________________
તા. ૧૫-૯-૪૫
પ્રબુદ્ધ જૈન
સ્વપ્નભંગ
આ સમસ્યા આખી દુનિયાની સામે ઉપસ્થિત છે. આ સમસ્યાના ઉકેલ આણુવા માટે દાર્શનિકાએ અને રાજનીતિજ્ઞોએ વિવિધ ચેાજના ધડી છે. આજથી ૨૫ વર્ષ પહેલાં, ગત પ્રથમ મહાયુદ્ધના અંત પછી, માનવકુલાના વિચારશીલ પુરૂષોનુ ધ્યાન લોકતંત્રવાદ, આત્મનિ ય, આન્તરરાષ્ટ્રીય સહયાગ તથા ન્યાય્ય નિઃશસ્ત્રીકરણ અને સ્થાયી શાન્તિના ઉપાય શોધવામાં પ્રવૃત્ત થયેલુ. તે સમયની યુગભાવના અમેરિકાના પ્રેસીડેન્ટ વુડ્ડા વિલ્સનની વાણીમાં વ્યકત થઈ. તેના આદર્શવાદ અને વાગ્મિતાએ પૂર્વ અને પશ્ચિમના લોકોને એક સરખી રીતે આકર્ષિત કરેલાં. પરંતુ ૨૦ વર્ષના ગાળામાંજ ખલાં સ્વપ્નો નષ્ટ થઈ ગયાં. અને ફરીથી વર્તમાન યુદ્ધ શરૂ થયું, સ્વપ્નભંગનું' પ્રધાન કારણ રાજનીતિમાં પ્રાયઃ થતી આપણી એક ભૂલ છે. આપણે રાજનૈતિક અને આર્થિક ક્ષેત્રના ભાગેાના મૂળ કારણને ઉપચાર ન કરતાં લક્ષણેાનો ઉપચાર કરવાના પ્રયત્ન કરીએ છીએ. રાજનીતિનું વાતાવરણ અશાન્તિ અને જલ્દી જલ્દી બધું પતાવી નાખવાની વૃતિથી વ્યાપ્ત હોય છે. સામાન્યતઃ રાજનીતિજ્ઞ ઉંડાણમાં ન ઉતરતાં કેવળ ઉપરના સ્તરનું નિરીક્ષણ કરે છે અને ઉપર ઉપરથી ઉપચાર કરી તેષ માને છે. ૧૯૧૮ થી ૨૦ ના સસારમાં આજ વસ્તુ બનેલી. આનું મૂળ એ આવ્યુ કે જૂના રોગે કરીથી દેખાવા લાગ્યા અથવા તે રાગે। ચાલુ જ રહ્યા. શસ્ત્રીકરણમાં પ્રતિઃન્દ્રિતા પહેલાના જેવી જ રહી, ગુપ્ત કૂટનીતિ કાયમ રહી, અને ઉગ્ર રાષ્ટ્રીયતા, સામ્રાજ્યવાદ, સબલ દ્વારા નિર્બળનુ શોષણ, નીતિગત અનુંકાર તથા યુદ્ધની ખેલબાલા રહી. સ્વપ્નભંગના એક દુ:ખદ પરિણામને અહિ ખાસ ઉલ્લેખ કરવા જરૂરી લાગે છે. જ્યારે ઉદાત્ત વિચાર અને અદમ્ય ઉત્સાહની સૌથી વધારે આવશ્યકતા હતી ત્યારે નિરાશાને લીધે મનુષ્યમાં અધી વાતને ઉપહાસ કરવાની અને તેમાં દોષ કાઢવાની એક વિશેષ વૃત્તિ ઉત્પન્ન થઈ. પાશ્ચાત્ય રાજનીતિ મૌલિક પુનઃનિર્માણની વાતથી.--ભડકે છે અને એમજ માલુમ પડે છે કે એનામાં ભવિષ્ય વિષે
વિશ્વાસ નથી રહ્યો.
યુદ્ધ: વર્તમાન સમાજવ્યવસ્થાનુ એક અંગ
કે
તેથી અહિં એ નિર્દેશ કરવા જરૂરી લાગે છે કે યુદ્ધ, શસ્ત્રીકરણ અને કુટિલ રાજનીતિ આ બધાં એક બીજાથી જુદાં નથી. આનાં તાત્કાલિક કારણો ઉપર દૃષ્ટિપાત ન કરીએ તે. પણ એટલુ તા કહેવુ જ પડશે કે પેાતાનેા દાવા મનાવવાના અને ઝગડાનુ નિરાકરણ કરવાના ઉપાયરૂપે આ બધાના ઉપયાગ થયો છે. સક્ષેપમાં જે સમાજ, વ્યવસ્થામાં હિંસા આવશ્યક ગણાતી હૈાય અને એક વગ બીજા વર્ગ ઉપર બળ પ્રયોગ કરી તેનુ શેણ કરતા હાય તે સમાજ વ્યવસ્થામાં આ અધુ સવ થા સ્વાભાવિક છે. આપણુ સામાજિક જીવન ધૃણા, નૈરાશ્ય અને શાષણથી આતપ્રેત છે તેથી બલપ્રયોગ દ્વારા ઝગડાનું નિરાકરણ કરાય છે. આ ભાવના અન્તર્રાષ્ટ્રીય સબધામાં, આંતરિક સ’ગાનમાં, સાહિત્યમાં અને જીવનના પ્રત્યેક દ્રષ્ટિકાણમાં એતપ્રેાત છે. સામાજિક જીવનમાં પણ હજી ખલપ્રયોગ અને છળકપટનું પ્રાધાન્ય છે. તેથી સુધારા પ્રારંભ મૂળમાંથી થવા જોઇએ. જનતાને અત્યધિક બૌદ્ધિક અને નૈતિક પ્રયત્ન વડે આ વાત સમજાવવાની ખાસ આવશ્યકતા છે કે વત માન સર્ધાના અંત કરવાને અને વિશ્વશાન્તિની સ્થાપના કરવાના ઉપાય બલપ્રયાગ (હિંસા) નથી. અહિંસા જ તેના એક માત્ર ઉપાય છે. તેથી અહિંસાના પાયા ઉપરજ સામાજિક સંબંધેનુ શોધન થતુ જરૂરી છે.
આન્તર્રાષ્ટ્રીય અનુભવ
- સ. ૧૯૧૯માં સ્થાપિત રાષ્ટ્રસંધ તથા નિઃશસ્ત્રીકરણ કમીશને અને સમ્મેલનેાના અનુભવ ઉપરથી માલુમ પડે છે કે યુદ્ધનું નિરાકરણ તેના મૂળભૂત કારણ હિંસાના નિરાકરણથીજ શકય છે. અહિંસાની ઉચ્ચ ભૂમિકા ઉપર આવવાના અથ એ છે કે રાજનૈતિક અને આર્થિક ક્ષેત્રમાં એક વર્ગોં પર ખીજા વર્ગના પ્રભુત્વના વિચારને તિલાંજલિ આપવી પડશે અને યુરોપ અથવા અમેરિકાની, એશિયા અથવા આફ્રીકાની બધી પ્રજાની અબાધ ઉન્નતિના અને તેમને સમાન અવસર આપવાના સિદ્ધાન્તને વ્યાવહારિક રૂપે સ્વીકાર કરવા પડશે. ( અપૂર્ણ) ડા. વેણીપ્રસાદ
૯
આજના રાજ્યવહીવટમાં ગંભીર ફેરફાર સૂચવતી સરકારની નવી દરખાસ્ત
આજે દેશભરમાં જે રાજકીય મડાગાંઠ ધર ધાલીને બેઠી છે. તેના ઉકેલ લાવવાના હેતુથી તા. ૧૪-૬-૪૫ ના રાજ અંગ્રેજ સરકાર તરફથી નીચે મુજબની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
(૧) હિંદી સરકારની મધ્યસ્થ કારોબારી સભા નામદાર ગવનર જનરલ અને સરસેનાધિપતિ સિવાય કુલ હિદીની ખનશે અને યુધ્ધ ખાતા સિવાય બીજા બધા ખાતાએ નાણાખાતું તથા પરદેશને લગતુ' દફતર પણ—હિંદીઓને સોંપવામાં આવશે.
(૨) આ કારખારી સભા સવ વગેîતુ પ્રતિનિધિત્વ ધરાવતી હશે અને તેમાં મુસલમાનો અને સવ હિંદુઓનું પ્રતિનિધિત્વ સરખું રહેશે.
(૩) આ કાર્રાબારી અત્યારના બંધારણના ચેગામાં રહીને કામ કરશે અને નામદાર વાઇસરાયની ખાસ સત્તા (વીટા પાવર) ને અંકુશ કાયમ રહેશે. આમ છતાં પણ આ સત્તાને ગેરવ્યાજખી રીતે ઉપયોગ કરવામાં આવશે નહિ.
(૪) આ કારેબારીની નીમણુક પચ્ચીશમી જુનના દિવસે સીમલામાં ખેલાવવામાં આવનાર નીચે જણાવેલ આગેવાનાની પરિષદ સાથે મંત્રણા કર્યાં બાદ ગવન રજનરલ પેાતે કરશે, ઉપર જણાવેલ નેતા પરિષદમાં નીચે જણાવેલ વ્યક્તિઓને આમત્રણ આપવામાં આવશે.
પ્રાન્તામાં અત્યારે જે વડા પ્રધાના અધિકાર. ઉપર હોય અથવા તે ૯૩ મી કલમ નીચેના પ્રાન્તામાં છેલ્લાં છેલ્લાં જેમણે વડા પ્રધા નાના અધિકાર ભેગબ્યા હાય તે, મધ્યસ્થ ધારાસભાના કોંગ્રેસ -પક્ષના નેતા, મુસ્લીમ લીગ પક્ષના ઉપનેતા, રાજસભા (કાઉન્સીલ એક સ્ટેટ)ના કોંગ્રેસ અને લીગ પક્ષના નેતા, તથા ધારાસભાના નેશનાલીસ્ટ પક્ષ તથા યુરેપીયન પક્ષના નેતાઓ તથા એ પ્રમુખ રાજદારી પક્ષના નેતા તરીકે મહાત્મા ગાંધી અને જનાબ ઝીણા.
(૫) નવી કારાબારીનુ` મુખ્ય કાય નીચે મુજબ રહેશે. (ક) જાપાનના સંપૂર્ણ પરાજય થતાં સુધી પુરેપુરી તાકાતથી જાપાન સામે યુદ્ધ ચલાવવુ.
(ખ) નવા કાયમી બંધારણ વિષે નિરાકરણ થાય અને તે અમ લમાં આવે ત્યાં સુધી બ્રીટીશ હિંદની સરકાર સમક્ષ પડેલા યુદ્ધોત્તર વિકાસનાં વિવિધ કાર્યાં સમેત બ્રીટીશ હિ ંદની સરકારના વહીવટ ચલાવવા. (ગ) આવુ* બંધારણીય નિરાકરણ કેવા ઉપાયા દ્વારા સિધ્ધ થઈ શકે તેમ છે તે વિષે સરકારના સભ્યા વિચારણ કરતા રહે અને ચેાગ્ય લાગે તેવા પ્રયત્નો હાથ ધરે.
(૬) હિંદમાં બ્રીટનના વ્યાપારી તથા શ્વેતર હિતોની રક્ષા કરવા માટે 'સ્થાનાની માર્ક હિંદ ખાતે પણ એક બ્રીટીશ હાઈ કમીશનરની નીમણુક કરવામાં આવશે.
આ ઉપરાન્ત પ્રાન્તામાં જ્યાં જ્યાં ૯૩ મી કલમ હેઠળ સરકારી વહીવટ ચાલે છે ત્યાં ત્યાં વિસર્જિન થયેલા પ્રધાન મંડળેા પુનઃ અસ્તિત્વમાં આવે અને વહીવટની જવાબદારીએ ધારણ કરે એવી અને આ પ્રધાનમડળા મિશ્ર હેાય. એવી વાઇસરાય તરફથી આશા સેવવામાં આવી છે.
ૉંગ્રેસની કારાબારી સમિતિના સર્વ સભ્યોને મુકત કરવામાં આવ્યા છે અને બાકીના રાજકેદીઓની મુકિતના પ્રશ્નને ઉપર જણાવ્યા મુજબની નવી મધ્યવતી સરકાર ઉભી થાય તે તેને અને પ્રાન્તિક સરકારને સોંપવામાં આવ્યો છે.
આ બધા રાજકીય ફેરફારને માત્ર બ્રીટીશ ઇન્ડીઆ સાથે જ સબંધ છે. દેશી રાજ્યેા સાથેના સંબંધમાં આ દરખાસ્તાથી કશે પણ ફેરફાર થવાના નથી.
આ દરખાસ્તોએ રાજદ્વારી ત્રણ ધુંચે તત્કાળ માટે ઉભી કરી છે.
most 4