________________
કે તા. ૧-૬-૪૭
' પ્રબુધ જેન
થાઉં છું તે હિંદુ તરીકેને મારો હકક સ્થાપિત કરવા માટે નહિ પ્રચાર કાર્ય માટે એક વગદાર સમિતિ નીમવામાં આવી હતી અને પણુ અવિચારી અને નિષ્ફર બુદ્ધિના લોકેએ મંદિરમાં પ્રતિષ્ઠિત પ્રચાર સંબંધે કેટલીક “ભળામણ કરવામાં આવી હતી. બારમા થયેલા જે દેવેને તેમના ખરા ભક્તજનોથી કંઇ કાળથી વંચિત ઠરાવમાં જન સમાજની એકતાની ખવશ્યકતા ઉપર ભાર મૂકવામાં રાખ્યા છે તે દેનો ઉધ્ધાર કરવા માટે હું હિંદુ મંદિરમાં પ્રવેશ આવ્યું હતું. તેરમાં ઠરાવમાં વેતાંબર મૂર્તિપૂજક વિભાગમાંથી કરું છું.”
કુસંપ દૂર થાય અને ઐક્યની સ્થાપના થાય એ માટે એક સમિહરિજને સંબંધમાં ધર્મ પરિવર્તન અને મંદિર પ્રવેશ આ
તિની જાહેરાત કરવામાં આવી હતી. ચૌદમો ઠરાવ આભાર નિવેદનને બે આજના ઉત્કટ પ્રશ્નો છે. માસ્લમ લીગ હરિજનોને ધમંપરિ
લગતે હતે. વર્તન કરાવવા માટે ભાતભાતનાં પ્રલેઃભને આગળ ધરી રહેલ છે.
આમ લગભગ બધા ઠરાવે તે કોન્ફરન્સની સ્થાયી અને હિંદુ કોમને છિન્નભિન્ન કરવાના તેના સંકલ્પિત કાર્યક્રમમાં
સમિતિને અથવા તે જૈન સમાજને સૂચનાઓ અથવા તે ભળામણે તેમને મન આ એક બહુ મહત્વના મુદ્દો છે. બીજી બાજુએ
કરનારા હતા. આ બેઠકના પરિણામે કોઈ નવી કાર્યદિશા ઉધડતી હરિજનના મંદિર પ્રવેશને એક બાજુએ ઠીક ઠીક સ્વીકાર થઈ
હોય એમ બેઠકની આખી કાર્યવાહી જોતાં દેખાતું નથી અને આ રહ્યો છે તે બીજી બાજુએ હિંદુ સમાજના સ્થિતિચુસ્ત વર્ગ તર
તદન સ્વાભાવિક છે. કારણ કે આ બેઠક જૈન સમાજમાં ઉભી ફથી તેને જોરશોરથી સામને પણ થઈ રહ્યો છે અને તે માટે
થયેલી કોઈ નવી પરિસ્થિતિને ખાસ વિચાર કરવા માટે લાવવામાં ગમે તેવા આંધળુકીયા કરવાની તેઓ તૈયારી કરી રહેલ છે. આ
- આવી જ નહોતી. કોન્ફરન્સનું અધિવેશન મળ્યાને બે વર્ષ થઈ ગયાં; બને પ્રશ્નો સંબંધમાં શ્રી. જગજીવનરામે રજુ કરેલ દૃષ્ટિબિન્દુ
અધિવેશન તે તુરતમાં બોલાવી શકાય તેમ નથી તે અખિલ તદન સાચું અને વાસ્તવિકતાને યથાર્થ સ્વરૂપે રજુ કરતું છે.
હિંદ સમિતિની બેઠક બોલાવીએ. એ રીતે વડેદરા ખાતે અખિલ સમાજના કોઈ પણ પતિત વર્ગને ઉંચે લાવવાની જરૂર
હિંદ સમિતિની બેઠક ભરવામાં આવી હતી. હવે ભેગા થયા તે તે પતિત વર્ગના કલવા માટે જ છે એમ નથી, પણ
પછી આપણે કાંઈક ઠરાવે તે કરવા જ જોઈએ. આ વિચારજે વિશાળ સમાજને તે પતિત વગ એક અંગ છે તે ધારામાંથી ઉપર જણાવેલા ઠરાવોની લાંબી હારમાળા જન્મ પામી વિશાળ સમાજનું જ તેમ કરવામાં ખરૂં શુધ્ધીકરણ અને
હોય એમ લાગે છે. આમાંથી કશું મહત્વનું પરિણામ ન આવે ઉર્ધ્વગમન રહેલું છે. મંદિર પ્રવેશ પાછળ પણ આવી જ
તે કોઇએ ખેદ કરવાનું કે ખાસ નિરાશ થવાનું કારણ નથી. કારણ દષ્ટિ રહેવી જોઈએ. જ્યાં સુધી જે કોઈ મંદિરમાં હરિજન પ્રવેશને
કે ઠરાવો રજુ થતી વખતે એવી કોઈ ખાસ અપેક્ષા રાખવામાં અવકાશ નથી ત્યાં સુધી તે મંદિરના અધિષ્ઠાતા દેવ સૌ કોઈના
આવી હોય એમ માનવાને કારણું નથી. સાચા આરાધ્ય દેવતા બની શકતા નથી. જે દેવને પૃથ્યાસ્પૃશ્ય
આ વિવેચનમાં કઈને હળવા કટાળ જેવું લાગે છે તે તે એ કોઈ ભેદ નથી તે દેવની મૂર્તિ સાથે સ્પૃસ્થાપૃશ્યને ભેદ
કટાક્ષ જેટલે અન્યને લાગુ પડે છે તેટલો જ મને લાગુ પડે છે; સંલગ્ન કરીને આપણે આપણા ઈષ્ટદેવતાનું જ મેટામાં મેટું અપમાન
કારણ કે કેન્ફરન્સને હું પણ એક અંગભૂત સભ્ય છું. આટલા કરીએ છીએ. એ અપમાનના પાપથી બચવા ખાતર, આપણે
વર્ષોથી જીવતી જૈન શ્વે મુ. કોન્ફરન્સ આટલી બધી નિષ્ક્રિય કેમઆપણાં મંદિરનાં દ્વાર સૌ કોઈ માટે ખુલ્લાં કરવાં જોઈએ. આ *
. લાગે છે? તેની કાર્યશક્તિમાં કેમે કરીને ભરતી કેમ આવતી નથી ? રીતે સદીઓથી ચાલી આવતી સામાજિક બેવકુફીથી આપણે જેમ
આ સંબંધમાં એક રીતે આપણે એમ આશ્વાસન લઈ શકીએ બને તેમ જટિદથી મુકત થવું ધટે છે.
તેમ છે કે આજે લગભગ બધી જ કેમી પ્રવૃત્તિઓ આટલી જ
શિથિલ-આટલી જ મૃતપ્રાય-દેખાય છે તે પછી કેલ્ફરસની વતકરાની હારમાળા !
માન મૃતપ્રાયતા વિષે નકામે અફસેસ શું કરવું? પણ આ આશ્વાસન અખિલ હિંદ જૈન શ્વેતાંબર કોન્ફરન્સ સમિતિની બેઠક એ કાંઈ બચાવ નથી. જેનું અખિલ હિંદને વ્યાપતું કાર્યક્ષેત્ર છે તેવી તા. ૧૦ તથા ૧૧ મી મેના રોજ વડોદરા ખાતે શેઠ મેધાજીભાઈ જેન વે. મૂ. કોન્ફરન્સ જેવી સંસ્થા તે જ પ્રગતિમાન રહી શકે કે સેજપાળના પ્રમુખપણું નીચે મળી હતી, જે બેઠકમાં કુલ ૧૪ જે તે સંસ્થાની આખા હિંદુસ્થાનમાં સ્થળે સ્થળે શાખાઓ અને હરાવ પસાર કરવામાં આવ્યા હતા. આ દરાવમાં પહેલે ઠરાવ કોન્ફરંસ વિષે ઉડી લાગણી ધરાવતા કાર્યકર્તાઓ હોય. આજ સુધીમાં અવસાન નોંધને લગતું હતું. બીજે ઠરાવ મધ્યમ વર્ગને કેન્ફરન્સ આવી કઈ જમાવટ કરી શકી નથી. ઉલટું એક તાત્કાલિક રાહત કેમ આપવી તેના માર્ગો સૂચવતા અને એ ય બીજા કારણે જૈન સમાજના ઘણા મોટા ભાગમાં કોન્ફરન્સ સંબંધમાં શું કરવું જોઈએ તે સંબંધમાં જૈન સમાજને સામે વિરોધ અથવા તે ઉદાસીનતા વતે છે. કોન્ફરન્સની કોઈ સૂચનાઓ આપવાને લગતું હતું. ત્રીજા ઠરાવમાં ઉચ્ચ ધાર્મિક ખાસ જરૂર હોય એમ જાણે કે ધણું મોટા ભાગને લાગતું જ ન 'કેળવણી વિષે કોન્ફરન્સની સ્થાયી સમિતિને સામાન્ય ભળામણ હોય એવી ઉદાસીનતા નજરે પડે છે. આવા નિરસાહજનક સંયેઅન્તર્ગત કરવામાં આવી હતી. ચોથા ઠરાવમાં શિક્ષણ સંસ્થાઓનું ગેમાં કરન્સનું કાર્ય તે જ ભોગળ વધી શકે છે ને કન્ફરન્સન સંગઠ્ઠન કરવા માટે યોગ્ય કરવા સ્થાયી સમિતિને ભલામણ કરવામાં - ઉમદા કોટિના કાર્યકર્તાઓ સાંપડે અને એ કાર્યકર્તાઓ કોન્ફરન્સના આવી હતી. પાંચમા ઠરાવમાં કેન્ફરન્સનું મુખપત્ર શરૂ કરવાની કામને આગળ વધારવામાં સમય, શકિત તેમજ ધનને પુષ્કળ આવશ્યકતા સ્વીકારવામાં આવી હતી અને તે માટે ધટતી વ્યવસ્થા પ્રમાણમાં ભેગ આપવાને તૈયાર હોય. આવા સાચા દિલના કાર્ય કરવાની સ્થાયી સમિતિને સૂચના કરવામાં આવી હતી, છઠ્ઠા ઠરાવમાં કર્તાઓ જે કોન્ફરન્સને આગળ વેગ આપવા માટે અહોનિશ બને જૈન સમાજને દાનપ્રવાહ કઈ કઈ દિશામાં વહેવા જોઈએ એ તેટલું કાર્ય કરવા માંડે અને તેના પ્રચાર માટે સ્થળે સ્થળે ઘુમવા વિષે દિશા સુચન કરાવવામાં આવ્યું હતું. સાતમા ઠરાવમાં દેશના માંડે તે જરૂર લોકમાનસમાં પલટો લાવી શકે, સમાજની ઉદારાજકારણ અને જેને પરવે ઉલ્લેખ કરવામાં આવ્યું હતું. નવમા સીનતા ટાળી શકે, અને કેન્ફરન્સની કાર્યશકિતને ખુબ વિકસાવી કરાવમાં આજના કટોકટીના વખતમાં જૈન સમાજનું સંગઠ્ઠન અને શકે. પણ વસ્તુતઃ આવા કાર્યકર્તાઓ આપણે ત્યાં છે જ નહિ. સંરક્ષણ કેમ કરવું તે વિષે જન સમાજને કેટલીક ભળામણ કર- કોન્ફરન્સના આજના સર્વ કાર્યકર્તાએ પતતાના વ્યાપાર વ્યવસાયમાં વામાં આવી હતી. દશમા ઠરાવમાં મહાવીર જન્મ ક૯યાણુકને તહે- ડુબેલા, કાઈ કુટુંબની ઉપાધિઓથી ગ્રસ્ત તે કઈ તિપિતાના વારના દિવસ તરીકે વડોદરા રાજય જાહેર કરે એ વડોદરા સરકારને આનંદવષાપારમાં નિમગ્ન છે. આવા કાર્યકર્તાઓથી કેન્ફરન્સનું અનુરોધ કરવામાં આવ્યું હતું. અગીયારમાં ઠરાવમાં કેન્ફરન્સના નાવ આગળ કેમ ચાલી શકે ? ઠરાવ-નિવેદ-ભળામણ-ત્યાં જ