SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૭-૪૭ પ્રશુધ્ધ જૈન કેશરીઆ તીર્થ અને ઉદેપુર કેશરીઆજી આખા જૈન સમાજતુ અને ખાસ કરીને દિગંબર તેમ જ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનાનું એક બહુમાન્ય પ્રાચીન તી છે. તે મેવાડ રાજ્યમાં ઉદેપુરથી લગભગ ૪૦ માઇલ દૂર ધુળેવા નામના ગામમાં આવેલ છે. આ તીર્થ ‘રીખદેવજી'ના નામથી પણ ઓળખાય છે. આ તીથની કયારે સ્થાપના થઇ તેની કાઇ પાસે ચોકકસ માહીતી નથી. મુખ્ય મૂર્તિ મૂળમાં શ્વેતાંબર સપ્રદાયની છે કે દિગમ્બર સ ́પ્રદાયની તે વિષે પણ કાષ્ઠ પ્રમાણભૂત માહીતી કે ઉલ્લેખ નથી. એટલું જ કે મૂર્તિના કટિભાગમાં દારાની રેખા છે એમ ત્યાં જઈ આવનારા યાત્રાળુએ જણાવે છે અને મૂર્તિ ઉપર સર્વ શાભા શણગાર શ્વેતાંબર પધ્ધતિ મુજબ કછ વર્ષોથી કરવામાં આવે છે. આ તીર્થમાં આવતા યાત્રાળુ ઉપર . યશપર ંપરાના કેટલાય હકકાના દાવા કરતા અને પ્રક્ષાલન, પૂજા, વગેરેની આવક સીધેસીધી ઉચાપત કરતા પડયાના અહિં એક મોટા સમુદાય કાનું? આ આ મંદિર વસે છે. તેમના આ તીર્થ ઉપર જાત જાતના ચાલતા આવે છે. આ તીથ' કરવાના અધિકાર કાને ? ચઢાવવાના દુક કાના? કેટલાક દિગબરા અને શ્વેતાંબરા વચ્ચે કઇ વર્ષોથી ઝગડા ચાલતા આવ્યા છે. ખીજી બાજુએ પડયાની જેના ઉપરની જોહાકી અને તીની આવકની તેમના હાથે થયેલી ઉચાપતા અને હજુ પણ ચાલતા કેટલાક ગાટાળાને અંગે જન સમાજની ત્યાંના પંડયા સાથે પણ વર્ષોથી અથડામણુ ચાલતી આવે છે. આ અન્ને પ્રકારની અથડામણાને લીધે તીથ ના વહીવટનો કબજો ઉદેપુર રાજ્યે પેાતાના હાથમાં કેટલાંક વર્ષોથી લઈ લીધેા છે. આ તીર્થના તેમ જ એવા જ અન્ય જૈન-જૈનેતર તીથૅના વહીવટ ચલાવવા માટે રાજ્ય તરફથી એક દેવસ્થાન ખાતુ કઈક વષઁથી સ્થાપવામાં આવ્યું છે. આ ખાતા તરફથી નીમાયેલ ભંડારી શરીઆછ પધાર્યાં. આ પ્રસંગે મુર્તિપૂજક ભાષા તરફથી શ્રી. મેતીચ ગીરધરલાલ કાપી અને શ્રી. ચીમનલાલ ક્રોક એ જ સિવાય અન્ય કોઇ ફીરકાના કોઇ અધિકારીએ આવ્યા નહાતા. જણા અમેા ચારે જણાએ લગભગ એક કલાક ચર્ચા કર્યાં બાદ કૌસાંબીજીએ જણુાવ્યું કે કેછતા પણુ પક્ષ ન કરે એવા એટલે જસ્ટીસ ભગવતી જેવાને આપણે પંચ નીમીએ અને તેમના ફૈસલે આપણે સૌ કબુલ રાખીએ. બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ જો પંચ મારી વિરૂદ્ધ અભિપ્રાય આપશે તે તે ધણી ખુશીની સાથે હું કબુલ કરી લશ. અને તમારી બધાની સાક્ સાફ્ માષી માંગીશ. અમે બધાએ જવાબ આપ્યા કે જે અધિકારીએ અહુ' નથી આવ્યા તેમને અમારે પૂછવુ' જોઇએ. આમ વિચાર કરી અમે। છુટા પડયા. ત્યાર બાદ અમેાએ શુ' કર્યું તેની તપાસ કરવા કૌસાંખીછ બીજી વાર મારે ત્યાં આવી ગયા. હું શું જવાબ આપું? પંચ અમારી વિરૂદ્ધ ન્યાય આપે તે અમને મજુર નહતા. અમારે અમને ગમત ન્યાય જોઇતા હતા. આવા લામાએ તીર્થના ઉપર વર્ષોંથી વહીવટ ધ્વજદંડ પ્રો પરવે કૌસાંબીજીના આ એ વખતના સહવાસથી મતે તેમના વિષે ભારે માન પેદા થયું હતુ. તે જખરજસ્ત અહિં‘સક, નિડર સત્યાગ્રહી, અગાધ સાહિત્યપ્રેમી અને પ્રખર સેવાભાવી હતા. ત્યારથી તેમની પવિત્રતાની મારા હૃદયપટ પર ભારે ઘેરી છાપ પડી હતી. જ્યારે તેમને સુઝયું કે હવે જગતની સેવા કરવાની પોતાની શક્તિ રહી નથી ત્યારે તેમણે ગાંધીજીના વર્ધા આશ્રમમાં જતે એક ચુસ્ત જૈનને છાજે તેવી રીતે અનશન વૃત્ત આદરી પેાતાની જીવનલીલા પોતાની મેળે અતિ પ્રસન્ન ચિંતે સ`કેલી લીધી. ધન્ય હા એવા મહાપુરૂષને ધન્ય હા એની જણેતાને !! ટી, જી. શાહુ ૫૩ રાજ્યની જાહેરાત તીર્થને વહીવટ ચલાવે છે. આ તીર્થના ભંડાર ઉદેપુર રાજ્યના કબજામાં છે. અને આ તીમાં થતી આવક પણ ઉદેપુર. રાજ્યમાં તીથ ખાતે જમૈં થાય છે. ઉદેપુરના મહારાણા આ મંદિરને માનનારાઓની વતી પેાતાની જાતને એક ‘ટ્રસ્ટી’ તરીકે ઓળખાવે છે . અને તીથૅના ભંડારને એક ‘ટ્રસ્ટી’ તરીકે જાળવે છે. ઉપર જણુાવ્યા મુજબ ધ્વજદંડ ચઢાવવાના હકક કાના ? શ્વેતાંખરાના કે દિગબરાના? એ ઝગડા કઇ કાળથી આ બે વગ વચ્ચે ચાલતા આવ્યે છે. આજથી ૧૯ વર્ષ પહેલાં આ હુક્ક શ્વેતાંબરાના છે એવા રાજ્યે ચુકાદો આપેલે અને પરિણામે ૧૯૨૮ ના એપ્રીલ માસની ૨૪ મી તારીખે વિ. સ’. ૧૯૨૮ વૈશાખ શુદ ૫ નારાજ પાટણનિવાસી સદ્ગત શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળા તરફથી કેશરીજીના મંદિર ઉપર ધ્વજદંડ ચઢાવવામાં આવેલા. આ ધ્વજદંડ-આરેાપણુ સાથે એક કમનસીબ હત્યાકાંડ જોડાયેલા છે. એ હત્યાકાંડની વિગત આજે પુરી સ્મરણમાં નથી. પણ એવો કાંઇક ખ્યાલ છે કે ધ્વજદંડ ચઢાવતી વખતે સુલેહશાંતિ જાળવવાના હેતુથી મંદિરના ચેાગાનમાં રાજ્યની પોલીસ હાજર હતી. વિપક્ષ તરફથી કાંઇક ધમાલ કે ગરબડ થઇ; પેાલીસે લાઠી ચાર્જ કર્યો કે ગોળીબહાર કરવાની ધમકી આપી, એકઠા થયેલા લોકાની ભાગનાસ થઇ, મંદિરની બહાર નીકળવાના દરવાજા બંધ હતા, બહાર નીકળવા માટે માત્ર નાની ડેલી ઉધાડી હતી, જેમાંથી લેકે માટે એક સાથે નીકળવાનું અશકય હતું. એક સાથે નીકળવાની ભીંસમાં કે ખીજી રીતે આશરે દશેક માણસો મરી ગયા; ખીજા કેટલાક ધાયલ થયા. આ રીતે શ્વેતાંબર સમુદાય તરફથી કરવામાં આવેલ ધ્વજદંડનું આરેપણુ રક્તસ્રાવ અને પ્રાણુદ્ધાનિથી કલકિત થયું' અને બંને પક્ષેા વચ્ચેના કલહ વધતા ચાલ્યા. ૧૯૩૨ ની સાલ આસપાસ વાવાઝોડાને લીધે ધ્વજદંડને નુકસાન થયુ' અને એ ધ્વજદંડ વિધિપુર:સર ઉતારીને નવે ધ્વજદંડ ચઢાવવાની જરૂરિયાત ઉભી થઇ. આ ધ્વજદંડ ઉતારવાની ક્રિયા આગળ જણાવેલા ચુકાદા મુજબ શ્વેતાંબર જૈને દ્વારા તેમના કોઇ સાધુ ક, યતિના હાથે થવી જોઇતી હતી. તેના બદલે ઉદેપુર રાજ્યના અધિકારીએ, સંભવ છે કે શ્વેતાંબર દિખરાના આ પ્રશ્ન પરત્વેના ઝગડાને ધ્યાનમાં લઇને, બ્રહ્મણેા પાસે વૈદ્રિક વિધિ મુજબ ઉપરા′1 ધ્વજદંડ ઉતારવાની ક્રિયા કરાવી અને ધ્વજદંડના સ્થાને એક વાંસની વળી ગેઠવીને તે ઉપર એક ભગવા રંગની નાની સરખી ધજા ભરાવવામાં આવી. આ આખી પ્રક્રિયા જન સ`પ્રદાયની વિધિથી કેવળ વિપરીત પ્રકારની હતી એ જણાવવાની જરૂર છે જ નિહ. આજે પણ ઉપર જણાવેલ દરિદ્ર ધ્વજદંડ કેશરીઆજીના શિખર ઉપર કરકી રહ્યો છે. આગળ જણાવ્યુ તેમ શ્વેતાંબર દિગંબરના ધ્વજદ’ડ અંગેના પ્રશ્ન તીવ્ર સ્વરૂપ ધારણ કર્યે જતા હતા. બંને વચ્ચે હકકની મારામારી અને બંનેના રાજ્યના આપખુદ વતન સામે વિરાધ-આવા આ આખા પ્રકરણના યોગ્ય નિકાલ લાવવા માટે ૧૯૩૪માં ઉદેપુરના રાજ્યે વનેરાના રાજા શ્રી અમરસિંહુજી, શ્રી. સી. જી. એન્વીકસ ટ્રેન્સ, શ્રી. બી. એલ. ભટ્ટાચાર્ય અને શ્રી. આર. એમ. અન્તાણીએ ચાર સભ્યોની એક ધ્વજદંડ કમીટી નીમી, આ કમીટીએ બન્ને પક્ષની રજુઆત સાંભળી અને સાક્ષીઓની ઉલટપાલટ તપાસ કરી. શ્વેતાંબર પક્ષે સર ચીમનલાલ સેતલવડ અને શ્રી. મકનજી જુઠાભાઈ મહેતા હતા. પાછળથી સર ચીમનલાલના ઠેકાણે શ્રી. મેાતીલાલ સેતલવડ આવેલા. દિગમ્બર પક્ષે શ્રી. મહંમદઅલી ઝીણા હતા. પાછળથી દ્દિગંબર પક્ષે શ્રી. ઝીણુાના સ્થાને શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી આવેલા. બન્ને પક્ષે લગભગ એક એક લાખનો ખર્ચ થયાનું જણાવવામાં આવે છે. તા. ૫-૬-૪ ના ઉદેપુર રાજ્યના હુકમ જે ગયા
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy