SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૪૫ પ્રબુધ જે at- નાતા . પી . પી તે અને સંભળાવી દીના તે ગમે તને નામાંથી નાસી છે તેના પતિ રમતા ચાલ્યા. છેવટે તો આત્માની શુધ્ધ વૈજ્ઞાનિક સ્થિતિમાં સ્કુલ વિચારશકિત એ માનવ - ધર્મને નામે ! પ્રગતિનું પ્રાથમિક સાધન છે. વિચારશકિતનો ઉપયોગ ન કરતાં જે તે નોંધ-(એક યુગ હતો કે ધર્મની સત્તા સામે થનાર કિતને "ધર્મગુરૂઓ દંભ અને અસત્ય દેવળની આસપાસ વસતા ધર્મગુરૂઓ શ્રધ્ધાને નામે પર નહેતા, સ્વતંત્રવિચારણા કે મતમદન એ એક ગુન્હા, ચાલાવે છે તે અસત્ય છે, અસત્ય છે.” - - ગણા, આજે સહજ જુદી રીતે પણ પ્રચલિત ધમ સમાજ સામે કે, સાધુસમાજ બ્રુનો પ્રતિ તેના ગુરૂ એન્સેલમને ઘણે પ્રેમ હતો. તેણે તેને સામે થનારને સમાજ સન્માન નથી કે સંધ નથી. ધર્મ ગુરૂઓની સત્તા બાઈબલ વિરૂધ તથા પ્રચલિત ધર્મસંધ વિરૂધ્ધ કશું ન બોલવા વિનવ્યા. આજે પણ માનવસમાજને ગુગળાવી તેને સ્વતંત્ર હવા લેવા દેતી નથી. ધર્મ અને ધાર્મિકતા નહિ પરતું ધાર્મિક માન્યતાઓનું બાંધળું ઝનુન આ રીતે જે સત્ય છે અને જે જનસમાજના હિતમાં છે એમ મને લાગે છે માનવતાને માર્ગ "ધી રહેલ છે એ ખરે જ શોચનીય છે. પૂર્વ કે પશ્ચિમ બધા તે હું અવશ્ય જ કહેવાનું છું. સત્ય વાત જાહેર કરવી જ જોઈએ” એમ દેશમાં ધર્મઝનુન લગભગ સમાન સેતાનસ્વરૂપ રહ્યું છે. લેખક) તેણે ધર્મગુરૂને સંભળાવી દીધું. . . બોલ હવે તારી શી માન્યતા છે ?” * જેમ જેમ બ્રુને સત્યવકત્તા થતો ગયો અને જાહેર રીતે કહે છે - “મારી માન્યતા ” કેદી ઉભા થવાનો પ્રયત્ન કરતા બે લાગ્યો કે “હું કેથેલીક નથી, હું પ્રેટેસ્ટન્ટ નથી, પરંતુ હું તે સત્ય છે “મારી માન્યતા જગજાહેર છે. આજ ત્રીસ ત્રીસ વર્ષથી એ જેવીને ભગવાનની પૂજારી છું અને લેકે સત્ય સમજે એ જ માત્ર ઇચ્છે તેવી અફર રહી. છે. બાઇબલમાં લખેલી અનેક વાતે બેટી છે. સત્ય છું.” તેમ તેમ સાધુસંધો વધુને વધુ ઉશ્કેરાતા ચાલ્યા. છેવટે તેને એ જે ભગવાન છે. સત્ય એ જ જીવન અને ધર્મને મમ છે.” મારવાનું કાવતરું ગોઠવાયું. તેના પ્રતિ મમતા રાખતા વૃધ્ધ એન્સેલમે | આને રેક પર સુવાડે. એનું શરીર છેલાઈ જાય ત્યાં સુધી રેક તેને મઠમાંથી નાસી જવા સુચના કરી. તેણે કહ્યું: “બ્રુતી! બેટા માં ચાલુ કરે.” એક સફેદ વસ્ત્રધારી ધર્માચાર્યો આજ્ઞા કરી. તારા વિચારે તારા દુશમન બન્યા છે. હું મઠાધીશ પાસેથી સીધે બ્રુને શાન્તિથી એક શબ્દ પણ બોલ્યા સિવાય રેક પર જઈ આવું છું. તું નાસ્તિક પુરવાર થયું છે. સાધુ જેમના ગુસ્સાને પારે જાતે સુતો. એનું અંગેઅંગ સંખ્ત રીતે જકડી લેવામાં આવ્યું. રેક નથી. કાલે સવારે તેને પકડી લઈ જવામાં આવશે. બચવાને તારે ચાલુ થઇ. બ્રુનેના કપાળે પ્રસ્વેદ નીતરવા લાગ્યું. આંખેમાં લોહી તરી માટે કોઈ ઉપાય નથી. માટે હું કહું છું કે તું આજ રાત્રે અહીંથી આવ્યું. હાથ પગની નસે તણાવા લાગી. તેને અપાર વેદના થવા નાસી છૂટ.” વૃધ્ધની આંખો પલળી. કંઠ રૂંધાયે.. " . લાગી. ફરી ધર્મગુરૂને અવાજ તેના કાનમાં અથડાયો, “એલ ! હવે ' જુવાનની આંખે ચમકી, પગ ટટાર થયા, અભિમાનમાં માથું તારી માન્યતામાં ફેર થયે? ભગવાન ઈશુની સામે બળવો કરી નાસ્તિક સ્થિર બન્યું, છાતી ફુલાણી: નિડરતાના પડધા. માડતો એને સીધી બનવાને લાભ જોય ? હજી ૫શુ વિચાર.” બ્રુને ચુપ રહ્યો. ધર્મગુરૂના અને સ્પષ્ટ અવાજ આવ્યું, ‘મારે માટે કદિ' ડરશો નહી, કારણું કે ગુસ્સાને પાર ન રહ્યો. રેક ચલાવનારાઓને તે જોરથી ફેરવવા આજ્ઞા કરી. મૃત્યુથી હું ડરતે નથી. .' લે છે બ્રુનેની આંખમાંથી લોહીની ધારા વછૂટી. તેની નસકોરી ફૂલી ગઈ. : વૃધ્ધની અત્યંત વિનવણીથી જીવવા ખાતર નહિ પણ મોંમાંથી લોહીની ઉલટી થઈ અને તે બેભાન બની ગયું. સત્યનો પ્રચાર કરવાના હેતુથી અંતે તે મઠમાંથી નાસી છૂટયા બેશુધ્ધ બનેલા બ્રુનેને કેદખાનામાં લઈ જવાની આજ્ઞા થઈ. અને પગપાળા મૂસાફરી કરી ભટકતાં ભટકતાં સૂર્ય પ્રકાશમાં ઝગમગતા પ્રચંડ અને ભીમકાય ધર્મગુરૂએ તેના સાથીદારને ઉદેશી, કહ્યું: “આ એપીનાઇન્સની શિખરની લગોલગ આવી પહોંચ્યું. તેને થયું કે આ જયંકી ઘેટું એમ નહિ માને ! એને તે જીવો સળગાવી નાંખે . શિખરની બીજી બાજુ સ્વીઝર્લેન્ડના લેકે સુધારક છે. ત્યાંના લોકો પડશે. એટલું જ નહિ પણ તે પહેલાં તેનો ચામડી ઉતરડાવવી જોઇશે.” તેને સમજૈશે અને વિચારસ્વાતંત્ર્ય પણ મળશે. છેલ્લી વખત તેણે એહતે ઈટાલીના નેપલ્સ શહેરની બાજુના ખેલા નામના ગામ- ઈટાલીતિ જોયું. તેનું હૃદય પોકારી ઉઠયું, ‘આવડા મોટા વિશાળી ડાને ભડવીર યુવક બ્રુને. એને પિતા સત્તાના છબલા માટે ખૂનખાર દેશમાં એક મારે માટે જ જગ્યા નથી. ભલે! હું જાઉં છું અને યુધ્ધ કરતાં સરદારે એક સંનિક હતા અને તે કાર્ય માંજ મરી ખૂટ વિસુવિયસના લાવાના ધુમાડાંઓ સાથે તે અદ્રશ્ય બની જીનીવા શહેરમાં હતા. એની માતાના પ્રેમને વશ બની આ નિડર યુવાન યુદ્ધો ન આવ્યું. અહીં આવી સુધારો અને બુદ્ધિમાનોના તેણે બારણાં ઠેક્યાં બનતા ધર્મગુરૂ બન્ય. ધર્મગુરૂ પાસે દીક્ષા લઈ એક વરસના જે વિદ્વાની અને વિચારકોની સભા ભરાઈ..આ ત્રીસ વરસના સતત અભ્યાસ અને ચિંતન બાદ તેની બાઈબલ પરથી શ્રદ્ધા ઉડી ગઈ. નવયુવાને એરીસ્ટોટલ વિષેની અંધશ્રદ્ધા કર કરાર કર્યા. એણે ધર્મની એણે ધર્મશાસ્ત્ર પર ખૂબ વાંચ્યું અને વિચાર્યું. ભગવાન ઇશુની આસ- ધતીંગ. ઉઘાડા પાડયા. અય સમજવાની અને આચરવાની તેણે પાસ ઉભા કરેલાં ઝાડાઝાંખરામાં તેણે અસત્ય જોયું. ધમની ગાદી પર : હાકલ કરી.' ' , , ચઢી લેકેના દર્શન પામતાં એ વેવલાઓના સંઘમાં તેને સાધુતાને.... " સુધારકે પણું ઘવાયા. આંખમાં ઝેર લાવી બ્રુનેને તેઓએ ધમે - દંભ દેખાયો. મહાત્મા ઇશુને નામે ચરી ખાતા લેભપ્રદિપ્ત સ્વાગધારીઓ દ્રોહી જાહેર કર્યો અને તેને પ્રાણુ લેવા ઇંતેજાર બન્યા. કોઈપણ પળે જ્યારે જ્યારે બાઈબલ વિષે વાત કરતા ત્યારે તેમાંનાં અનેક અસત્યો તેને જેલની દિવાલે પાછળ ધસડવાની તૈયારી હતી. ઘેર આવી વિચારો * તેણે જોઈ લીધાં. મનથી, બુદ્ધિથી, ચિત્તથી અને હૃદયથી તેણે ફરી કરી બ્રુનોએ અંધારી રાત્રે સ્વિટઝર્લેન્ડને છેલ્લી સલામ કરી ઉચાળંગી , 'બાઈબલ વાંચી અને મન સાથે નકકી કર્યું કે મહાન ધર્મ એ એક : ઉપાડયાં. એકલવાય અને અગ્રલે એ જુવાન સત્યને ખાતર શહેરની માત્ર સત્ય છે. સત્ય એજ માનવજીવનને રાજમાર્ગ છે. બાકી હૈયાત દિવાલે વટાવી અંધકારમાં મળી ગયે. સંપ્રદાય તે ધર્મને નામે ચાલતા મહાન ધતીંગે છે અને જનસમા- ' હવે તે પેરીસ આલે. બ્રુને આવ્યાના સમાચાર મળતાંજ રાજા જની શ્રદ્ધા પર આશાની મીટ માંડી તેમને અજ્ઞાનપજે દેરવનારા છે. લુઈએ તેને સત્કાર કર્યો. પેરીસની વિદ્યાપીઠમાં તેને ખુરશી આપવાની છે .. બ્રુનેને સત્ય સમજાયું. એટલે એણે જન સમાજને એ રીતે ઉપદેશ ઈચ્છા દાખવી. રાજાએ કહ્યું, “બ્રુને ! મેં સાંભળ્યું છે કે તમે ધાર્મિક આપ શરૂ કર્યો. દેશ ભરના સાધુસંઘો બ્રુને ધર્મવિરોધ સાંભળી ફરજમાં જરા બેદરકાર છે. તે હવે સામુદાયિક પ્રાર્થનામાં રોજ હાજર ના કકળી ઉઠયા. બ્રુને નાસ્તિક છે તેવો પોકાર તેમણે શરુ કર્યો. પણ રહેજે; કારણ કે લોકો પર તમારી છાપની અસર બહુ ઉપયોગી છે. બ્રુનેએ પિતાની હકીકત પ્રજા સમક્ષ અણુરૂક કહેવી જારી રાખી. " " “માફ કરજે રાજા ! હું ધાર્મિક ફરજમાં બેદરકાર નથી; ધાર્મિક “દેવળની આસપાસ અંધશ્રધ્ધાની ઉભી કરેલી દિવાલ તોડી નાખવા ક્રિયાકાંડેમાં હું માનતો જ નથી. હું તે ધાર્મિક જીવનમાંજ માનું છું જેવી છે. નરક અને દેવલોકના કાલ્પનિક ભય મનુષ્યની વિચારસૃષ્ટિની “શું તમે પવિત્ર દેવળની સત્તા નથી માનતા? તમે લ્યુથરને વિકાસ પ્રગતિના રૂંધનારા છે. મનુષ્ય પોતે જ કર્મકારણને કર્તા છે; કેલ્વીનના સુધારા પણ નથી માનતા ? તમને ધર્મમાં શ્રધ્ધા પણ નથી ? * અને તે કર્તા આત્મા–શરીરસાધનદારા પિતાનું નસીબ ઘડે છે. એટલે (અનુસંધાન પૃષ્ઠ ૩૭ જુઓ ) .
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy