________________
તા. ૧૫-૭-૪૫
પ્રશુક્સ જેન
( પૃષ્ટ ૪૨ થી ચાલુ )
હતી તે સુલેહપત્રને હાથમાં પકડીને આમ તેમ દેખાડતા હતા ત્યારે હું વ્હાઇટહાલમાં હતી. હું લંડનના રાજમાર્ગો ઉપર થઇને પસાર થઈ રહી હતી અને 'શાન્તિ સ્થપાણી અને પોતાનાં બાળબચ્ચાં ઉગરી ગયાં.’ એ રીતે ખુબ નિરાંત અનુભવતી, પ્રાથના કરતી અને આંસુ સારતી લંડનની અનેક સ્ત્રીઓના ટોળેટળાં ચ તરફ ધસી રહેલાં મેં જોયાં હતાં. એ હૃદયદ્રાવક દૃષ્ય હતુ. ફેસીસ્ટ ઇટલી કે નાઝી જમનીમાં લોકો એટલા બધા મૂઢ બની ગયેલા દેખાતા હતા કે તેમણે સ્વતં ́ત્ર રીતે વિચાર કરવાની તાકાત જ ગુમાવી દીધી હતી. આ દૃષ્ય જેટલું જ ઉપરનુ દૃષ્ય શોચનીય–કાપૂર્ણ હતુ. ૧૯૩૮ માં અંગ્રેજ પ્રજા પણ એટલી જ વિચારમૂઢ બની ગઇ હતી. આપખુદ સત્તાધીશૅને પ પાળવાની અને તેમની હ્રાએ હ્રા ભણવાની રાજ્યનીતિના સ્વરૂપને તેમાંથી કાઇ પણ પ્રજા સમજી શકી નહતી, તેમજ તે સામે પેાતાના અવાજ ઉઠાવવાની તાકાત બન્નેએ ગુમાવી દીધી, હતી. આ ખરેખર ભયાનક હતું. કારણ કે જે આપણે ફરીથી ઉભું' કરી શકીએ તેમ નથી તેને તેાડી પાડવાનેા મને, તમને કે આપણામાંથી કેતે પણ શૈા અધિકાર છે? જે સભ્યતા અને સંસ્કૃતિનુ દુજારે વર્ષોંનાં બલિદાન, પરિશ્રમ, આમભેગ, પ્રાથૅના અને શુભ મનાયેની સામગ્રી વડે ચહુંતર કરવામાં આવ્યું છે તે જાપાનીઝ, જન, પ્રોટીશ, ફ્રેંચ કે હિંદી ગમે તે હા –આવી સભ્યતા અને સ ંસ્કૃતિના રાજમહેલને જમીનદાસ્ત કરવાની આપણે કેમ' હીંમત કરી શકીએ ? દુનિયાની સંસ્કાર સામગ્રી આપણુ સના માલેકીની વસ્તુ છે અને મહત્ત્વાકાંક્ષા કે નવા દેશે! સર કરવાના લાભને વશ થઇને દુનિયા સામે માથું ઉંચકવુ. અને લડાઇઓ જાહેર કરવી એ આપણુને કાઇ પણ રીતે શાભતું નથી. (તાળીઓ). જેણે ચેતવ્યા તેજ દંડાયા
પહેલાથી
જે આ રાજ્યનીતિનાં અનિવાય` * પરિણામે જોઇ શકયા હતા અને તેની અવાર નવાર આગાહી કરીને દુનિયાને ચેતવી રહ્યા હતા તેવા અમને દુનિયાનું ભાવી કેવુ રચાવુ જોઇએ તે વિષે અવાજ રજુ કરવાના આજે કોઇ હક્ક નથી. અમે કે જેમને એ આગાહી થઇ હતી અને એ આગાહી જગત સમક્ષ યથાસ્વરૂપે રજુ કરવાની જેમણે હિંમન દાખવી હતી તેમને આજે વાણીસ્વાતંત્ર્યથી વંચિત રાખવામાં આવ્યા છે. અમારા નેતાઓ આજે જેલમાં છે. જેમણે આ જોખમે અને ભયસ્થાને તર૬ દુનિયાનું સૌથી પહેલાં લક્ષ્ય ખેચ્યું હતુ તે આજે કારાવાસની અભેધ દિવાલે!
પાછળ પુરાયેલા પડયા છે.
જ્યારે જાપાનીઝ લશ્કર દૂરપૂર્વના એક પછી એક દેશા આળ ગીને ખાઁ તરફ ધસી રહ્યું હતુ. ત્યારે હિંદુસ્થાનના રક્ષણ કાય તે પુરૂ' સગીન અને મજબુત બનાવવાની આવશ્યકતા તરફ અમે સરકારનું ખુશ્ન ધ્યાન ખેચ્યું હતું. હિંદને આ બાબતમાં પુરેપુરૂં સામર્થ્યવાન જોવાની અમને તીવ્ર આકાંક્ષા હતી. અમે એ વખતે હિંદને એટલા માટે સ્વતંત્ર અને સ્વાધીન બનાવવાની માંગણી કરી રહ્યા હતા કે જેથી હિંદુ દુશ્મનને બરેાબર સામના કરી શકે, જેથી હિંદુ પેાતાનુ બરાબર રક્ષણ કરી શકે એટલુ જ નહિ પણ બાં, મલાયા, અને ચીન અને આસપાસના અન્ય સવ દેશે જેમને હિંદુસ્થાનની મદદની પુરી અપેક્ષા હતી તે દેશનું પણ હિંદ રક્ષગુ કરી શકે. પણ આ માંગણીના જવાબમાં અમને શું મળ્યું ? . અમને એમ કહેવામાં આવ્યું કે જે સ્થિતિમાં અમે હતા એજ સ્થિતિમાં અમારે લડવાનુ છે, લડાઇના વખતમાં પ્રજાને સ્વતંત્ર બનાવી શકાય નહિ, લડાઇના સમયમાં કશાપણુ મહત્વના ફેરફારો થઇ શકે જ નહિ. પણ તમને યાદ હોય તે ફ્રાન્સનુ' પતન થયું' તેની ચેડા દિવસ પહેલાં ફ્રાન્સનુ' ઇંગ્લ ંડ સાથે જોડાણ કરવા મી. ચર્ચ હીલે હાથ લંબાવ્યા હતા. એ શુ એક મહત્ત્વના ફેરફાર નહાતા ? અને તેથી, અમારી વિનવણી છતાં, હિંદુસ્થાનને જોખમાવી રહેલાં ભયસ્થાને પ્રત્યે વરંવાર ધ્યાન ખેંચવા છતાં અમને એવું કાઇ પણ
વચન આપવામાં નહોતું ખાતર ચાલતી હતી એવી જરા પણ કારણ મળે. ભૂતકાળની રચના ટકાવી રાખવી એજ
આવ્યું કે જેથી આ લડાઈ કોઇ આદશ આશા રાખવાને કે કલ્પના સેવવાને અમતે
માત્ર વર્તમાન વિગ્રહનો હેતું અમે જે કાંઇ સમજી શકયા તે એટલું જ હતું કે દુનિયાની સ્થિતિ અને રચના ચાલતી આવતી હતી તેની તેજ સ્થિતિ અને રચન ચાલુ રાખવાના હેતુથી આ લડાઇ લડવામાં આવતી હતી, અને જ્યાં લડાઇ પુરી થશે ત્યારે મેટી. રાજ્યસત્તાઓ એકઠી થશે અને જીતેલા પ્રદેશે અને હાથ કરેલી સપત્તિ અને સામગ્રી અંદર અંદર વહેંચી લેશે.—એ જ પરિણામ તે વખતે અમને દેખાતું હતુ. અને હજુ આ પણું દેખાય છે. આવા કડવાં વેણ ઉચ્ચારવા માટે હું દીલગીર પણ હિં દુસ્થાનના લોકોના દિલમાં જે ખ્યાલ હતા તે આ છે.
અને, જાપાનીઝ હુમલાને જવાબ તમારાં અમેરીકન લશ્કર વાળવામાં આવ્યા. તમારા યુવાનને હિંદુસ્થાનમાં મરવા માટે મેકલવામાં આવ્યા જ્યારે મૃત્યુને ભેટવાના બદલામાં કાં પણ નક્કર વસ્તુ દેશને મળે એમ છે' એવી લેાકાતે પ્રતીતિ હેત તે હિંદુસ્થાનના ચાલીશ કરાડ માણુસા મરવા માટે તૈયાર અને તત્પર હતા. દેશની ખાતર પેાતાના ાન માલની આહુતિ આપવાના અવસરને તે જરૂર રાજીખુશીથી વધાવી લેત. તમારા યુવાનને ત્યાં મરવા મેકલવામાં આવ્યા અને આજે ત્યાં તેએ મૃત્યુને ભાગ થઈ રહ્યા છે. તમારો સૈનિક બહુ મેટી સખ્યામાં ત્યાં ગયા અને બંગાળામાં દુષ્કાળે આવડે મોટા ભાગ લીધે તે 'શતઃ એ વસ્તુસ્થિતિને આભારી છે.
[
`
હિંદુસ્થાનમાં આ રીતે બધા કારભાર ચાલી રહ્યો છે. અમારામાં સહંકાર બુદ્ધિ છે, અમારી પાસે વિરટ માનવશક્તિ છે, અમારી પાસે • ધન અને લત છે, મિત્રરાજ્ય સાથે અમારી બળ, રાક્તિ અને સંપત્તિ વડે ખભેખભા મેળવવા અમે આતુર છીએ, કારણ કે અમને લાગે છે કે મિત્રરાજ્ય પાસે ચેકસ આદશ' અને ધ્યેય છે અથવા તેા હોવા જોઇએ, જેને અમને જો પુરા ખ્યાલ આપવામાં આવે તે અમે તે દશ અને ધ્યેયને મૂર્તિમંત કરવામાં મદદરૂપ બની શકીએ અને અમે કે જે મૂળથી ફેસીસ્ટવાદતા અને નાઝીવાદને વિરોધ કરતા આવ્યા હતા તે ફેસીસ્ટવાદ અને નાઝીવાદને નિર્મૂળ કરવાના આખરી 'કા'માં અમે અમારા કાળા આપી શકીએ અને સુલેહ શાન્તિતે હંમેશા ચાહનારા અમે દુનિયાને તે માગે લઇ જવામાં બનતી સહાય આપી શકીએ. પણ રાજ્યસત્તાએ જુદી જ રીતે કામ લીધું અને અમારા મનેરથ મનના મનમાંજ રહ્યા.
સાચી સુલેહ કે કેવળ યુદ્ધવિરામ ?
આજે આપણને એમ લાગે છે કે આપણે સુલેહની સમી આવીને ઉભા છીએ. એ દિવસ ગમે તે ડિએ આવીને ઉભા રહેશે કે જ્યારે સુલેહની જાહેરાત થશે. પણ હુ એને સુલેહ નહિ કહું. એ તે માત્ર યુદ્ધવિરામ જ હશે. કારણ કે સાચી સુલેહ અને શાન્તિ કઇ રીતે આવી શકે ? કે નૈતિક સત્તાનાં ખળ ઉપર જ સાચી સુલેહનું નિર્માણ થઇ શકે છે. અત્યારે તે સુલેહ થશે તે પાછળ તા અમુક રાજ્યસત્તા કરતાં અન્ય રાજ્યસત્તા વધારે શસ્ત્રસામગ્રી રજુ કરી શકી એ એક જ કારણ હાવાતુ. વધારે બળવાન સત્તા આછી બળવાનં સત્તાને કચડી નાંખશે; અને જ્યાં સુધી આ લડાઈ કાઈ ઉદાત્ત નૈતિક ભૂમિકા ઉપર રહીને લડવામાં આવે છે એવી જનતામાં પ્રતીતિ પેદા થાય એવુ કાંઇક કરવામાં નહિ આવે ત્યાં સુધી આ લડાઈ પાછળ કાઇ નૈતિક સિદ્ધાન્ત રહેલા નથી એમ જ સૌ કાઇને કહેવાનું રહેશે. (તાળી) આજ સુધીમાં તે આવુ કશુ જોવામાં આવતું નથી.
ધૃણાજનક પુનઃના
આપણે પુનટનાની યેજના ચર્ચી રહ્યા છીએ. એ શબ્દ સામે મને અત્યન્ત સુગ આવે છે, અમે ત્રાસી જઇએ અને તેાબા પેકારીએ
ex