SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન વીતરાગની મૂર્તિની આ તે કેવી વિડંબના ? (પ દિવસેાએ તીથ કર" પ્રભુની મૂર્તિ ઉપર થતી જાત જાતની આંગી અને શણગારરચનાથી અનુભવેલા આધાતને ડૉ. જયન્તીલાલ એમ. બદામીએ પોતાની વિશિષ્ટ શૈલિ વડે નીચેની પક્તએ ારા સુન્દર અને સચેટ રીતે ન્યક્ત કર્યો છે. શાન્ત અને પદ્માસને અલ’કૃત દયાનિધિ કેવલજ્ઞાની ! મહાપ્રભુ નિર્જન નિરાકાર તીર્થંકર ! વીરાના વીર તે આત્માના ઉદ્નારક ! આજ કર્યાં તારી શાન્ત મુખમુદ્રા ને કયાં ગયા અમીઝરતાં ચક્ષુ ? એક ધ્યાને આત્માસહુ સંચરવા સૂચવતુ જામા વાઘા તળે કેમ સ'તાયુ' પદ્માસન ? હા – કારણ ધમ ઘેલછાએ શિલ્પના શાન્ત સામ્ય ભાવ વેડફ્યા તે કૃત્રિમ અનન્ત આભૂષણા ચઢાવ્યાં. શાસ્ત્રના નિયમે ઉલ્લંઘી શાન્ત સર્જાયેલી મૂતિ રાગી બનાવી. રત્નેાજડિત મુગુટ પહેરાવી મુખભાવ વિકૃત કીધાં; હીરા મેાની પાનાએ અંગ મહી સ્ફટિક સાંય ગાણુ ગણુ, વાઘા, જામા, સાફા રચી કૃષ્ણના શૃંગારની સ્પર્ધા કીધી. જીવાજીવની સૂક્ષ્મતાના સએધકને પુષ્પાના ઢગલાએ ઢાંકી જીવહિંસાને ઉપહાસી. અન્ય ધર્મોના અન્નકોટ અવગણી અનન્ત વૈવિધ્યભર્યાં નેવેદ્ય ધર્યાં. ફૂલલાદ એ જીવહિંસા જાણવા છતાં એની છામે છલકાવી. એમાં ખરા ધમ માન્યા તે આત્માની મુકિત ગણી ખરી રીતે— જ્યાં, ધર્મ સ્થાન એવાં હાય કે દીનને દીનતા ન દેખાય, ધનિકની ઘેલછા ન દેખાય તે, આત્મમુક્તિના એકજ માગે દીન અને ધનિક સમતા રહી આનદ એક સરખાં પગલાં પાડે નિરાગી, નિલે પણ નિમેહુ અલભ્ય મેાક્ષસુખગામી પ્રભુ ! પ્રાથનાના અવલ બન્કાજ જ્ઞાનીઓએ તને આકાર આપ્ય; પાદચરણ સેવી આત્મ-એકતા આણવા ચંદન પૂજા ને સ્તુતિ સ્વીકારી; પણ ધર્મ ધુર્ધા અને સાધુજનાએ ` અધ શ્રધ્ધાને આશા લઈ (૧) રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ શ્રી મૌલાના અબુલ કલામ આઝાદને ઉપર જણાવેલ નેતાઓની પરિષદમાં નિયંત્રણ આપવામાં આવ્યું નથી. (૨) હિંદુ મહાસભાની સદન્તર' ઉપેક્ષા કરવામાં આવી છે. (૩) સ ંપૂણ કારાબારી સભા માટે હિંદુ • સરખા હીસ્સે પસંદગી કરવાની છે. મુસલમાનની પસંદગી કરવાનુ મેલેમ લીગને કહેવામાં આવશે અને સંપૂર્ણ હિંદુઓની પસંદગી અને મુસલમાનની પરમાનદ) મનમાન્યા ધન્યવહાર રચ્ચે; પૂજામાં વૈવિધ્ય આણ્યુ; રથયાત્રા, સ્વપ્નાં, ઉજમણાં સપત્તિ રેડતા અનેક માર્ગો-ચેાજ્યા જ્યાં ધનિકની પૂજા થઇ તે દીનેાનાં દુઃખ ન ભાંગ્યાં. પણ હવે હું શિવગામી ! અધશ્રધ્ધાને અચળા અળગે થયે તે કારણુ અને સત્ય સમજવા માનસ જાગ્યું', રૂઢ ભક્તિ અને આખર અળગાં કરી સત્ય ધર્મ સમજવા કુતુહલતા આવી; શાસનદેવ ! દાખવ કે આગમાએ આજ્ઞા છે આહવી કે રચવી અમારે સુદર આંગી ? પ્રકારે એકેન્દ્રિય હિ'સા અવગણવી ? પૂજા કરવી શણગારની કે પ્રભુની દાખવ. સત્ય દાખવ. અવારે અથડાતાને મા સૂાડ કે વિપથગામી મનતા અટકે અટકાવે. # + ******* તા. ૧૫-૧-૪૫ * શાન્તિ સ્થિર પ્રેરણા પાતી, એકાગ્રતાનું માન્દ્વાન કરતી, નમણાં નયને શાંતિ સૂચવતી, સ્થાપત્યની મગળમયી મૂતિ ! ભવ્ય મહાકલાને અવગણતા ધર્મનાં કહેવાતા સ્થભાને સજ્ઞેષ કે તને તાળા સાંકળથી મુકત કરે, અખિલ માનવ જાતને તારાં દન દે તે સત્ય અહિંસાએ સવને દરે. તુજ દર્શીને ન્હાય. 'ધન. ભાવિક આવે અને પિત, કરી સમ્યક્ દન જ્ઞાન ચારિત્ર અહિંસા સત્ય સિધ્ધાંતને પ્રાથના કરતા આત્મામાં ઊતારે. તું આંગણે ન્હાય આડંબર આંગી, ન્હાય વસલકાર, પુષ્પાદ, દનકાજ દ્વાર ખુલ્લાં હાય જયાં ન્હાય વર્ણાન્તરભેદ. જૈનત્વ સ્વીકારે તે જૈન તુજ મૂતિનાં દર્શીન પાવે વદન કરતા કરતા આત્મ મુકિતના પ'થે સાંચરે, જયન્તીલાલ એમ પાણી. કરવાનુ... કાંગ્રેસને કહેવામાં આવશે. પરિણામે કાઈ રાષ્ટ્રવાદી મુસ્લીમનુ આ યેજનામાં કશું પણ સ્થાન નહિ રહે અને કૉંગ્રેસ આખરે હિંદુઓની એક સસ્થા છે એવા આડકતરી રીતે સ્વીકાર કર્યાં ગણાશે. વિશેષ ચર્ચાને અહિં અવકાશ નથી. આવતાં પખવાડીયા દરમિયાન હિંદના ભાવી પરત્વે અસાધારણુ મહત્વના નિર્ણય કરવામાં આવશે. પાન દ
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy