SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૪૭ પ્રભુ જેન કેશરીઆજી તીર્થ અને ઉદેપુર રાજ્યની જાહેરાત શ્રી ઉદેપુર રાજ્ય તરફથી તા. ૨૩-૫-૪૭ ના ૨૪ મહારાણા પ્રતાપના જન્મ દિવસે મજકુર રાજ્યના બંધારણમાં મહત્વના ફેરફારો કરતું અને પાંચ વર્ષના ગાળામાં તે રાજ્યની પ્રજાને સંપૂર્ણ જવાબદાર રાજ્યતંત્રની સમીપ લઇ જતું. એક ઉલ્લેષણુાપત્ર બહાર પાડવામાં આવ્યું છે અને સાથે સાથે પ્રતાપ વિશ્વવિધાલય' અને ‘દેવસ્થાન નિધિ' એ નામની રાજ્ય તરફથી ઉભી કરવામાં આવનાર એ સરથાઓની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ કેશરીઆછ તીયના ધ્વજદંડ આરૈણને લગતી દિગબર અને શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈને વચ્ચે કઇં વર્ષોથી ચાલતી તકરારને અંગે ઉદેપુર રાજ્ય તરફથી તા. ૫-૬-૪૭ ના રાજં ચુકાદો બહાર પાડવામાં આવેલ છે. આ બન્ને જાહેર તે કેશરીઆજી તીથ ની વર્તમાન તેમજ ભાવી સ્થિતિ સથે અત્યન્ત ગઢ સંબંધ ધરાવતી હેઇને તે સંબંધમાં જેટલી હકીકતા ડાલ તુરત ઉપલબ્ધ છે તે અન્ય સામયિકામાંથી અહિં અવરન કરવામાં આવે છે. પ્રતાપ વિશ્વવિદ્યાલય અને દેવસ્થાન નિધિ [નીચેનુ* લખાણ તા. ૨૦-૬-૪૭ ના વરશાસનમાંથી સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે.] તા. તા. ૨૩ મી મે ૧૯૪૭ ના રાજ પ્રતાપજયંતીના અવસર પર મેવાડ રાજ્યમાં નવું વિધાન લાગુ કરવામાં આવ્યુ' છે. ૨૬-૫-’૪૭ ના મેવાડ ગેઝેટમાં તે પ્રસિદ્ધ થયુ' છે. એ વિધાનના ક્રુહરિસ્ત ન ૧ માં દેવસ્થાન મંદિરે અને મિલ્કતાનું લીસ્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના દેવસ્થાન મહુકમેના આધિપત્યમાં જૈન અને હિંદુ મળીને કુલ ૮૫ મન્દિરા જણાવ્યાં છે. એ ૮૫ મન્દિરમાં (૧) શ્રી કેશરીઆજી તીના શ્રી ઋષભદેવજી ભગવાનનુ મન્દિર તથા (૨) છેાટી સાડી (મેવાડ) ના શ્રી આદીશ્વરજી ભગવાનનું મંદિર-એમ એ શ્વેતાંબર જૈન મન્દિરનો પણ ઉલ્લેખ છે. મજકુર 'લીસ્ટમાં સૂચવેલાં સઘળાં પામ્યું. તેણે તે જગ્યા બતાવી અને તેનુ ઉંચુ ભરાઇ આવતાં ત્યાં ને ત્યાં જ તે ઢળી પડી. હું પણ આકુળવ્યાકુળ બની ગયું. તેને મે' એટલુ જ કહ્યું કે બાપુ અહિં આવશે અને તમને મળશે. આજે સાંજે તેમની પ્રાના સભામાં તમે જરૂર જજો.” તે ઉભી થઇ અને પેાતાના ખાળકનુ શીવશી પહેરણુ ખેસવા માટે મારી આગળ તેણે ધર્યું, ગાંધીજી જ આવે ચમત્કાર કરી શકે’મે’ મારી જાતને કહ્યું' અને બારે હૈયે ત્યાંથી હું આગળ ચલ્યે. ગાંધીજીના પ્રવાસનું આજે ચેમ્મુ સરવૈયુ' કાઢવુ' મુશ્કેલ છે. પણ એક બાબત ચેક્કસ છે કે આ ક્ષણે તે હિંદુ અને મુસલમાનીને નજીક તે જરૂર લાવી શકયા છે. મૃત આત્માએ પોતાની સ્મશાન શય્યામાંથી જાગૃત થયા છે. આ વાતાવરણ કર્યાં સુધી ટકી રહેશે તે કાઇ કહી શકે તેમ નથી; અલબત્ત તેને આધાર તા ત્યાંની સ્થાનિક પ્રજા અને તેમની કાર્યક્ષમતા ઉપર રહે છે. પશુ આજથી દશ વર્ષ પહેલાં ગાંધીજીએ જે ઉચ્ચારેલુ તે તેમણે નૌખલીમાં પુરવાર કરી આપ્યું છેઃ “અહિંસા જ્યારે ક્રિયમાણુ થાય છે ત્યારે રેડીયમની માફ્ક કામ કરે છે. કેન્સરને જ્યાં ઉદ્ભવ થયો હોય ત્યાં રેડીયમના એક નાના સરખા પણુ અણુ દાખલ થયા બાદ એ અણુ કર પણુ અવાજ કર્યા સિવાય સતત અને જરા પણ અટકયા સિવાય જ્યાં સુધી શરીરને એ દુષિત ભાગ મૂળમાંથી તદ્ન સક્ અને શુદ્ધ અને નિરેગી ન થાય ત્યાં સુધી કામ કર્યે જ જાય છે. એવી જ રીતે સાચી અહિંસાનું નાનું સરખું પણું તત્વ શાન્ત, અકળ, અંતે અદૃષ્ટ રીતે પેાતાનું કાય કયે જ જાય છે અને આખા સમાજનું રૂપાન્તર કરી નાંખે છે.' અનુવાદક : પરમાનદ ૪૧ મન્દિરાની મીલ્કત, મેવાડમાં થનારા શ્રી પ્રતાપ વિશ્વવિદ્ય.લયને અણુ કરી દેવામાં આવેલ છે. મેવાડના નવા વિધાનના આઠમા નિયમમાં તે સાધી સૂચન છે. એ આર્ડના નિયમના સારભાગ નીચે મુજબ છેઃ મેવાડને પેાતાની સમસ્યા છે, મેવાડ, એ ધર્મસ્થાન, "દિરા અને સદાવ્રતેની ભૂમિ છે. એ ધર્મસ્થાને, મંદિર અને સદાવ્રત અમારા પૂર્વજોની અનેક પેઢીએ તથા મેવાડ અને ભારતના અન્ય ભાગોના શ્રદ્ધાળુ દાતાએ સ્થાપિત કરેલ છે. તે ધર્મ સ્થાનાદિથી આકર્ષિત થઈને સારા ભારતવર્ષના યાત્રિકો અહીં આવે છે. આથી એક દૃષ્ટિએ મેવાડ એ ભારતનું તીર્થ સ્થાન છે. મંદિર, ભૂમિ અને અન્ય પ્રકારનાં દાંતે, કે જે અત્યાર સુધી રાજ્યના બજેટની બહુાર એક અલગ ટ્રસ્ટના રૂપમાં દેવસ્થાન વિભાગેામાં રહેતાં આવ્યાં છે, તે શતાબ્દિ થયાં આ ધમ ના પાવણના કેન્દ્ર તરીકે રહ્યાં છે. હવે તે સ સ્થાને સરકારી ક્ષેત્રની બહાર એક ઢ અને અચલ આધાર ઉપર મૂકી દેવામાં આવ્યા છે. આ સ મન્દિર, સત્રને અને અન્ય પ્રકારનાં દાનાને એકત્ર કરીને “ શ્રી દેવસ્થાન નિધિ ' એ નામથી એક ટ્રસ્ટના રૂપમાં તેને કર્પોરેશનનું સ્વરૂપ અપાયું છે, કે જેને પેાતાની મુદ્રા ( Seal ) રહેશે. કાઇ એક સમયે મેવાડ જ્ઞ.ની ભૂમિ બન્યુ રહ્યું હતુ. અને તેનાં મન્દિરનાં આંગણાંમાં પાતાંની વિવિધ શાખાઓ સાથે હિન્દુ શાસ્ત્રોનું અધ્યયન તથા વિકાસ થતા જતા હતા. આ ઉદ્દેશને વત માન પરિસ્થિતિઓને અનુકૂલ રીતિએ ક્રી સ્થાપિત કરવાને માટે, વિધાનમાં એવું ઠરાવવામાં આવ્યુ છે કે-શ્રી દેવસ્થાનનિધિ એક શિક્ષણુકેન્દ્ર સાથે સધ્ધ રહે. એ શિક્ષણુકેન્દ્રી મહારાણા પ્રતાપનું નામ જોડવુ. અને અમારા પૂર્વજોએ તથા અમારા વીર પ્રજાજનાએ જેની રક્ષા માટે પેતાનાં જીવનેા દીધાં છે, તે હિન્દુ સંસ્કૃતિના પુનઃ પ્રકાશનનું કેન્દ્ર બને. આ વિશ્વવિદ્ય.લય હિન્દી માધ્યમ દ્વારા કામ કરશે અને અન્યાન્ય ઉદ્દેશાની સાથે આને એ પણ એક ઉદ્દેશ રહેશે કે સંસ્કૃત વા યનું ઉચ્ચ અધ્યયન કરાવવું તથા આયુર્વેદના ઉચ્ચ અભ્યાસક્રમોની સ્થાપના કરવી, કે જેને અમે ભારતમાં શિક્ષણુની આધારભૂત આવશ્યકતા માનીએ છીચ્છે. વિશ્વ વિદ્યાલયમાં જે શિક્ષણુની વ્યવસ્થા થશે, તે આ ધમઁના શિક્ષતું એક અવિભાજ્ય અંગ હશે. વિધાન દ્વારા, શ્રી દેવથાન નિધિ' અને ‘પ્રતાપ વિવિધલય' બન્નેને સ્વાધીનતા (Autonomy) આપવામાં આવી છે. ‘શ્રી દેવસ્થાન 'નિધિ'ના ટ્રસ્ટી જ વિશ્વ વિદ્યાલયની પ્રથમ શાસનસમિતિ તરીકે રહેશે. આ વિશ્વ વિધાલયને શિક્ષણુનુ અખિલ ભારતીય કેન્દ્ર બનાવવાની દૃષ્ટિથી, શ્રી દેવસ્થાન નિધિ અને પ્રતાપ વિશ્વ વિદ્યાલય-પરિષના પ્રથમ વારન. ટ્રસ્ટી બનવાને માટે અમે એવી વ્યક્તિઓને નિમંત્રગુ કર્યું છે, કે જે વ્યકિતએ જીવનનાં અનેક કાર્યક્ષેત્રમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, અમને આનંદ થાય છે કે ટ્રસ્ટી તરીકે આમંત્રિત વ્યકિત પૈકી શ્રીમાન મહેન્દ્ર મહારાજા સર યાદવેન્દ્રસિંહજી પન્ના નરેશ, ભારત સરકારના મંત્રી માનનીય ડેૉ. શ્રી રાજેન્દ્રપ્રસાદ તથા શેઠ શ્રી જુગલકિશાર ખીરલાએ દેવસ્થાનનિધિના ટ્રસ્ટી સભ્ય ચાના અમારા આમંત્રણને સ્વીકાર કર્યો છે. એ વાત જાહેર કરતાં અમને પ્રસન્નતા થાય છે કે અમારા નિમાઁત્રથી શ્રી કનૈયાલાલ મુનશીએ સદ્ભાવપૂર્વક શ્રી દેવસ્થાન નિધિના પ્રથમ અધ્યક્ષ અને પ્રતાપ વિશ્વવિદ્યાલયના પહેલા વાઇસ ચાન્સેલર થવાનુ સ્વીકાયુ છે. મેવાડ, એ ધનવાન રાજ્ય નથી પણ વિશ્વ વિદ્યાલયના કાને સારા આધાર પર શરૂ કરી દેવાને માટે અમે અને અમારી સરકારે ઉપલબ્ધ સઘળાં જ સાધન એકત્ર કરીને પ્રસ્તુત કર્યાં. છે.
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy