________________
તા. ૧૫ ૭-૪૭
પ્રબુદ્ધ જૈન
૫૫
વામાં
તે સંબંધમાં એક બુધારાઓએ
નથી જવાબ
આ વિશ્વવિદ્યાલયને આર્થિક દૃષ્ટિએ પગભર કરવા માટે ઉદેપુર રાજ્યની ઉદ્દષણમાં જે રાજકારણી ફેરફારો સૂચવદેવસ્થાન નિધિ નામની એક સંસ્થા ઉભી કરવામાં આવી છે. વામાં આવ્યા છે તેની આલોચના કે ટીકા કરવાની અહિં જરૂર આ દેવસ્થાન નિધિને ઉદેપુર રાજ્ય હસ્તક જે નાના મોટાં નથી પણ તે સંબંધમાં એટલું જણાવવું જરૂરી છે કે ઉપરન, તીર્થો યા મંદિરનો વહીવટ કરવામાં આવે છે તેવાં કુલ ૮૫ . જાહેરાતમાં સુચવાયેલા રાજકીય બુધારાઓએ તે રાજ્યની પ્રજાને તીર્થો યા મંદિરોના ભંડાર, મીકત તેમજ આવક સુપ્રત કરવામાં અગ્રગણ્ય કાર્યકર્તાઓને પુરે સંતોષ આપ્યો નથી. જવાબઆવેલ છે. આની અંદર કેશરીયાજી અને છોટી સાદરી એમ બે દાર રાજ્યતંત્રના દેખાવ સાથે મહારાણાની ધણી સત્તાઓ અબાજૈન તીર્થોને સમાવેશ થાય છે અને એકલિંગજી નામનું સુપ્રસિધ્ધ ધિત રાખવાને એ વૈજનામાં પ્રયત્ન કરવામાં આવ્યા છે. વળી જૈનેતર તીર્થ પણ આમાં આવી જાય છે. આ મંદિરોના ભંડારાનું
દેવસ્થાન નિધિ જેવી કરોડો રૂપીઆની મીલકત ધરાવતી સંસ્થાને ભડળ ૬૮૦૦૦૦૦ લગભગનું અડસટ્ટવામાં આવેલ છે. આ દેવસ્થાનોની
નવી ઉભી કરવામાં આવનાર પ્રજાકીય ધારાસભાના પ્રદેશ અને રોકડ, ઘરેણાં, આભૂષણે, સીકયોરીકીઓ, તેને લગતા સદાવ્રતના
હકુમતથી તદન અલગ રાખવામાં આવી છે, અને તેને મહારાણાની
સીધી હકુમત નીચે મૂકવામાં આવેલ છે. ફડે, તેને ભેટ અપાયેલાં ગામોની આવક અને એવાં બીજા નાના
આ દેવસ્થાનનિધિને કેશરીઆઇને માત્ર ભંડાર જ નહિ પણ ફડો,- આ સર્વ દેવસ્થાન નિધિને સોંપવામાં આવ્યાં છે. કેશરીઆઇના
કુલ મીલ્કત ઉપર જણાવેંલ હેતુઓ માટે સુપ્રત કરવામાં આવી છેભંડારમાં આશરે પંદર લાખ રોકડ છે એમ કહેવામાં આવે છે.
આ બાબતે આખા જૈન સમાજમાં અસાધારણ ક્ષોભ અને વિરોધ એવી જ રીતે એકલીંગજીના ભંડારમાં પચ્ચીસ લાખ જમે હોવાનું
ઉત્પન્ન કર્યો છે. કેશરીઆઇનો ભંડાર તેમજ તેની સર્વ મીત મનાય છે. આ દેવસ્થાનનિધિએ પોતાને મળેલ ઉપર જણાવેલી
માત્ર એક દ્રસ્ટી તરીકે ઉદેપુર મહારાણાના તાબામાં હતી. આ મીલ્કતને નીચે જણાવેલ ત્રણ હેતુઓ માટે ઉપયોગ કરવાનું છે.
મંદિર અથવા તે તીર્થ જન સંપ્રદાયનું છે અને આ આવક પણું (૧) શ્રી પરમેશ્વરજી એકલિંગજી મહારાજના મંદિરના પૂજા પાઠ,
કેવળ જેને દ્વારા થઈ છે. આવી રીતે એકઠાં થયેલ ભંડોળને જૈન ક્રિયાકાંડ, વાર્ષિક ઉત્સવો વગેરે મંદિરનિભાવ પાછળ નિયમ
સમાજની સંમતિ સિવાય કોઈ પણ અન્ય સંસ્થાને સોંપવાને કે તેમાંથી મુજબ ચાલુ ખર્ચ કરવો તેમજ તે મંદિરની મરામત પાછળ જરૂરી ખર્ચ કરવો.
એક પણ છે. કોઈ પણ અન્ય કાર્યમાં ખરચવાને ઉદેપુર મહારાણાને (૨) એવી જ રીતે અન્ય મંદિરને પરંપરાપ્રાપ્ત રીતરસમ
હકક નથી. પ્રતાપ વિશ્વવિધાલય હેતુ અને પ્રવૃત્તિ ઉભય પ્રશસ્ય મુજબ નીભાવવા અને ચલાવવા.
છે. તેની સ્થાપના સામે કોઈને વાંધા કે વિરોધ નથી. તે માટે (૩) પ્રતાપ વિશ્વવિદ્યાલયને મદદ કરવી.
ઉદેપુરના મહારાણાને કે ક. મા. મુનશીને જેટલા ધન્યવાદ આપઆ પ્રતાપ વિશ્વવિદ્યાલયને દેવસ્થાન નિધિ દ્વારા મોટી આર્થિક પામાં આવે તેટલા ઓછા છે. આવી જ રીતે કેશરીઆજીના ભંડારમાં સહાય મળશે. એ ઉપરાંત રાજ્યતરફથી વિશ્વવિદ્યાલયના મકાને
જે કાંઈ દ્રવ્ય એકઠું થયું હોય તેને આવા વિશ્વવિદ્યાલય બાંધવા માટે દર વર્ષે બે લાખ એમ દશ વર્ષ સુધીમાં કુલ
જેવા કાર્ય માટે ઉગ થાય છે તે કારણે પણ નવા ૨૦૦૦૦૦૦ આપવામાં આવશે અને આ સંસ્થાને નિભાવ
વિચારવાળાની દૃષ્ટિએ ખિન્ન થવાનું કાંઈપણ કારણ નથી. માટે દર વર્ષે રાજ્ય તરફથી રૂ. ૨૨૫૦૦૦ આપવામાં આવશે.
પણ ઉદેપુર મહારાણાએ પિતાને એક ટ્રસ્ટી તરીકે પ્રાપ્ત આ ઉપરાંત ચીતડમાં અથવા ચીતડ પાસે જ્યારે જરૂર પડશે થયેલા ભંડાર અને માલ મીલકતને જે રીતે દેવસ્થાન નિધિને મનસ્વી ત્યારે રાજ્ય પ્રતાપ મહા વિશ્વવિદ્યાલયને ૧૦૦૦ એકર જમીન ભેટ રીતે સોંપી દીધા છે અને તે પિતાને મનગમતા ઉપગ , આપશે. તદુપરાન્ત વિશ્વવિદ્યાલયના નિભાવ તેમ જ વિકાસ માટે માટે–-એ રીત સામે જુના અને નવા વિચાર ધરાવનારઉદેપુર મહારાણા પિતાની સત્તાની રૂઇએ સિશ્વવિદ્યાલય ટેકસ નાંખી
સર્વ કોઈ જનને સખ વાંધા અને વિરોધ છે. આ એક શકશે. આ ટેકસની વધારે કશી વિગતે હજુ બહાર પાડવામાં પ્રકારનો વિશ્વાસ દ્રો છે; પરમાર્થ-સાધનાના ઓઠા નીચે કરવામાં નથી આવી. પણ આ ટેકસ અન્ય રાજ્યોમાં કોઈ કોઈ ઠેકાણે જેમ
આવતી લુંટ છે. આમાં ન્યાય નથી, નીતિ નથી, સભ્યતા નથી. યાત્રાળુઓ ઉપર કર કે મુંડકાવેરે નાંખવામાં આવે છે તે જ કોઈ શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ઉદેપુરના મહારાણાને આવી ટેકસ હોવાને એમ ઘણા લોકોનું માનવું છે.
સલાહ કેમ આપી હશે એ એક ભારે આશ્ચર્યજનક બીના છે. ઉપર જણાવેલ દેવસ્થાનનિધિ જુદી જુદી રીતે નીમાયલા આ લાંબી સમાલોચનાના પરિણામે એક મૌલિક પ્રશ્ન યા તાં ચુંટાયેલા ૨૬ સભ્યનું બનશે. આ દેવસ્થાનનિધિ અને આપણી નજર સામે આવીને ઉભો રહે છે. કેશરીઆઇ પ્રતાપ વિશ્વવિદ્યાલય ઉભય સ્વતંત્ર સંસ્થાઓ બનશે અને નવી તીર્થની આવી દુર્દશા કેમ થઇ રહી છે? તેના ઉપર આવા હસ્તધારાસભાને તેના આન્તરવહીવટ ઉપર કશું પણ નિયંત્રણ કરવાને ક્ષેપ કેમ થવા પામ્યા છે? કેશરી આછ જૈનેનું તીર્થ હોવા છતાં અધિકાર નહિ રહે. દેવસ્થાન નિધિના સભ્ય એ જ પ્રતાપ એ તીર્થને વહીવટ, ભંડાર, માલમીલકત ઉપર જેને વિશ્વવિદ્યાલયની સીનેટ અથવા તે પરિષદના સભ્ય ગણાશે. - કશે જ કાબુ ન મળે એનું શું કારણ? તીર્થની આવકને આ દેવસ્થાન નિવિના સભ્ય થવાનું જે કેટલીક વ્યક્તિઓએ મોટો ભાગ પંડયાઓ પચાવી પાડે; બાકી રહ્યું તે બધું રાજ્ય સ્વીકાર્યું છે તેમાં પન્ના મહારાજા, ડો. રાજેન્દ્રપ્રસાદ, અને ગળી જાય અને એ દ્રવ્ય કે જેના ઉપર તેને કાયદાસરનો કશે શ્રી જુગલકિશોર બીરલાને સમાવેશ થાય છે. શ્રી. ક. મા. મુનશીએ અધિકાર નથી તે દ્રવ્યની મદદ વડે એક મહાન વિશ્વવિદ્યાલય ઉભું દેવસ્થાનનિધિના ચેરમેન અને પ્રતાપ વિશ્વવિદ્યાલયના પ્રથમ વાઇસ કર્યાને લહાવો લે ! આવું બધું કેમ બની રહ્યું છે ? આના મૂળમાં ચેસેલર થવાનું સ્વીકાર્યું છે. આ મુજબની જાહેરાત તા. વેતાંબરે અને દિગંબરોના ઝગડા સિવાય બીજું કશું જ દષ્ટિગોચર ૨૩-૫-૭ ના રોજ રાણા પ્રતાપના જન્મ દિવસે ઉદેપુર મહારાણા થતું નથી. વેતાંબરો અને દિગંબર આ તીર્થ પરત્વેના પિતતરફથી કરવામાં આવી છે.
- પિતાના હક માટે આજ સુધી લડતા જ આવ્યા; લાખ રૂપીઆ આ બધી વિગતે ઉદેપુરના મહારાણા તરફથી પ્રગટ થયેલ બરબાદ કરતા આવ્યા અને ઉત્તરોત્તર બધું ખાતા જ આવ્યા. તા. ૨૩-૫–૫૭ ને ઉષણા પત્રમાંથી તારવીને આપવામાં સાધુઓએ અને આચાર્યોએ પરસ્પર લડવાની જ પ્રેરણા આપ્યા આવી છે. દેવસ્થાનનિધિ અને પ્રતાપ વિશ્વવિદ્યાલય વિષે સરખી કરી. કદિ કોઈને પણ એ ન સૂઝયું કે આ આપણે શેના માટે અને પ્રમાણભૂત માહીતી પ્રબુદ્ધ જનના વાચકોને ઉપલબ્ધ થાય ' લડીએ છીએ ? અને એવી તે કઈ ઈંચ છે કે અને તેના અનુસંધાનમાં દેવસ્થાનનિધિ અને કેશરીઆઇનો સંબંધ જેને આપણું પાંચ ડાહ્યા માણસે એકઠા મળીને નીકાલ બરાબર ખ્યાલમાં આવે એ હેતુથી આટલી લંબાણ વિગતો ન જ કરી શકે? આપણે એક પિતાના સન્તાન, એક જ તીર્થના આપવી જરૂરી ધારી છે. .
"અને એક જ મૂર્તિના ઉપાસક અને એમ છતાં આપણે સમાધાનીને