________________
છે
તા. ૧૫-૭-૪૫
પ્રબુથ જૈન
તે અંગત મોડી "મામ
વ્યાખ્યામાં કોઈ
અને એને કારણે આગેવાનો વચ્ચે, ગુરૂ શિષ્ય વચ્ચે, અને સ્નેહી ભિખબધી સંબંધી સચિત સરકારી નિયમન છે મિત્રે વચ્ચે પણ મતભેદ અને અથડામણું ઉત્પન્ન થયેલ છે.
શ્રી. જૈન શ્વે. મુ. કોન્ફરન્સના મુખ્ય મંત્રી તરફથી તા. ૧૦-૪-૪૫ પ્રમાણિક મતભેદ એ પ્રગતિમાન બુદ્ધિવાદની નિશાની છે. અંધ- "
ના સરકારી ગેઝેટમાં ભિખબધીને અંગે પ્રગટ થએલ કાયદાના ખરડા શ્રદ્ધાવાદના યુગ આજે આથમી ગયું છે અને દરેક મૂલ્ય બુધ્ધિની..સંબંધમાં નીચે મુજબનું નિવેદન પ્રસિદ્ધિ માટે મોકલવામાં આવ્યું છે. એ કસેટી પર કસતાં થયાં છે. ઐતિહાસિક પ્રમાણે કે બુદ્ધિગમ્ય દલી
* . “મુંબઈ પ્રાન્તમાં ભિખ માંગવાની બધી કરવી, ભિખારીઓને લેથી જ આજે પિતાનાં મંતવ્યો બીજાને ગળે ઉતરાવી શકાય એવી અટકમાં લેવા. તેમને તથા તેમના આશ્રિતને સરકારમાન્ય સંસ્થાઓમાં . પરિસ્થિતિ પ્રવર્તે છે.
હુન્નર ઉદ્યોગની તાલીમ આપી કામધંધે વળગાડવા અને શિક્ષકો આમ છતાં નવયુગનાં મંડાણને ન ઓળખનાર જુનવાણી મને
ગુનેહગારેને પકડી તેની તપાસ ચલાવી તેમને સજા કરવા મુંબઈ - દશા સેવતા આગેવાનો આજે નવા વર્ગોના નવા વિચારથી ચોંકી ઉઠે
સરકારે કાયદાને ખરડે ઘડી કાઢયો છે જે તા. ૧૦ એપ્રીલ ૧૯૪૫ છે અને તેમની દષ્ટિએ ઉતાવળીઆ,’ ‘ટુંકી દૃષ્ટિવાળા” અને “બીન
ના મુંબઈ ગવર્મેન્ટ ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલ છે. આ ખરડામાં “ભિખારી અનુભવી” જુવાનિયા સમાજનું સત્યાનાશ કાઢી નાખશે એ ભય
ની કરવામાં આવેલી વ્યાખ્યા જૈન સાધુઓ તથા સાધ્વીઓને લાગુ એમના મનમાં પેસી જાય છે.
પડે છે એમ શ્રી. જૈન શ્વે. મૂ, કોન્ફરન્સનું મન્તવ્ય છે. આ આ આમાંના કેટલાક આગેવાને પિતાના જૂનવાણી અને પ્રત્યા
બાબતમાં શ્રી. જેન વે. મૂ. કોન્ફરન્સ તરફથી મુંબઈ સરકારના ઘાતી વિચારોને ચુસ્તપણે સાચા, ઠરેલ અને શ્રેયસ્કર માને છે,
સ્વદેશ ખાતાના મંત્રી ઉપર એક પત્ર લખીને જણાવવામાં આવ્યું જ્યારે એમાં જ એક બીજો પણ એ વર્ગ છે કે જેમને પોતાના
છે કે કાયદાના ખરડામાં ભિખતી એવી વ્યાખ્યા કરવામાં આવી વિચાર કરતાં પોતાનું મમત્વ, મેલે, સાચવી રાખેલી પ્રતિષ્ઠા અને
છે કે “ભિખ માંગવી” એટલે “ખાનગી મકાનમાં ભિક્ષા લેવા અથવા ની આગેવાનીની રક્ષાને જ પ્રશ્ન અગત્યને હોય છે. જૂનવાણી વિચારના
માંગવા માટે દાખલ થવું.' આ વ્યાખ્યા એટલી વ્યાપક છે કે એમાં આગેવાને વધુ ભયંકર નીવડે છેં.
જૈન સાધુઓ તથા સાધ્વીઓ આવી જાય છે. જ્યારે એક માનવી આજે આપણી કોન્ફરન્સ, સંમેલને અને સ્થાનિક સમાં
સંસાર ત્યજી સધુ બને છે ત્યારે તે ધન, દેલત અને માલમીલ્કતને આ જાતનું ઘર્ષણ ઠેર ઠેર પ્રવર્તતું આપણે જોઈ શકીએ છીએ.
ત્યજી દે છે અને ભિક્ષાના રૂપે સ્વેચ્છાપૂર્વક વહેરાવવામાં આવતી તૈયાર ઠેર ઠેર જુવાનના નવા વિચાર સામે ભડક ઉભી થઈ છે, અને
રસેઈ ઉપર નભે છે. આ કારણસર તેમને ખાનગી મકાનમાં પ્રવેશ જૂનવાણી તવેના મરચા મંડાયા છે. જૂનવાણી તર પાછળ કુટુંબ
કરે પડે છે. જૈન શાસ્ત્ર મુજબ જૈન સાધુ ખાસ પિતાને માટે બનાવવામાં જનનું, આશ્રિતનું, સાધુઓનું, રાજ્યનું અને અંગત મૂડીનું જબરું
આવેલી રસેઈ લઈ શકતે નતી. આથી જન સાધુ ભિખાડીની પીઠબળ હોય છે; અને એના પ્રતાપે ઘણીવાર તેઓ નવા તત્વો સામે
વ્યાખ્યામાં કોઈ પણ રીતે આવી શકતા નથી, અમને દહેશત રહે છે વિજય મેળવી જાય છે; અથવા ઉશકેરાઈ જાય છે. ઉશ્કેરાટમાંથી તણખા જ્યાં સુધી સચિત કાયદામાં એવું સ્પષ્ટ પ્રતિપાદન કરવામાં નહિ પણ ઉત્પન્ન થાય છે, અને સમાજમાં કલેશનું વાતાવરણ છવાઈ રહે છે. આવે છે ખબધીર કમર સાધો તથા જન સાધીઓને ફ્લેશથી આપણે બહુ ડરી જઈએ છીએ. કલેશ એ ખરાબ
| લાગુ પડતા નથી ત્યાં સુધી એ કાયદાની રૂઇએ પોલીસ તરફથી જૈન વસ્તુ છે, એમ સહુ કોઈ માનતું આવ્યું છે. પરંતુ કલેશ પહેલાંની
- ધર્મના પ્રકાશધતા સાધુઓ તથા સાધ્વીઓની કનડગત થવાની પૈકી શાન્ત પરિસ્થિતિ કશી પ્રગતિકારક કે શ્રેયસ્કર નીવડી નથી, જ્યારે
યાર રહે છે. જૈન સાધુ સંસાર ત્યજે છે ત્યારે તે પિતાના સગાંવહાલાંઓ
તે છે કે કલેશમાંથી કર્તવ્યપરાયણતા અને જાગૃતિને ઉદ્ભવ થાય છે. એ વાત સાથેનો સંબંધ તોડી નાંખે છે તેથી તેને કોઈ આશ્રિત હોતા નથી કાં સામાન્ય જનસમુહને સમજાતી નથી. '
, , ,
- જો સુચિત કાયદે હાલના સ્વરૂપમાં પસાર થશે તે જૈન સાધુઓ તથા કલેશમાંથી ઘણીવાર સારાં પરિણામ આવે છે. દરેક પક્ષને જન
સાધ્વીઓને ભૂખે મરવું પડશે અને જૈન સાધુ તથા સાધ્વીની ધમાં તાની સહાનુભૂતિ મિળવવાની કોશીષ કરવી પડે છે, અને તેથી આપ
- સંસ્થાની હસ્તીને અન્ત આવી જશે. આ માટે સૂચિત કાયદામાં ઉપર ખુદી હળવી બને છે. જનતાને પિતાના તરફ ખેંચવા માટે સમાજનું .
મુજબને સુધારો કરવાની અત્યન્ત આવશ્યકતા છે.” શ્રેય અને સેવાને માર્ગ દરેક પક્ષે અંગીકાર કરવો પડે છે. અને જે
તુ જૈન ભેજનશાળાની વિચારાઈ રહેલી યોજના છે પક્ષના હાથમાં સંસ્થાને કાબુ હોય છે અથવા આવે છે, તેમણે કંઇ સારૂં, હરિફાઈને માટે પણ, કરી બતાવવું પડે છે.
- જૈન સમાજના મધ્યમ વર્ગને રાહત આપવાને લગતા ઠરાવો
તે આમાંથી સારે માગ એ છે કે જુના આગેવાનો જેમને ઘણાં
કે જૈન શ્વે. મૂ. કેન્ફરન્સના મુંબઈ ખાતે મળેલા છેલ્લા અધિવેશનમાં વર્ષો સુધી પિતાની ઈચ્છા મુજબ કામ કરવાની તક મળી છે, તેમણે
કરવામાં આવ્યા હતા. તે ઠરાવને અમલી સ્વરૂપ આપવાની દિશા હવે નવાની તરફેણમાં રાજીખુશીથી નિવૃત્ત થવું જોઈએ. કોઈ સ્થાને
શું કરવું તે વિષે મુંબઈની સ્થાયી સમિતિની છેલ્લી સભામાં કેટલીક પરણે ચૂંટી રહેવાથી ટી રહેનારની કિંમત કડીની થઈ જાય છે.
ચર્ચા થઈ હતી અને આ કાર્ય માટે બને તેટલું ભંડોળ એકઠું કરવું નવા કામ કરી શકવાના નથી' એમ કહેવાને બદલે નવાને કામ
અને પહેલાં પગલાં તરીકે મુંબઈના મધ્યમ વગન જૈનેને રાહત મળે સેપવાથી, જે તેમનામાં અવડત નહિ હોય તે જનતા જ તેમને ફેંકી
તે હેતુથી મુંબઈમાં એક જૈન ભોજનશાળા બનતી તાકીદે ખોલવી દેશે, અને નિવૃત્ત થએલા આગેવાનોને માન સહિત પાછા બોલાવશે. એવા નિર્ણય કરવામાં આવ્યું હતા. પ્રસ્તુત કોન્ફરન્સના મુખ્ય મંત્રી એમ કહેવું અને વિચારવું વધારે છે.
જણાવે છે કે આ કાર્ય માટે જોઈતી રકમનાં વચને મેળવવામાં આવ્યા પરંતુ જૂના આગેવાનને એમાં શ્રદ્ધા નથી, એટલે પિતાના અને કાલબાદેવી, પાયાની કે માંડવી જેવા લતાઓમાં ૨૫૦ થી ૫૦૦ સિદ્ધાંતની સત્યતામાં જ શ્રદ્ધા નથી; એટલે તેઓ પોતાના સ્થાને . માણસને જમાડવાની અને તેટલી રાઇની વ્યવસ્થા થઈ શકે તેવી ચીટકી રહે છે, અને સમાજમાં સ્વયં માનહાનિ પામે છે.
જગ્યા મળે કે તુરત જ જૈન ભેજનશાળા શરૂ કરવાની ધારણા છે. આવી રીતે સ્થાન પર ચેટી રહેનારા આગેવાનોએ પોતાની આવી જગ્યા મેળવી આપવામાં મદદરૂપ થવા લાગવગ ધરાવતા જનક જવાબદારી સમજી લેવી જોઈએ. જો તેઓ સમાજને પ્રગતિને પંથે
તેઓ તરફથી ખાસ વિજ્ઞપ્તિ કરવામાં આવી છે. , લઈ જઈ શકે એમ ન હોય તે એ સ્થાન તેમણે સ્વયં ત્યજી દેવું
એક સાંભળેલો સંવાદ: જોઇએ; નહિતર સમાજને બંધિયાર કુવામાં પૂરી રાખવા માટે, ભાવી સ્પીનિંગ માસ્તર–અલ્યા રાણીયા ! તું નવી બૈરી પરણી લાવ્યો કે શું ? સમાજનાં શાપ તેમના પર ઉતરશે. દેશ, પ્રાન્ત કે શહેરની સંસ્થાઓના રાણી–હા શાબ ! હોદ્દેદારે આ પ્રશ્નને શાન્તચિત્તે પૂર્વગ્રહરહિત થઇને વિચારે.
સ્પી. મા.-પણ તું તે ઘરડે છે અને બૈરી જુવાન દેખાય છે. " જટુભાઈ મહેતા. રાણી-મારે કાંઈ વાંધે નહિ, શાબ ! હું કયાં સાક્ષર છું ? (પ્રજાબંધુ)