________________
શ્રી મુંબઈ જૈન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર
Regd. No. P. 4236.
પ્રભુ જેના
તંત્રી: મણિલાલ મકમચંદ શાહ,
વર્ષ
કે
: :
૯ ૫
- મુંબઈ : ૧ જુલાઈ ૧૯૪૭ મંગળવાર
વાર્ષિક લવાજમ * *
રૂપિયા ૪
સધી એક
પાછળ રહેલો
નોખલીમાં ગાંધીજી સાથે એક સપ્તાહ
“અહિંસા રેડીયમની માફક કામ કરે છે” (ગતાંકથી ચાલુ)
બેઝ–માત્ર આ બે જણની સાથે ગાંધીજીએ કઝીરખીલમાં પડાવ અહિંસાની ખરી કસોટી
નાંખ્યું. પિતાના અન્ય સાથીઓને આસપાસના પીડિત પ્રદેશમાં નવેબરની ૧૦ મી તારીખે દતાપરાની એક પ્રાર્થનાસભામાં
અને ગામડાઓમાં પોતાને સુઝે તેવી રીતે કામ કરવા ગાંધીજીએ બેલનાં ગાંધીજીએ જણાવ્યું કે “મારા મુસલમાન ભાઈઓને હું
રવાના કર્યા. હવે તેમણે પોતાની સર્વ શક્તિઓ નખલીના પ્રશ્ન જે કાંઈ કહેવા માંગુ તે આ છે. તેઓ એક પ્રજા તરીકે રહે
ઉપર જ કેન્દ્રિત કરી, અને હરિજન માટે લખવાનું પણ તેમણે કે બે પ્રજા તરીકે રહે-તેમણે હિંદુઓ સાથે મિત્ર તરીકે રહેવું જોઈએ, જે એવી રીતે વર્તવાની તેમની ઈચ્છા ન હોય તે તેમણે
એકજ દય એ મુજબ સ ફસાફ જણાવી દેવું જોઈએ. એમ બનશે તે હું જાન્યુઆરીની બીજી તારીખે ૭૮ વર્ષના આ વૃધ્ધ પુરૂષ હાર્યો એમ હું કબુલ કરીશ.” તેમણે ઉમેર્યું કે “પૂર્વ બંગાળામાં સવારના સાડાસાત વાગે પિતાની યાત્રાએ નીકળી પડ. શ્રીરામવસતે દરેક હિંદુ ચાલ્યા જશે તે પણ હું તે પૂવ' બંગાળાના પુરથી પોતાના બે સાથીઓ સાથે તેમણે પગપાળા પિતાના પ્રવાસની મુસલમાને વચ્ચે ચાલુ રહેવાને, અને તેઓ મને જે કાંઈ આપશે શરૂ આત કરી અને એક અઠવાડીયું તેઓ ચાંદીપુરમાં રોકાયા. એ અને તેમાંથી જે કાંઈ મારા માટે લેવા યોગ્ય હશે તે ખાઈશ. હું
વિનાશ અને વિશ્વસને બેગ બનેલા પ્રદેશમાં ‘એક ગામડું એક મારે ખોરાક બહારથી લાવીશ નહિ. મને માંસ કે મચ્છીની જરૂર
દિવસ’ એવા ક્રમ વાળા પ્રવાસ ખેડવાનો નિર્ણય તેમણે જાહેર કર્યો, નથી. મને તે માત્ર થોડાંક ફળ, શાકભાજી અને કઈ પણ બકરીનું
અને લે કે પાસે યાચના કરી કે “હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું દુધ-આટલું જ જોઈએ છીએ.”
અને તમને પણ એ પ્રાર્થનામાં જોડાવાની વિનંતિ કરું છું કે જે પ્રારંભમાં મુસલમાન વસ્તી ઉદાસીન હતી. તેમની પ્રાર્થનાસભામાં 'પ્રવાસની મેં ગઈ કાલથી શરૂઆત કરી છે તે છેવટ સુધી એક બહુ થોડા મુસલમાને આવતા હતા. ગાંધીજી નમન કરે તે સામેથી
સરખે પરિપૂર્ણ થાઓ અને તેની પાછળ રહેલો હેતુ સિધ્ધ કરકેટલાક નમન સરખું પણ કરતા નહિ. નૌખલીના હિંદુઓ જાહેરમાં વામાં હું સફળ નીવડું !... મારી નજર સામે એક જ હેતુ છે, એક જ પિતાના ઇષ્ટદેવેનું નામ લેતાં પણ બીતા હતા. મંદિરના ધટ વાગતા બંધ
દયેય છે અને તે તદ્દન સ્પષ્ટ છે. તે હેતુ એ છે કે ઈશ્વર હિંદુઓ થઈ ગયા હતા. હિંદુઓ પિતાના ઘેતીવાઓને લુંગીના આકારમાં
અને મુસલમાનોનાં દિલ સાફ કરે, પવિત્ર કરે, અને બને કામો પહેર્યા પછી જ પિતાના ઘરની બહાર નીકળવાની હિંમત ધરતા
એકમેક વિષેનાં ભય અને આશંકાઓથી મુક્ત બને.” - હતા. ગાંધીજીએ આ ભયગ્રંથીથી મુકત બનવા તેમને વારંવાર
જાન્યુઆરીની ૨૬ મી તારીખે અહિંસા અને સત્યના ક્ષેત્રમાં કહ્યા કર્યું. નાનપણમાં રામનામના . જાપ વડે પોતે ભયને
ચાલી રહેલે આ વિશિષ્ટ પ્રાગ જાતે નિહાળવા માટે બાંસા ખાતે કેવી રીતે જી હવે તેનું ગાંધીજીએ વર્ણન કરી દેખાડયું. નાંખવામાં આવેલી ગાંધીજીની છાવણીમાં હું પહોંચે. સવારના શ્રોતામંડળીને ગાંધીજીએ જણાવ્યું કે રામ અને રહીમ એક છે,
૧૧ લગભગ સમય હતો અને ગાંધીજી તેલમર્દન અને સ્નાનથી અનન્ય છે. પણ આ બધું બહુંજ ધીમે ધીમે ત્યાંના લોકોના
પરવારીને બેઠા હતા. કેટલાંક ગામડાના લોકો-પુરૂષ, સ્ત્રીઓ અને ધ્યાનમાં ઉતરતું હતું.
બાળકો-ત્રિરંગી ધજા ફરકાવતી ગાંધીજીની ઝુંપડીને ધારી ધારીને પિતાના એક પ્રિય સાથીને ગાંધીજીએ લખેલું કે, “અદ્ધિનું
નિરખતાં હતાં. તે દિવસ સ્વાતંત્ર્યદિન હોવાથી ઘણી નું પડીએ મારું કાર્ય આજ સુધીના કાર્યો સાથે સરખાવતાં સૌથી વધારે
ઉપર ત્રિરંગી ધજાઓ ફરકી રહી હતી. આમ છતાં પણ ધ્વજજટિલ, અટપટું અને વિકટ છે. પહેલાં કોઈ દિવસ મેં આટલું વંદનની ક્રિયામાં ગાંધીજીએ ભાગ લીધે નહિ અને તે એમ જણાવીને બધું અંધારું અનુભવ્યું નહોતું. રાત્રી ખુબ લાંબી લાગે છે. એકજ
કે એમ કરવાથી કેટલાક મુસલમાનની લાગણી, સંભવ છે કે, દુખાય. આશ્વાસન છે કે હું હીંમત હાર્યો નથી કે નિરાશ બની બેઠા નથી. ત્યાંના પ્રશ્ન સાથે સીધે સંબંધ ધરાવતી ન હોય એવી તેમજ જેનાથી હું કોઈ પણ સંગ કે ઘટના માટે તૈયાર છું. “કરે ગે યા મરેંગે'
લોકલાગણીને જરા પણ પ્રતિકુળ આંચકો લાગે તેવી દરેક એ સૂત્રની અહિં કટ કરવાની છે. 'કરેંગે'ને અહિં એ અર્થ
બાબતથી તેઓ દૂર રહેવાનું પસંદ કરતાં. છે કે હિંદુઓ અને મુસલમાને એ સુલેહશાન્તિ અને ભાઇચારાથી
- પ્રાર્થના અને અંગત સંપર્ક સાથે રહેતા શિખવું જોઈએ. એમ ન બને તે એ પ્રયત્ન કરતે કરતે મારે મરવું રહ્યું. એ ખરેખર બહુ જ કઠણ કામ છે. જેવી
સાંજે સાડા ચાર વાગે તેઓ પ્રાર્થના સભામાં ગયા. લોકે ઈશ્વરની ઈચ્છા ! ”
તેમને અત્યન્ત અતુર નયને વડે નિહાળી રહ્યા. તે સભામાં હિંદુઓ નવેબરની ૨૦ મી તારીખે તેમના ટાઈપીસ્ટ પરશુરામ અને હતા તેમ જ તેમનામાં સેળભેળ થઈને બેઠેલા ઘણા મુસલમાને પણ તેમના બંગાળી અનુવાદક અને નવા મંત્રી અધ્યાપક નિર્મળકુમાર હતા અને સૌ કોઈ પ્રાર્થના અને પ્રવચન દરમિયાન પુરી શાન્તિ
યેય છે અને નીપલ .. મારી