________________
-4
તા. ૧-૭-૪૫
અને એ ઇચ્છા નાદનું સ્વરૂપ પકડે છે. આ નાદ ઉભયમાં રહેલી નાની મેટી અસમાનતાના છેદ ઉડાડી મુકે છે અને એક અન્યને અપ્રતિમ ભાવથી નિહાળવા લાગે છે, જેનુ* પરિણામ સાધારણ રીતે લગ્ન સબંધમાં આવે છે. આ ઉપરથી એમ કહી શકીએ કે આવા ઐચ્છિક લગ્ન સતત સાહચયની કામનામાંથી જન્મે છે અને આવી કામના ગમે તેટલી ભિન્ન કક્ષા ઉપર ઉભેલાં સ્ત્રી અને પુરૂષમાં પણુ સંભવે છે.
હવે ખીજો પ્રશ્ન વિચારીએ. કાઇ અમુક સ્ત્રી અને પુરૂષના દિલમાં ઉદ્ભવેલી આવી સતત સાહચયની કામના હંમેશા તીવ્ર કામાભિમુખતાનું જ પરિણામ હાય છે એવી સાધારણ માન્યતાં ખરાખર નથી. ઘણી વખત અમુક વિષય કે પ્રવૃતિમાં સમાન "રસના અનુભવ અને સમાન સ ંવેદન એજ માત્ર સ્ત્રી અને પુરૂષની મીક્ષનભૂમિકા બને છે. સાહિત્ય, કળા, ધર્માંપાસનાં, અધ્યાત્મ– સાધના-આમાંના કાઇ પણ વિષયની ભૂમિકા ઉપર ખીજી રીતે ઘણી અસમાનતઃ ધરાવતા અમુક સ્ત્રી અને પુરૂષના પરિચયના પ્રારંભ થાય છે, અને એ વિષયના સમાન અધ્યાસ જ આ પરિચયને ગાઢતર બનાવે છે, જેમાંથી કાળન્તરે સતતં સાહચર્યની આકાંક્ષા જન્મે છે. બન્નેના દિલમાં એમ થવા લાગે છે કે જો બન્નેને સાથે રહેવાનું અને તે બન્નેના સમાન રવિષયમાં કેટલું બધું કા થઇ શકે અને બૌદ્ધિક પ્રગતિ પણ કેટલી બધી સાધી શકાય. બન્નેને સબધ એક બાજુએ બહુ જ ગાઢ અને ાર્દિક હાય છે, પણ ખીજી બાજુએ કેવળ નિમળ અને વિશુધ્ધ હૈાય છે. તેમના મીલનની ભૂમિકા કેવળ બૌદ્ધિક અથવા તેા માધ્યાત્મિક હાય છે અને કાઇ ચેસ વિષયને નાદ જ તેમને સતત સાહચર્યની કલ્પના તરફ ખેંચ્યા કરે છે. આવી સાહચય બુદ્િ પણ ઉભય વચ્ચેની બીજી વિષમતાના ભાતને સર્વથા લુપ્ત કરે છે. આવા સંબધે ઘણી વખત આખરે ઉભયના લગ્નમાં પરિણમે છે. બૌદ્ધિક સાહચર્યની સાધના કાયદેસરના લગ્નની અપેક્ષા ધરાવે જ છે એમ નથી. જો પરસ્પરનાં મન નિર્મળ અને પવિત્ર હાય તે પરણ્યા વિના પણ તે સાથે રહી શકે છે. પણ સમાજ આવું સાહચર્યં સહન કરી શકતા નથી; આવા સહુચ માં સમાજને સ્વચ્છંદની જ ગંધ આવ્યા કરે છે, તેથી સમાજની ડખલગીરી અને વધતા જતા ત્રાસથી બચવા માટે બૌધ્ધિક ભૂમિકા ઉપર જોડાયલા સ્ત્રીપુરૂષ લગ્ન સબંધને આશ્રય લેવાનું કેટલીક વખત પસંદ કરે છે. ગુજરાતી સાહિત્ય પરત્વે ઉભયની. ઉંડી ભક્તિ અને નિષ્ઠા એજ શ્રી રામનારાયણ પાઠક અને શ્રી હીરાબહેન મહેતાની મીલન ભૂમિકા હતી. તેમના પરિચયને ઉત્તરાંત્ત વિકાસ પણ એ ભૂમિકા ઉપર જ થતા. આવ્યા હતા. સંભવ છે કે એ જ વિષયના અધ્યાસે તેમનામાં સતત સાહચય ની ભૂખ જગાડી હાય અને આજના સામાજિક સંયોગામાં આવું સતત સાહચ લગ્ન આશ્રય લીધા સિવાય શકય નહિ લાગવાથી તેમણે લગ્ન આશ્રય લેવાનું પસંદ કયુ" હેય. ખીજી અનેક દૃષ્ટિએ લાગતા લગ્નની આવી વિશુધ્ધ ભૂમિકા પણ હાઇ શકે છે. આપણે જ્યારે તેમના લગ્ન સબંધને ખીજા અનેક કારણેસર વખાડી રહ્યા છીએ ત્યારે તે સબંધ પાછળ આવી કાઈ ‘ઉદાત્ત સંભાવના પણ હાઇ શકે છે એ બાબત તરફ સમાજનુ' ધ્યાન ખેચવુ તે–રખેને શ્રી. પાઠક તથા હીરાબહેનને આપણાથી અન્યાય થઈ ન જાય તે માટે-ખાસ જરૂરી છે. તેમના પુરતી આ સભાવના કેટલે દરજ્જે સાચી અને વાસ્તવિક છે તે વિષે કાંઇ પણ ચેકકસ નિણૅય આપવા તે આપણી માહીતી અને અધિકાર બહારની વાત છે. આપણે તો એટલુ કહીએ કે તેમના "ગત સબંધની ગમે તેટલી વિશુધ્ધ ભૂમિકા હાય તા પણ ઉપર જણાવેલ ભિન્ન ભિન્ન સ ંયોગે અત કારણે। ધ્યાનમાં લેતાં આ લગ્ન સંબધને આપણે કાઇ પણ રીતે આવકારી શકતા નથી.
પાનદ
પ્રબુદ્ધ જૈન
સ્થાને
બંધના
અનિષ્ટ
"
ધર્મને નામે! (પૃષ્ટ ૩૫ થી ચાલુ) “ના” એ જીવાને એકજ શબ્દમાં પતાયું. હું ! તે! તમે નાસ્તિક છે ?”
(હુ|જીક'
“તમે કાની સામે ખેલા છે. તેનુ ભાન છે ?’રાજા ઉકળી ઉઠયા ખખ્ખર છે. ડરાવવા માગેા છે. મહારાજા ? '' જીવાનની આંખે ચમકી રહી. તેની નિડરતાને લુઇ જોઇ રહ્યો. તેણે જીવાનને હાથ ઝાલી પ્રેમથી કહ્યું; “બ્રુને ! તમે ફ્રાન્સ છેાડી ાએ એમ મારી સલાડ છે. સારખાનના વિદ્વાનેા તમને જીવતા નહિ છેાડે. ' પાણીના રેલાની માફક તે ફરી પ્રવાસે ઉપડયા અને સુધારક રાણી એલીઝાબેથ પ્રતિ ઉપડયે . એને આશા હતી કે જેણે પાપની સત્તા નાસી દીધી છે, જેણે રાખની ધમ સત્તાને ફગાવી દીધી છે, તે કદાચ મને આશા આપશે. તે એક્સફર્ડ આવ્યેા. વિદ્વાન અને વિચારકાથી આ શહેર ભરચક હતું. એણે વિદ્યાપીઠના બારણાં ઢાકયાં, ઓકસફર્ડ ના વ્યાખ્યાનગૃહમાં ખીજે દિવસે તેને સાંભળવા માનવમેદની ઉલટી. વ્યા સપીઠ પરથી સાવજની જેમ તે પાકારી ઉઠયા ધર્મ પ્રાથમિક દશાના તરંગ છે. માણસ વિચાર કરતા અને ત્યારે તે તરંગ નાશ પામે છે. દેવળની સત્તાને નાશ થવો જોઇએ. લેાકસત્તા વિના ખીજી કાઈ સત્તા માનવા જેવી નથી. વાસ્તવ જીવવનુ સત્ય એજ સાચું છે” લેાકામાં કાલાહલ થયે, ‘સેતાન! પાપી !! નાસ્તિક!!! ધનિદક 'ધમગુરૂઓએ પેાકાર પાડયા, “એને જીવતા શેકી નાખે!'
ખીજેજ દિવસે ઇંગ્લાન્ડ ધેાડી તે મારગમાં પહોંચ્ચા. યાંની વિદ્યાપીઠના કુલપતિએ તેને ડેટરની પદવી આપી, પણ યુવાન યુવતીએ સમક્ષ શિક્ષણ આપવાની મના કરી; એટલે ડૅાકટરની ઉપાધિના કાગળ તેણે ફગાવી દીધા. કુલપતિ ગુસ્સે થયા અને કેદ પકડવાની ધમકી આપી. બ્રુને’ ત્યાંથી કરી ઉપડયે અને જમ'ની પહોંચ્ચા. જમનીએ એને જીરવ્યેા. એના વિચારને જીરવ્યા.
જમની એ વર્ષોં રહ્યો તેવામાં ઇટાલીના એક અમીરનુ તેન આમંત્રણ મળ્યું. માતૃભૂમિનું તેને બહુજ આકષ ણ થયું. ધમગુરૂઓ શેકી નાખે તે ભલે પણ ઇટાલી તેા જવુજ તેમ માની તે ત્યાં જેવા માટે તૈયાર થયા. વેનીસ શહેરમાં આવ્યા પછી થે।ડાજ દિવસે માં ધર્માંગુરૂઓના કાવતરાખોરોએ તેને પકડયા અને કેદી બનાવી ઉપાડયો. અંધારી રાત્રે જ્યારે તે કુદરતના સૌંનુ અવલોકન કરતા હતા ત્યારે
- તે યુગમાં ધમ રક્ષક ગુરૂ ધમ પરપુરાની વિરૂદ્ધ જનારાઓને ભયંકર યાતનાઓ આપતા અને એ રીતે તેઓ ધમની રક્ષા કર્યાંના સ ંતાષ અનુભવતા. આપણે જોયુ` કે કેદ પકડાયેલ જીનેને રેક પર ચડાવી કેવી યાતના આપવામાં આવી હતી.
“મને કોઈને આશરો ન ખપે. ભારે ાની થા માંગવી નથી. સત્ય સિવાય કોઇ ધર્મસંપ્રદાયને હુઃ ઉપાસક નથી” એ શબ્દો વાર બાર ક ખેલતા ખેલતા કેદમાં સખ્ત જીમ અને ત્રાસ સહન કરતા આઠ વરસ વીતી ગયાં. તેનાં અંગ ખેંચાયાં; વાળ પખાયાં; દિવાલે સાથે જકડી ખંધાયા; શરીરના હાડમાંસને અગોપાંગને ધસની પવિત્ર અદાલતે ચુંથાય તેટલા ચુથ્યાં. એના સમસ્ત દેવું. એડાળ બની ગયા. આંખે ઉડ્ડી ઉતરી ગઇ. ચામડી ઉતારાઇ ગઇ. એ જીવતા હતા-જીવનના છેલ્લા શ્વાસે પૂરતા, પણ તેનું કપાળ તેજથી તગતગતું હતું; તેની ઉંડી આંખામાં નિર્દોષતા તથા નિમૅળુ'' હાસ્ય દૃષ્ટિગોચર થતું હતું.
આજે ધર્મગુરૂઓએ કેદીને હાજર કરવા માટે ફરી આજ્ઞા કરી અને તેને જીવતે બાળી મુકવાની તૈયારી કરવા જણુંાવ્યું. લાકડાની ચિતા પર બ્રુના જાતે જ ચડવા માટે પગલા ભરવા લાગ્યા. આટલે વર્ષે તેની માતા બ્રુને!! મારે ખુને!!?−ની જીમ નાખતી ત્યાં આવી ચડી અને પેાતાના પ્યારા પુત્ર પાસે બેભાન બની પડી ગઇ. જીનેની આંખમાં માતૃપ્રેમનુ' એક અશ્રુબિન્દુ દેખાયુ, પણ જોતજોતામાં તે લૂછી તે 'સ્વસ્થ બન્યો. તેની એ વતી ચિતાને ધમ સત્તાધીશોએ હવે અગ્નિ ચાંપ્યા.