SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. 15-7-45 સંઘ સમાચાર 5. શ્રી મેનાબહેન નત્તમદાસ | 266/270, ત્રીભવનદાસ કેશવજીને માળા ફીયર રોડ P; શ્રી. અમૃતલાલ દલપતભાઈ શેઠ સંધના કાર્યાલયમાં 6. શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી - તા. 2-7-45 ના રોજ અમેરિકાના પ્રવાસનાં સંસ્મરણે મુંબઈ જૈન યુવક સંઘ કાર્યાલય, 45/7, ધનજી સ્ટ્રીટ ' સંભળાવવા માટેના સંઘના નિમંત્રણને માન આપીને શ્રી. અમૃતલાલ વિશેષતઃ સંધના કાર્યાલયમાં રવિવાર સિવાય સાધારણુતઃ હમેશાં દલપતભાઈ શેઠ સંધના કાર્યાલયમાં પધાર્યા હતા અને સંધની કાયૅવાહક બપોરના રાા થી યા દરમિયાન જે કોઈને મદદની અપેક્ષા હોય તે મને સમિતિના સભ્ય તેમ જ અન્ય મિત્રો સમક્ષ પોતાના ઉડતા પ્રવાસની મળી શકે છે. મદદની અપેક્ષા ધરાવતા અને છતાં પણ સંકેચ સેવતા કેટલીક બાબતે તેમણે બહુ રસપ્રદ રીતે સંભળાવી હતી. સાન જૈન ભાઈઓને અમારી તરફ મોકલી આપવા અન્ય બંધુઓને પણ Sફાન્સીસ્કોની પરિષદની કેટલીક વિગતે ઉપરાંત ત્યાંના છાપાઓ-સામા- અમારી ખાસ વિજ્ઞપ્તિ છે. , જિક પ-કેવા ગંજાવર પાયા ઉપર ચાલે છે અને ખેતીવાડીના - તા. 1-6-45 થી આજ સુધીમાં સંઘની રાહત પ્રવૃત્તિમાં મળેલી ધ વિષયને પણ કેટલો વ્યવસ્થિત વિકાસ કરવામાં આવ્યા છે એ વિષે મદદની યાદી નીચે મુજબ - છે. તેમણે ઘણી આશ્ચર્યજનક હકીકતે રજુ કરી હતી. અમેરિકાની વિરાટ સમૃદ્ધિ અને સાનફ્રાન્સિસ્કોના અપૂર્વ સૌન્દર્યને અને તેની 251 શ્રી જાદવજી નરસીદાસ - મ સરખામણીમાં આપણો દેશ કેટલે પછાત અને ગરીબ છે તેને તેમણે 75 , કનૈયાલાલ મુલજી { આબેહુબ ખ્યાલ આપ્યો હતો. સાથે સાથે શ્રી. વિજ્યાલક્ષ્મી પંડિત 15 ,, ન્યાલચંદ લક્ષ્મીચંદ સેની છે ત્યાં રહીને આપણા દેશની કરેલી સેવાનું અને તેમના અપૂર્વ વ્યક્તિત્વનું 11 નીમચંદ ધારસી ચુડાચેકસીવાળા તેમણે રેચક વર્ણન કર્યું હતું. સંધ તરફથી શ્રી. અમૃતલાલ શેઠનું કે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંઘના પ્રમુખે તેમનો આભાર રૂ. 352 દ માનતાં સંધની વિવિધ પ્રવૃત્તિઓ પ્રત્યે તેમની સહાનુભૂતિને અને . આ ઉપરાંત પ્રબુદ્ધ જૈનને શ્રી. કનૈયાલાલ મુળજી કાણકીયા, - સંધની રાહત પ્રવૃત્તિમાં કુલ રૂા. 3000 ની રકમ આપીને તે પ્રવૃ તરફથી રૂ. 25 મળ્યા છે. આ સર્વ ગૃહસ્થને સંધ તરફથી આભાર ત્તિને તેમણે જે અસાધારણ વેગ આપ્યો હતો તે હકીકતનો ઉલ્લેખ માનવા માનવામાં આવે છે. રતિલાલ ચીમનલાલ કેકારી કર્યો હતે.. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ છે મંત્રી, રાહત સંમતિ | ' સંધની રાહત પ્રવૃત્તિ ' પ્રબુદ્ધ જૈન ના ગ્રાહકેને અને વાંચકોને- ', સંધની રાહત પ્રવૃત્તિ યથાપૂર્વ ચાલી રહી છે અને આજે 10 પ્રબુદ્ધ જૈનના ગ્રાહકોને સવિનય વિજ્ઞપ્તિ કે જે જે ગ્રાહકોનાં જે [, જૈન કુટુંબે આ એજનને લાભ લઈ રહ્યા છે. આ ખાતામાં અંક સાથે લવાજ પુરૂ થાય છે તેમને આગળના અંકમાં એ બાબતની કે આજ સુધીમાં મળેલાં નાણાં દીવાળી સુધી. પણ આ પ્રવૃત્તિ ચલાવવા રીતસર ખબર આપવામાં આવે છે અને નવું લવાજમ મનીઓર્ડરથી [માટે પુરતાં નથી. જૈન સમાજે અમારી આ રાહત પ્રવૃત્તિને આજ 1 મેકલી આપવા અથવા તે જે પિતે ગ્રાહક તરીકે ચાલુ રહેવા માંગતા * સુધી જે રીતે નિભાવી છે તેજ રીતે હવે પછી પણ સંધને જરૂરી ન હોય તો તે મુજબ વખતસર ખબર આપવા વિનંતિ કરવામાં આવે દિ નાણાં મોકલતા રહીને આ રાહત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા જૈન છે. આમ છતાં કોઈ પણ ગ્રાહક મનીઓર્ડરથી લવાજમ મેકલતું " સમાજના સંસ્થિત વગને અમારી આગ્રહભરી વિનંતિ છે. આ પ્રવૃત્તિ નથી તેમજ પત્ર બંધ કરવાની ખબર આપતું નથી. પછીને અંક દ મુંબઈમાં વસતાં જૈન કુટુંબ પુરતી મર્યાદિત છે એ ધ્યાનમાં રાખીને વી. પી. થી મોકલવામાં આવે છે, જેમાંથી કેટલાક વી. પી. * જે કઈ કુટુંબને રેશમાં રાહત, રોકડ રાહત કે અન્ય પ્રકારની મદદની સ્વીકારવામાં અવે છે જ્યારે કેટલાક વી. પી. પાછા આંવે છે. આ અપેક્ષા હોય તેમને સતત સમિતિના નીચે જણાવેલ સભ્યોમાંથી આ રીતે વી. પી. કરવાની કેટલીક તકલીફ નકામી જાય છે અને કોઈને પણ મળવા વિનતિ કરવામાં આવે છે. વી. પી. ને લગતું કેટલુંક ખર્ચ નકામું જાય છે. પ્રબુદ્ધ જૈન કોઈ 1. શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆ , પણ પ્રકારની જાહેર ખબર લેતું નથી. તેને કમાણીનું અન્ય કોઈ સાધન - ' કલ્યાણ હાઉસ, શેખમેમન સ્ટ્રીટ, ટે. નં. 44176. નથી. અને તેને નિભાવવા પાછળ સંધને દર વર્ષે આશરે રૂ. 500 - 2. ડે. વ્રજલાલ ધરમચંઘ મેઘાણી થી 600 ઉમેરવા પડે છે. પ્રબુદ્ધ જૈન પાછળ જનસેવા અને લોક' ' ' રામનિવાસ, નવરોજ લેન, ઘાટકે પર ટે. નં. 86878 જાગૃતિ સિવાય બીજો કોઈ ઉદ્દેશ કે હેતુ નથી. સંધનું તેમજ પ્રબુદ્ધ 3. શ્રી. હરિલાલ શંભુલાલ જૈનનું કામકાજ પરિમિત માણસેથી સંભાળવાનું હોવાથી સંઘની વિવિધ પ્રવૃત્તિઓને પહોંચી વળવું ઘણી વખત બહુ જ મુશ્કેલ બને ' લલિતકુ જ, ચંદાવરકર કેસ લેન, માટુંગા, જી. આઈ. પી. છે. તો જે ગ્રાહકોને લવાજમ પુરૂં થયાની ખબર મળે તેઓ મની 4. જસુમતીબહેન મનુભાઈ કાપડીઆ બંસીલાલ મોતીલાદ્ધ બીલ્ડીંગ. બી બ્લેક ઓર્ડરથી પિતાનાં લવાજમ મોકલી આપશે તો સંધ ઉપર મેટી કૃપા થશે. એમ ન બને તે તેમના ઉપર કરવામાં આવતું વી. ગીરગામ ટ્રામ ટરમીનસ પાસે ટે. નં. 44583 પી. તે કૃપા કરીને પાછું ન જ ઠેલે. છેલ્લાં છ વર્ષથી પ્રગટ થઈ (પૃષ્ટ 43 થી ચાલુ) રહેલ પ્રબુદ્ધ જૈન જૈન સમાજની તેમ રાષ્ટ્રની વિવિધ સમસ્યાઓ વિષે -: સાંગોપાંગ આદેશ પાળવાનું વ્રત લઈ આવ્યા. હવે શ્રી વલ્લભભાઈ સ્પષ્ટ અને નિડર માર્ગદર્શન આપી રહ્યું છે તેવી જે કઈ ભાઈઓ આગળ શિર કુકાવીને ફરી વાર મને અપનાવવાની મૂક વિનંતી કરી તેમજ બહેનને પ્રતીતિ થઈ હોય તેમાંથી જેમનાથી બની શકે તેમને - આવ્યો છું. પ્રબુધ્ધ જૈનના નિભાવ અર્થે નાની મોટી રકમો મોકલી આપવા આગ્રહ હવે પલટે શકય નથી પૂર્વક વિનંતિ કરવામાં આવે છે. આવી મદદથી પ્રબુદ્ધ જૈન ચલાવવાની દિ છે. ચંદુભાઈની મશ્કરીને મેં જવાબ આપેલો કે હવે 53 વર્ષે અમારી ચિન્તાને ભાર હળવે થશે, એટલું જ નહિ પણ પ્રબુદ્ધ જનને પલટે ખાવાને સંભવ નથી. હવે જીવનને ઉત્તરાર્ધ ગાંધીજી ને વલ્લભ- * વિકસાવવામાં અમને તેથી સવિશેષ પ્રોત્સાહન મળશે. ઈ ભોઈ જેવા જીવનના પહેલાં રાજકીય ગુરૂ અને સાથીના સંગમમાં જ મણિલાલ મેકમચંદ શાહ ગાળવાની મારી સંપૂર્ણ ખાતરી છે. ઈન્દુલાલ યાજ્ઞિક, તંત્રી, પ્રબુદ્ધ જૈન
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy