________________
જ્
પ્રબુદ્ધ જૈન
મૈયાએ પેાતાના વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનમાં દેશી રાજ્સાની અતિશય .જટિલ સમસ્યાની સુન્દર છણાવટ કરી હતી. આ સંમેલને દરખારશ્રી ગાપાળદાસનુ ભારે ભાવભર્યું સન્માન કર્યું હતું અને એટલેા જ મીઠા તેમને જવાબ હતા. આવા રાજકારણી રા'મેલનેનુ સૌથી વધારે અગત્યનુ' 'ગ છે તેમાં પસાર કરવામાં આવતા ઠરાવો. આ ઠરાવો આજે પ્રજા કર્યા ઉભી છે અને આગળ કર્યાં જવા માંગે છે. તેનુ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. વળી આજ પ્રકારનુ સંમેલન આગળ ઉપર ભરાયું હેાય તે તે સમેલન અને આજે ભરાતા સમેલન વચ્ચે પ્રજાએ કેટલાં ડગલાં આગળ ભર્યાં છે તેનું માપ પણ તે સમેલનેામાં પસાર કરવામાં આવેલા ઠરાવો ઉપરથી જ નીકળી શકે છે. આ બાબત ધ્યાનમાં રાખીને પ્રસ્તુત સમેલનમાં પસાર કરવામાં આવેલા કૅટલાક અગત્યના ઠરાવે! નીચે આપવામાં આવે છે.
ઠરાવ ૧ (ક) કાઠિયાવાડની જનતાના સાંસ્કારિક, આર્થિક, રાજકીય અને સર્વદેશીય વિકાસ અર્થે, તથા સ્વાધીન હિંદના સમગ્ર અ'ગ તરીકે પેાતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકે તે માટે તત્કાળ પ્રજાની સ અને સંપૂર્ણ સત્તાવાળા કાયિવાડના રાજકીય અને વહીટી એકમની સ્થાપના આજે અનિવાયૅ બની છે એમ આ સમેલન જાહેર કરે છે. અને આ દિશામાં યોગ્ય પગલાં ભરવા કાર્ડિયાવાડ રાજકીય ધરિષદ અને કાઢિયાવાડની જનતાને અનુરાધ કરે છે.
(ખ) આ સ ંમેલન માને છે કે કાઠિયાવાડનુ એક રાજકીય એકમ માટેનુ બંધારણ તૈયાર કરવાને સમય આવી પહોંચ્યા છે. આથી આ સમેલન કાઠિયાવાડ રાજકીય પરિષદને સૂચના કરે છે કે લોકપ્રતિનિધિ સભા તરફથી પ્રાંતે માટે જે બંધારણ ઘડાય તેને 'અનુલક્ષીને સમગ્ર હિંદી સધના એક ભાગ તરીકે કાઠિયાવાડના . એકમનું બંધારણ તૈયાર કરવા માટે એક “ધારણ—સમિતિની સવર રચના કરે.
ઠરાવ ૨-તાજેતરની બ્રીટીશ સરકારની જાહેરાત મુજબ હિન્દમાંથી બ્રીટીશ સત્તાના અંતની સાથે દેશી રાજ્યા ઉપરનુ સાર્વભૌમત્વ લુપ્ત થાય છે અને તેને પરિણામે સરાજસત્તા પ્રજાને પ્રાપ્ત થાય છે. અને પ્રશ્નની જ તેને ભાગવટા કરી શકે છે એમ આ સમેલન જાહેર કરે છે.
રાવ ૩–સમગ્ર હિંદનું એક સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક હાવુ' જોઇએ, અને સમગ્ર કાઠિયાવાડ તથા કાઠિયાવાડની પ્રજા નવા રચાનારા આઝદ હિંદુ સંધના અંગ બનવા જોઇએ એવો આ સંમેલન પેાતાને દૃઢ અભિપ્રાય જાહેર કરે છે.
તેથી આ સમેલન કાઠિયાવાડના રાજ્યોને લેકપ્રતિનિધિ સમામાં તાત્કાલીક જોડાઇ જવા અનુરોધ કરે છે.
ઉપર મુંજબ જે રાજામા લોકપ્રનિનિધિ સભામાં ન જોડાય તેની પ્રજા સ્વયં લેકપ્રતિનિધિ સભામાં જોડાઇ શકે તેવા પ્રશ્ન‘ધ કરવાની આ સમેલન લેાકપ્રતિનિધિ સભાની વાટાધાટ સમિતિને વિનતિ કરે છે.
ખીનસલામી અને બીનહકુમતી રાજ્યના પ્રતિનિધિએ ચૂંટવા માટે તાજેતરમાં તાલુકદારે ને વ્યવસ્થા કરવાનુ સાંપવામાં આવ્યું છે, તેના પરિણામે તાલુકદારા પોતાના બે પ્રતિનિધિએ પસંદ કરી શકશે, એટલુ જ નહિ પણ પ્રજાના એ પ્રતિનિધિઓની પ્રસ'દગીમાં પણ તે પેાતાને પ્રભાવ પાડી શકશે, અને તેથી પ્રજાને સાચું પ્રતિનિધિત્વ નહિ મળી શકે એવી સ્થિતિ ઉભી થઇ છે. આ કારણે સયુક્ત વાટાઘાટ સિમિતની પેટા-સમિતિએ અગાઉ ઢાળ્યા પ્રમાણે તે સમિતિ પ્રજાકીય સ'સ્થાએ સાથે મ`ત્રણા કરીને પ્રજાકીય પ્રતિનિધિએની પસં’દગી કરે એવી વ્યવસ્થા ચાલુ રાખવા માટે થેાગ્ય પ્રબંધ કરવાની આ સમેલન લોકપ્રતિનિધિ સભાના માનનીય પ્રમુખશ્રીને વિનતિ કરે છે.
રાવ ૪-કાફિયાવાડ, ગુજરાત, રાજપુતાના અને માળવાના ક્રેટલાક રાજ્યાના સમૂહતંત્રની જે યોજના ના, જામસાહેબની
41. 94-8-869
આગેવાની નીચે જાહેર થઇ છે તે યોજનાનું સ્વરૂપ માત્ર કાઠિયાવાડના જનહિ, પણ સમગ્ર રાંષ્ટ્રના સર્વોચ્ય હિતેથી વિરોધી હેાઇ આ સંમેલન તેના પ્રત્યે પેાતાના ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરે છે, એ ચેાજનાનુ બહાર આવેલું સ્વરૂપ જોતાં, એના ધડનારાએ હાલની આપખુદ રાજાશાહી પ્રયાને વધુ દૃઢ બનાવવાની, જનતાના અધિકારાની અવગણના કરવાની, સમગ્ર રાષ્ટ્રની સુયેાગ્ય પુનર્રચનામાં વિઘ્નરૂપ બનવાની તથા કાર્ડિયાવાડ જે કુદરતી રીતે જ એક એકમ છે તેની એકતા છીન્નભિન્ન કરવાની મુરાદ ધરાવતા હોવાનું જણાઈ આવે છે.
આથી આ યોજનાને કાઇ પણ રીતે અમલમાં આવતી અટકાવવાને આ સંમેલન પેાતાને મક્કમ નિરધાર જાહેર કરે છે. અને દેશવિદેશ તેમજ કાઠિયાવાડમાં વસતી સમગ્ર કાઠિયાવાડી જનતાને આ યાજનાને અમલમાં આવતી અટકાવવા સધળા પ્રયત્ના કરવા હાકલ કરે છે.
ઠરાવ પ-સમગ્ર કાઢિયાવાડના એક રાજકીય એકમનુ જનતાને સંપૂર્ણ જવાબદારતંત્રના ધેારણે, બંધારણ ધડાઇને અમલમાં આવે ત્યાં સુધી, દરેક રાજાએ પેાતાના રાજ્યના સધળા કારભાર પ્રજામાન્ય પ્રતિનિધિઓના હ્રાથમાં સોંપી દેવા જોઇએ. એમ આ સંમેલન માંગણી કરે છે.
ઠરાવ -–સાર્વભૌમ સત્તાની વિદાય અને નવા રાજતંત્રની સ્થાપનાના સમયે, અરાજકતા ઉત્પન્ન ન થાય અથવા થાય તે તેને પહાંચી વળી શકાય તે રીતે જનતાએ ચેતી જ જાગૃત અને સંગઠીત થવાની ખાસ જરૂર છે. પ્રજાના પેતાના સંગઠ્ઠન સિવાય આવી અરાજકતા વખતે ખીજી કોઈ તાકાત તેનું રક્ષણ કરી શકશે નહિં. આથી સમગ્ર કયિાવાડની જનતાને અને દરેક રાજ્યની પ્રજાને પેાતાના જાનમાલના રક્ષણ અથે' સંગઠીત થવા આ સ’મેલન આગ્રહપૂર્વક સૂચના કરે છે. કાઢિ રાજ, પરિષદ, લોકસેવા તેમજ જાહેર સથાને આવાં સગાને ઉત્તેજવા તથા આગળ વધારવા વિનતિ કરે છે.
આ પ્રકારે જનતા ખીનકામી ધોરણે રચયેલાં તેવાં સ’ગઢને દ્વારા પેતાનું આત્મરક્ષણુયૅગ્ય રીતે કરી શકે તે હેતુથી આ સમેલન મધ્યસ્થ સરકારને, તેવાં સ ંગઠના પુરતા હથીઆરબધીતે કાયદો તત્કાળ રદ કરવા વિનતિ કરે છે.
આવા પ્રકારનાં સ’ગઠાનત્મક કાર્ય માટે કાર્ડિયાવાડ રાજકીય પરિષદને સધળા પ્રકારે મદદગાર થવાનાં યોગ્ય પગલાં લેવા આ સમેલન એક સમિતિ નીમે છે:
ઠરાવ ૭ જુનાગઢના રાજતંત્રમાં વર્ષોથી પ્રવર્તતા અને પરપ્રાંતિય તત્વા દ્વારા દિનપ્રતિદિન ઉગ્ર બનતા જતા કામીવાદને આ સ'મેલન ગભીર ચિંતાની નજરે જુએ છે. સમગ્ર કાયાવાડની સુલેશાંતિને ભયરૂપ બનતા આ કામીવાદના સામના કરવા જુનાગઢ રાજ્યની અને સમગ્ર કયિાવાડની જનતાને આ સમેલન અનુરાધ કરે છે.
આ ઠરાવે!માં કાઠિયાવાડના દરેક દેશી રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્રની સ્થાપના, દરેક રાજ્ય ઉપર પ્રજા સાભૌમ સત્તાના સિદ્ધાન્તનુ” પ્રતિપદન, કાઢિયાઘ્રાડના સુઘટિત એકમની પ્રરૂપણા, લાક પ્રતિનિધિ સભામાં જોડાઇ જવાને દરેક રાજ્યને આગ્રહ, જામજૂથની યેાજનાના સખ્ત વિરેાધ, આવતી અરાજકતાને પહેાંચી વળવાની પ્રજાએ કરવી જોઇતી તૈયારી અને હથિયારબંધીના કાયદાને રદ કરવાની માંગણી તથા જુનાગઢના રાજ્યમાં પ્રવર્તી રહેલા અસહ્ય બનતા જતા કેમીવાદના કરવા જોઇતા સામના–આ બાબતે ને આગળ ધરવામાં આવી છે અને કાઠિયાવાડની પ્રજાને આ ખાતા ઉપર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે. આ બધી જ બાબતે આજે સરજાઈ રહેલી નૂતન પરિસ્થિતિના મતે સ્પર્શે છે અને પ્રજાને સચેત અને સક્રિય બનવા આન્દ્વાહન કરે છે.
પ્રસ્તૃત સમેલનના અનુસંધાનમાં કાઠિયાવાડની કારીગીરીતે ખ્યાલ આપે એવું એક નાનું સરખું પ્રદર્શીન ભરવામાં આવ્યું