________________
s
તા. ૧-૬-૪૫
T
I
.
વધારી
શકે--આવી
પરિચય સધાય
"
કુછ
વાગવામાં અતિ આવકો હાર પર
કાર્ય કરવાની
સંઘ સમાચાર -
મર્યાદિત રાખી છે અને તેથી મુંબઈ બહારની મદદ માંગનારા જૈન
ભાઈઓને નિરાશ કરવા બદલ અમે બહુ દિલગીર છીએ. એપ્રીલ માસની ૨૪ મી તારીખે સંધના નિમંત્રણથી દિગંબર સમાજના જાણીતા આગેવાન શ્રીમાન શ્રેયાંશપ્રસાદજી, તથા ડે.
તા. ૧૫-૫-૪૫થી, આજ સુધીમાં રસંધની રાહત પ્રવૃત્તિમાં ડીરાલાલ, શ્રી નાથુરામ પ્રેમી), ડે. જગદીશચંદ્ર જૈન, ડે. એ. એન. નીચે મુજબ રકમ મળી છે. ઉપાધ્યાય, શ્રી નારાયણુપ્રસાદ જૈન વગેરે દિગબર સમાજના કેટલાક
૫૦૦ મેસસ કામાણી બ્રધર્સ. વિશિષ્ટ સજજને સંઘના કાર્યાલયમાં આવેલ હતા; પંડિત સુખલાલજી
૧૦૦ એક ગૃહસ્થ તરફથી હા. શ્રી ફુલચંદ અમરચંદ દોશી. પણ આ પ્રસંગે આવ્યા હતા. જૈન સમાજના ત્રણ ફીરકા વચ્ચે એકતા
૫૧ શ્રી મંગળદાસ નાગરદાસ તલસાણીઆ. કેમ સધાય અને જૈન સમાજના સર્વ સામાન્ય કાર્યો કેમ આગળ
૫૧ અમૃતલાલ ચુનીલાલ. વધારી શકાય અને એ દિશાએ મુંબઈ જૈન યુવક સંધ જેવી સંસ્થા
૨૫ રાવસાહેબ મણિલાલ હીરાચંદ શેઠ શું કાર્ય કરી શકે–આવી અનેક બાબતે વિષે સારા વિચારવિનિમય થયું હતું અને પરસ્પર સારે પરિચય સધાય હતે.
રૂ. ૭૨૭
રતિલાલ ચીમનલાલ કેડારી. ' કપાળ જ્ઞાતિના જ માત્ર નહિ પણ કાઠિયાવાડના સુવિખ્યાત
મંત્રી, રાહત સમિતિ કાર્યકર્તા અને મુંબઈના એક વિશિષ્ટ નાગરિક શ્રી ખુશાલદાસ
(પ્રકીર્ણ સમાચાર.................... પૃષ્ટ ૧૮ થી ચાલુ) કુરજી પારેખના સન્માનાથે સંધની કાર્યવાહક સમિતિની એક
પુસ્તકે તેમજ વર્ગ ફીની મદદ આપવામાં આવે છે. તે આ સગવડને સભા બેલાગવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ખુશાલદાસને
લાભ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ નીચેના સ્થળેથી આને લગતા ફ્રેમ સંધના પ્રમુખ તરફથી હાર્દિક આવકાર આપવામાં આવ્યું હતું અને
મંગાવી લેવા. તે આવકારને ઉત્તર વાળતાં શ્રી ખુશાલદાસ પારેખે પિતાના જાત
( શ્રી મહાવીર પ્રીન્ટીંગ વકર્સ અનુભવની અનેક હકીકત જણાવી હતી અને પોતાની કાર્ય કરવાની રીતનું સ્વરૂપ સમજાવ્યું હતું. નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરવું, જે કાર્ય
આ સીલ્વર મેન્શન, ધનજી સ્ટ્રીટ. હાથમાં લીધું તે પુરૂં ન થાય ત્યાં સુધી જંપ વાળીને બેસવું નહિ,
nત્ર એવું નહિ. શ્રી ખીમજી માંડણ ભુજપુરીઆને
શ્રી કોઈને દુઃખ લાગે તેવું બને ત્યાં સુધી બેસવું કે વર્તવું નહિ,
રૂ૭૦૦૦૧ ની થેલીનું અર્પણ : કોઈ અપમાન કરે તે કદિ બેટું લગાડવું નહિ, વિરેધીને વિશેષતઃ તા. ૧૨-૪-૪૫ના રોજ ધી બેબે ગ્રેન ડીલર્સ એસોસીએશન | ઉપયોગી થવાની કાળજી રાખવી, તથા સામાજિક કાર્ય કરતાં જે કઈ તરફથી તે સંસ્થાના મુખ્ય કાર્યકર્તા શ્રી. ખીમજી માંડણ ભુજપુરીઆને ધસારે લાગે તે જાતે ખમી લેવ–આ મુજબ તેમના બૃહતુ સેવાકાર્ય તેમની આજ સુધીની તે સંસ્થાની, વ્યાપારી સમાજની, તેમ જ પાછળ રહેલાં આવાં કેટલાંક રહસ્યો તેમણે બહુ સુન્દર રીતે રજુ મુંબઈની વિશાળ જનતાની અનેકવિધ સેવાઓની કદર રૂપે કર્યા હતાં. આજ પ્રસંગે હિંદુ યુનીવસટીના અધ્યાપક ડે. બૂલચંદ્છ ઇન્ડીય મરચન્ટસ ચેબર એન્ડ બુરેના પ્રમુખ શ્રી મનસુખલાલ પણ સંધના નિમંત્રણને માન આપીને. હાજર રહ્યા હતા અને કાર્ય માસ્તરના પ્રમુખપણા નીચે જાયેલ ભવ્ય સન્માન સમારંભના | વાહક સમિતિના સભ્યોને તેમના પરિચય છે પણ સારો લાભ મેળાવડામાં રૂા. ૭૦૦૦૧ ની થેલી અર્પણ કરવામાં આવી હતી. શ્રી. , મળ્યું હતું..
ભુજપુરીઆ કચ્છી સમાજની એક વિશિષ્ટ વ્યકિત છે. અજના કટોકટીના , #
# ', ' ' વખતમાં દાણાના પરચુરણ માપારીઓના હિત જાળવવા પાછળ તેમજ તા. ૨૫-૫-૪૫ ના રેજે મળેલી સંધની કાર્યવાહક સમિતિની ' ' તેમની દ્વારા પ્રજાને સરખી રીતે અનાજ મળી શકે તે માટે સરકાર આ સભાએ શ્રી. વ્રજલાલ મેધાણીની વાર્તાઓને સંગ્રહ બહાર પાડવાને સક્રિય સહકાર સાધીને વ્યંવસ્થિત અનાજની માપબંધી ઉભી કરવાની , લગતી મંત્રીઓ તરફથી મૂકાયલ્સ જતા મંજુર કરી હતી અને તેને
તે તે દિશાએ તેમણે ખુબ કાર્ય કર્યું છે. એ પ્રજાની તેમણે અનેક સેવાઓ ૬ અમલ કરવાનું તે લગતી પેટા સમિતિને સંપવામાં આંધ્યું હતું.
" કરી છે તેમેજ જરૂર પડે ત્યારે પિતાના વ્યાપારી બંધુઓના તેમજ ૬તદુપરાન્ત શ્રી જૈન છે . કેન્ફરન્સના છેલ્લા અધિવેશન
કચ્છી પ્રજાના હિતમાં લડતો પણ ઉપાડી છે. તેઓ સાચા સેવક છે. ' બાદ શ્રો. સાગરાનંદ સિરિયે અધિનેશન કાર્યને અને કાર્યકર્તાઓને
વ તેમજ એક આગેવા નેતા છે. બેબે મ્યુનીસીપલ કોરપોરેશન, ઈમ્મુ. અત્યંત વખોડી નાંખતું અને અસભ્યતા ભરેલું જે વ્યાખ્યાન આપ્યું
૪ વમેન્ટ ટ્રસ્ટ, ઇન્ડીયન મરચન્ટ્સ ચેંબર, ફુડ એડવાઇઝરી બોર્ડ વગેરે ' હતું તે સામે સખ્ત વિરોધ રજુ કરત કરાવે કરવામાં આવ્યો હતો જે અનેક સંસ્થાઓના તેઓ સભ્ય છે. ઈન્ડયન ચેન ડીલર્સ એસસીએ: આ અંકના અગ્રલેખમાં સંકલિત કરવામાં આવ્યે છે
શનના તેઓ પ્રમુખ છે. મુંબઈના પ્રજાજનોમાં આવું વિશિષ્ટ સ્થાન
- ધરાવનાર વ્યકિતની આ રીતે મેગ્ય કદર કરવામાં આવી છે. શ્રી * એવીએ મુંબઈ તિ યુવક સંધ,
ભુજપુરીઆએ પિતાને મળેલ રૂ. ૭૦૦૦૧ ની. દાણાના નાના વ્યાપા* સંધની રાહત પ્રવૃત્તિ
રીઓના જ કલ્યાણકાર્યમાં વાપરવા માટે પાછી આપી છે. છે સંધની રાહત પ્રવૃત્તિની: પ્રબુદ્ધ-જનમાં જાહેરાત વાંચીને મુંબઇ
જેનાભ્યાસ માટે છાત્રવૃત્તિઓ બહારના કેટલાક જૈન ભાઈઓ તરફથી મંદ માટેની માંગણી કરતા જૈન કલ્ચરલ રીસર્ચ સોસાયટીના પ્રમુ છે . બૂલચંદ જણાવે - પ આવી રહ્યા છે. આ સંબંધમાં જણાવવાનું કે અમારી આ છે કે બનારસ હિંદુ યુનિવર્સીટીમાં રહી જે તત્વજ્ઞાનને ઉચ્ચ : રોહતપ્રવૃત્તિ માત્ર મુંબઇ અને પાંઓ પુરતી જ મર્યાદિત છે. એક અભ્યાસ કરવાની ઇચ્છાવાળા એગ્ય જૈન-જૈનેતર છાત્રને તેમના બધાં . છે તે અમારી આ કાર્યને પહોંચી વળવાની તાકાત પરિમિત છે. બીજું ખર્ચને પહોંચી વળે તેટલી છાત્રત્તિઓ આપવાની છે. છાત્રાએ નામ,
બહારથી મદદ માંગનારાઓની ગ્યાયોગ્યતાને નિર્ણય કરવાનું કાર્ય હામ, જાત, અભ્યાસ તથા સંસ્કૃતની ગ્યતાને ઉલ્લેખ કરી પ્રમાણપત્રે અતિશય મુશ્કેલ અને અમારી આજની વ્યવસ્થા શકિતની મર્યાદાની સાથે જૈન કલ્ચરલ રીસર્ચ સેસાયટી, હિંદુ યુનીવર્સીટી, બનારસ એ બહારનું છે. વળી વિશાળ શ્રેમને પહોંચી શકાય એવી સંધની પાસે સરનામે છે. બૂલચંદ ઉપર પોતાનું આવેદનપત્ર તા. ૧૫ મી જુન આર્થિક સગવડ પણ છે જ નહિ. આવાં અનેક કારણોને લઈને સુધીમાં મોકલી આપવું. અમારી રાહત પ્રવૃત્તિ અમેએ મુંબઈ અને પરાંઓ પુરતી
સંચાહકઃ પરમાનંદ