SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૬-૪૫ મારી ‘જિજીવિષા’ અને મારૂ ‘રામરાજ્ય’ પુટ્ટુગલ-પરાવર્તનની શકયતા યુનાઈટેડ પ્રેસના શ્રી. શૈલેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે મને નીચેના પ્રશ્નો પૂછ્યા છે. પ્રબુધ્ જૈન ૧. આપ ૧૨૫ વર્ષ જીવવાની ઇચ્છા શા માટે રાખે છે ? ૨. રામરાજ્ય એટલે શું? પ્રશ્નો એટલા ઉચિત અને (મારે માટે) ટાણુાસરના છે કે આજકાલ જવાબ ન આપવાની મેં જે ટેવ પાડી છે એને છેડીને આ સવાલના જવાબ આપવાને હું લલચાયે! છું. એજ સવાલા મુલાકાતીઓ અને પત્ર લખનારાઓ પૂછ્યા કરે છે, તેથી હું આ તકને વધાવી લઉં છુ અને મારી શક્તિ પ્રમાણે એક વખત એના જવાબ આપીને એ સવાલા પતાવી દેવાની આશા રાખું છું. ૧૨૫ વર્ષ નું આયુષ્ય કેમ સધાય મુંબઇમાં મહાસમિતિની મેકમાંના ૧૯૪૨ ની ૮ મી ઓગસ્ટના મારા ભાષણ દરમિયાન ૧૨૫ વર્ષ જીવવાના વિચાર મારા મગજમાં એકાએક સ્ફુર્યાં, સભવ છે કે ખાનગી વાતચીતમાં પહેલાં પણ એ વિચાર મેં પ્રકટ કર્યાં હાય. પણ તેમ કર્યાંનું મને અત્યારે સ્મરણ નથી. ઇષાપનિષદ્ના હુ* સતત અભ્યાસી છું. એમાં કુકત ૧૮ મંત્રા જ છે. ખીજા મંત્રના પૂર્વાધમાં કહે છે કે ‘આ પૃથ્વી ઉપર કવ્ય ક્રમ કરતા કરતા ૧૨૫ વર્ષ જીવવાની ઇચ્છા રાખ.” મૂળમાં સંખ્યાવાચક શબ્દ શતમ છે. એવું ભાષાંતર સા કરવામાં આવશે. પરંતુ મારા ભાષણ પહેલાં થેાડા જ વખત અગાઉ તેનું એક ભાષ્ય મારા વાંચવામાં આવ્યું. જેમાં ‘ શતમ્ ' તે અ ૧૨૦ કે ૧૨૫ કરવામાં આવેલા મે જોયા. સભામાં મેં મેટામાં મોટા આંકડા ઇરાદાપૂર્વક વાપર્યાં. કારણ મારે માટે નિર્માયેલુ પૂરૂ પાડવા અને તેટલું વધારે જીવવાની મારી ઉત્કટ ઇચ્છા. હું ત્યાં 熱が પ્રગટ કરવા ઇચ્છતા હતા. એ ઇચ્છા પ્રગટ કરવામાં મે માનેલાં ધમ વચના પ્રમાણે વર્તવાની ઈચ્છા રાખવાની મારી જૂની ટેવને હું અનુસર્યાં. થળી નિસગ`પ્રચારક તરીકે હું માનુ છુ કે આયુષ્યની પૂરી અવધ પ્રમાણે જીવવુ' માણસને માટે શકય છે. વૈદંકીય દૃષ્ટિએ જોતાં એ શક્યતા મારે માટે આછી ગણાય. કારણ,હું હમેશાં કુદરતને અનુસૌ નથી. ખરાબર કુદરતી રીતે જીવન ગાળવાનુ તે દક્ષિણ આફ્રીકાંમાં સને ૧૯૦૩ માં અથવા તે અરસામાં મેં શરૂ કર્યું. મારા પરિણીત જીવનના પૂર્વ ભાગમાં બ્રહ્મચર્ય ના અભાવે એ પણ પૂરી અવધ જીવવાની સામે જાય છે. શ્રીજી ખાખતાની માફક નૈસગિક ઉપચારના મારા વિચારામાં પશુ ઉત્તરાત્તર પ્રગતિ થતી ગઇ છે. ઘણાં વર્ષોંથી હું માનતા આવ્યા * કે માણસ પ્રભુમય જીવન ગાળતે થાય તેા દીર્ધાયુષ્ય સામેની પ્રમાણીક સંપાદન તથા પ્રકાશન, સન્મતિ સાહિત્યમાળાનું તથા મંડળના મુખપત્રનું પ્રકાશન આદિ પ્રવૃત્તિઓ આ માઁડળ હાથ ધરવા માંગે છે. આ મંડળની કાર્યકારિણી સમિતિ તેમજ સપાદન સમિતિ હિંદભરના કેટલાક જાણીતા વિદ્વાનેાની ખનેલી છે અને આ મંડળના કાર્યંને આર્થિક તેમજ અન્ય પ્રકારે સહકાર અને સહાયતા આપીને આગળ વધારવાની ખાસ આવશ્યકતા છે. હિંદુ યુનીવર્સીટીમાં સ્થપાયેલ જૈન ચેરના પાર્શ્વનાથ જૈન આશ્રમ અને જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ પુરક અગા છે અને ત્રણેના સંપુણૅ વિકાસદારા હિંદુ યુનીવર્સી’ટીની છાયમાં એક મહત્વપૂર્ણ જૈન સંસ્કૃતિ કેંદ્ર ઉભું કરવુ એ આ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિનુ ધ્યેય છે. આ સ` પ્રવૃત્તિએ પાછળ ડૉ. ખુલચંદના શકિતશાળી આત્મા છે. હિંદભરના જૈન સમાજને આ આખી પ્રવૃત્તિને અપનાવવાના અને ત્યાંના કાકર્તાઓનાં સ્વપ્નને અલ્પ સમયમાં મૂર્તિ મન્ત કરી આપવાની ખાસ અનુરાધ કરવામાં આવે છે. ધર્માન’દ -૨૭ મુશકેલીઓને તે તરી જઈ શકે. વળી મેં કરેલાં નિરીક્ષણ ઉપરથી તેમ જ શાસ્ત્રના વાચન ઉપરથી હું એ નિČય ઉપર આવ્યે છું કે માણસને એ મહાન શક્તિ ઉપર સંપૂર્ણ અને જીવનતઃ શ્રદ્ધા હાય અને એણે રાગદ્વેષ જીત્યા હેાય તેા એના શરીરમાં આન્તરિક રૂપાન્તર થવા પામે છે. આ વસ્તુ કેવળ ઇચ્છા કયે પ્રાપ્ત થતી નથી. તે માટે સતત જાગૃતિ ને સતત અભ્યાસની જરૂર છે અને તે એ હાવા છતાં પણ જ્યાં સુધી ઇશ્વરની કૃપા ન ઊતરે ત્યાં સુધી મનુષ્યપ્રયત્નનુ' કશું ચાલતુ' નથી. રાગ ઉપર વિજય મેળવવા એ બહુ કઠણ વસ્તુ છે. જો અમા ન હોય તો સંપૂર્ણ અહિંસા સિદ્ધ કરવી બહુ સહેલી વાત થઇ પડે. અહિંસા વિષે મારૂ ઠીક જ્ઞાન અને તે પ્રમાણે આચારના પ્રયત્ન હાવા છતાં રાગ ઉપર વિજય મેળવવામાં હુ* કેવળ દમનની કક્ષા સુધી જ પહોંચ્યા છું. દમન કરવામાં શરીર તેમ જ મન ઉપર ભારે તાણ પડે છે. ખરી વસ્તુ તે શમન છે. એને અથ એ નથી કે માણસમાં લાગણી જ ન રહે. જે પ્રાણીમાત્ર સાથે અભેદ અનુભવવા ઇચ્છે છે તેને જગતના આ દુ:ખો જોઇને જરૂર લાગણી થાય. પરન્તુ એ તેનાથી નિલે ́પ રહેવા જોઇએ. આવી જાતની સમતામાંથી જે ક્રિયા નિપજે તેની અસર દુરગામી, વ્યાપક અને સત્વર હાય. સ્વાભાવિક રીતે એ ક્રિયા સ ́પૂણ' અહિંસક હોય. આ વસ્તુ સિદ્ધ કરવી કાણુ છે તેથી ચિન્તા કરવાની જરૂર નથી. આપણે સાચે માગે` હેા-એ તા ધ્યેયની સમીપ જ જએ છીએ, તેથી જો કે હું ૧૨૫ વર્ષ જીવવાની ઇચ્છા રાખું છું અને આશા પણ સેવું છુ. તા. પણ કાલે જ મરણ આવે તેય શુ'? મરણને ભેટતાં મને કોઇ જાતની શાકની કે નિષ્ફળતાની લાગણી થવાની નથી. હું વૃદ્ધેલો ચાલ્યો જાઉં તે તેનું મને કશુ દુ:ખ નથી. વળી હું લાંધ્યું જીવવાની ઇચ્છા સેવું છું તેથી કાંઇ ભારી પ્રવૃત્તિઓમાં શિથિલતા ન થવી જોઇએ. એ ઇચ્છા ફળીભૂત થવાના ગČમાં જ કશી પણ ચેતવણી વિના શરીરના ત્યાગ કરવાની તૈયારી હોવી જોઇએ. બીજી શરત એ છે કે રાજનું કામ સહેલાથી ઉકેલાવું જોઇએ. કોઇ પણ જાતની તાણુ મૃત્યુને આગળ લાવે છે. : મૃત્યુ એ ક્રાંઇ તમામ પ્રયત્નોને અંત નથી. તે મૃત્યુ એ મનુષ્ય પ્રયત્નાનો અંત હોય તે એ જીવન્ત કાયદો, જેને આપણે ‘ઇશ્વર' નામે 'ઓળખીએ છીએ તેની તે હાંસી જ થાય. આ જીવન પછી શું ? એ ઇશ્વરી ભેદ છે. એમાં રાષ્ટ્રીય કરવાને આપણને અધિકાર નથી. આટલું" જાણવા પૂરતી શ્રધ્ધા આપણામાં હાવી .જોઇએ કે સાચી રીતે જીવેલાં જીવન પછીનું મરણુ એ બીજા વધારે સારાં અને વધારે સમૃધ્ધ જીવનના આર્ભ છે. રામરાજ્ય એટલે શુ? હવે રામરાજ્ય વિષે અને ધાર્મિક અર્થ આ પૃથ્વી ઉપર ઇશ્વરનુ રાજ્ય એવા થાય. એના રાજકીય અથ સંપૂર્ણ લોકતંત્ર, જેમાં ધન, રંગ, કામ, સંપ્રદાય કેલિંગના ભેદ ઉપર રચાયેલી અસમાનતાને સ્થાન ન્હાય, જેમાં જમીન અને રાજસત્તા લાકા પાસે હોય, જેમાં ઇન્સાફ સત્વર પૂરાં અને સસ્તું હોય, જેમાં ધર્મની, વાણીની અને અખબારની સ્વતંત્રતા હાય. આ બધું એટલા જ માટે શકય બને છે કે એમાં જાતે સ્વીકારી લીધેલા નીતિ અને સંયમના નિયમથી તંત્ર ચાલે છે. આવું રાજ્યત ંત્ર સત્ય અને અહિંસા ઉપરજ જ ચી શકાય. અને તે સમૃધ્ધ, સુખી અને સ્વાવલંબી ગામડાં અને ગ્રામપ ંચાયતનુ બનેલું હાય. સંભવ છે કે મારૂં” આ સ્વપ્નું સ્વપ્નુંજ રહી જાય. પરંતુ એ સ્વપ્નસૃષ્ટિમાં જીવવામાં, વહેલામાં વહેલું એ સિધ્ધ કરવાના પ્રયત્નમાં મેાટુ' સુખ અને શાન્તિ રહેલાં છે. માહનદાસ કરમચંદ ગાંધી.
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy