી થઇ હશે. સંસારમાં પુરૂષરૂપે અને પ્રકૃતિરૂપે બન્નેએ વિકાસ મેળવી પાતાતાને યોગ સાધ્યો છે. સંતોષ-આનન્દ–પ્રસન્નતા બન્નેની અખડિત રહી છે. એકબીજાને
+ પગલાં પગદંડી રસ્તા * ઢગલી કે ભડભડ બળીને,
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
ઉપકારક અને શૈાભીતું અવલંબન થયું છે અને જીવનમાં ધણું સિદ્ધ કર્યુ છે. હજી સુધી કશી ભિન્નતા કે કશે! વિસંવાદ થયો નથી. આક્રમ હવે. બદલાવાની દશા આવી છે, સમાધિદશાએ પહોંચતાં યાગીને ચિત્તવૃત્તિના લય કરવાના રહે છે. સવિકલ્પ સમાધિ સુધી યોગી કે યોગીની એકલાં પડતાં નથી, પરંતુ તેથી આગળ નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરવા જતાં ધૃતર સર્વના નિરાસ કરવો પડે છે—તે વખતે બધું એતપ્રેત થઇ એક જ તેજ સ્વરૂપ રહે છે અને સર્વ તેમાં સમાઇ ગયેલું હાય છે, યોગીના અને યાગીનીના પણ તેમાં લાપ થનાર છે, પરંતુ તે ખ ંતેના એક સાથે લેાપ સબવે ખરા? પદમાં એ ખુલાસા છે કે યેગીની તે પ્રથમ યાગીમાં લય પામે છે અને તે રીતે સહચાર અવિચ્છિન્ન રાખી પાછળથી યેગી સાથે તેજમાં લય પામે છે. અનંતકાળથી પુરૂષ સાથે રહેલી પ્રકૃતિ પોતાનું ગૌરવ સિધ્ધ કરે છે. આ કેવી રીતે થાય છે તેના ખુલાસા પદના ગાનમાં છે—પદમાં છે-તે ગાનથી પ્રતીત થાય છે.
ચિરકાળની સ્નેહમથી સમસ્વરૂપ લેતી જાય તેમ તેમ અનુપમ થતી જાય છે અને તે પુરૂષહૃદય કરતાં સ્ત્રીહૃદયને વધુ અન્ધન કરનારી છે. ગ્રન્થી છૂટવા માંડે-કે તૂટવા માંડે–તે સ્ત્રીહૃદયને અસહ્ય હૈાય છે. કારણ કે પ્રેમ ને બિન જેના પ્રતિ છે તેના વિરહ ઉભા થાય છે. હૃદયને તે વિરહ પોષાય તેમ નથી. જોગી' વિખૂટા પડે તેમાં પરમ વેદના છે. તે પ્રસંગની કલ્પનામાં જ ચીત્કાર છે. કદી છૂટા ન પડવાની આશાને ભગ છે તેવો પ્રસંગ ઉભા થયા તેના આર્ત્તનાદ શરૂ થતાં પ્રથમ પંક્તિ ચાલુ થાય છે-‘મતજા–મતજા મતજા’–આમ પુન: પુનઃ કહી પ્રાથના અભ્યના રૂપે પ્રકટ થાય છે અને તેમ કરતાં કરતાં આ પરિસ્થિતિના પેાતાની રીતે પેાતાને માટે ઉકેલ સૂઝતાં યાગીનીને થાડુંક ખળ આવે છે મેગીનીના સંકલ્પ દૃઢ થાય છે અને પદની પહેલી કડીનેા આરંભ થાય છે.
નિરાશા તે વિષાદ-વિરહની આશ’કા-પગલે પગલે રહે છે અને પ્રત્યેક કડીમાં દેખાવ દે છે. હૃદયની વ્યાકુળતા ને વેદના હાર પડી જાણે વિશ્વભરમાં ફેલાય છે તે પાછી હૃશ્યમાં સમાવવા